Sunday, 5 March 2017

*🌷🔶ખેડા જિલ્લો🔶🌷*

😘: *🌷🔶ખેડા જિલ્લો🔶🌷*

*🔶ખેડા જિલ્લાનું મથક નડિયાદ છે.*

*🔶ખેડા જિલ્લાની રચના 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી.*

*🔶ખેડા જિલ્લામાં કુલ 10 તાલુકાઓ આવેલા છે.*

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

*🔶ખેડા જિલ્લાની વિશેષતા🔶*

*🔶ખેડાનું પ્રાચીન નામ 'ખેટક' અને વાત્રક નદીનું પ્રાચીન નામ 'વાત્રઘ્ની' છે.*

*🔶15 ઓગસ્ટ, 1957ના રોજ પીજ કેન્દ્રથી ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ થયો હતો*.

*🔶મહી અને વાત્રક નદી વચ્ચેનો પ્રદેશ 'ચરોતર' કહેવાય છે.*

*🔶ગુજરાતમાં સૌથી વધુ નહેરો દ્વારા સિંચાઈ ખેડા જિલ્લામાં થાય છે.*

*🔶ખેડા જિલ્લાનો ચરોતરનો પ્રદેશ 'ગુજરાતનો હરિયાળો બગીચો' ગણાય છે.*

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

*સંશોધનકેન્દ્ર*

*(1) એગ્રિકલ્ચરલ રિસર્ચ સ્ટેશન, ઠાસરા*
*(2) મેઈન રાઈસ રિસર્ચ સ્ટેશન, નવાગામ*

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*ખેડા જિલ્લામાં*

*વાત્રક, મહી, શેઢી, ખારી, મેશ્વો, લુણી, સાબરમતી વગેરે નદીઓ આવેલી છે.*
*ખેડા જિલ્લામાં ગોમતી તળાવ, કુંકાવાવ, કાંઠાની વાવ, રાણીવાવ અને ભમ્મરિયો કુવો આવેલો છે.*

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

*સંગ્રહાલય*

*(1) ડાહી લક્ષ્મી ગ્રંથાલય, નડિયાદ*
*(2) ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય, કપડવંજ*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

*લોકમેળા*

*(1) કારતક માસની પૂનમ(શરદપૂનમ)નો ડાકોરનો રણછોડજીનો મેળો*

*(2) કારતક માસની પૂનમનો ફાગવેલનો ભાથીજી મહારાજનો મેળો*

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

*ખેડાના જોવાલાયક સ્થળોમાં*

*'સાક્ષરનગરી' એવું નડિયાદ, વસોના જૈન મંદિરો, ડાકોર, ગોમતી તળાવ, સત્યનારાયણનું મંદિર, લસુંદ્રા, ઉત્કંઠેશ્વર માહદેવ, ફાગવેલ, મહેમદાવાદનો ભમ્મરિયો કુવો, વડતાલ વગેરે ખૂબ જ જાણીતા સ્થળો છે.*

👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻
*તમારા બધા મિત્રોને આ પોસ્ટ મોકલો*
👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻

*🌷🔶 ડાંગ જિલ્લો 🔷🌷*

😘: *🌷🔶 ડાંગ જિલ્લો 🔷🌷*

*ડાંગ જિલ્લાનું મથક આહવા છે.*
*ડાંગ જિલ્લાની રચના 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી.*

*ડાંગ જિલ્લામાં કુલ 3 તાલુકાઓ આવેલા છે.*

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*ડાંગ જિલ્લામાં પૂર્ણા, અંબિકા, સર્પગંગા વગેરે નદીઓ આવેલી છે.*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

*🔶🌷ડાંગ જિલ્લાની વિશેષતા🔶🌷*

*🔶રામાયણમાં ડાંગનો ઉલ્લેખ 'દંડકારણ્ય' તરીકે થયો છે.*

*🔶'સાપુતારા' ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ છે.*

*🔶ગીચ જંગલ વિસ્તાર ધરાવતો ડાંગ જિલ્લો ગુજરાતનો એકમાત્ર જિલ્લો છે.*

*🔶વિસ્તારની દ્રષ્ટિએ ડાંગ જિલ્લો ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે.*

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

*🌷🔶અભયારણ્ય🔶🌷*

*(1) ઘુડખર રીંછ અભયારણ્ય*
*(2) પૂર્ણા અભયારણ્ય (તા. આહવા)*

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*સંગ્રહાલય*
                 *આદિવાસી સંગ્રહાલય, સાપુતારા*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*ઉત્સવો*
*હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન 'ડાંગ દરબાર'*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*🌷ડાંગ જિલ્લાના જોવાલાયક સ્થળોમાં*

*સાપુતારા, પૂર્ણિમાબહેન પકવાસાએ વિકસાવેલ 'ઋતુંભરા વિશ્વ વિદ્યાલય', વઘઈનું 'બોટનિકલ ગાર્ડન', ગીરા ધોધ મુખ્ય સ્થળો છે.*

👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻
*તમારા બધા મિત્રોને આ પોસ્ટ મોકલજો*
👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*સંશોધનકેન્દ્ર*
                 *હિલ મિલેટ રિસર્ચ સ્ટેશન, વઘઈ*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

📚કચ્છ જિલ્લો📚

😘: 📚કચ્છ જિલ્લો📚

*🔶કચ્છ જિલ્લાનું મથક ભુજ છે.*

*🔷કચ્છ જિલ્લાની રચના 1 મે, 1960 ના રોજ કરવામાં આવી હતી.*

*🔶કચ્છ જિલ્લામાં કુલ 10 તાલુકાઓ આવેલા છે.*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*🔶કચ્છ જિલ્લાની વિશેષતા🔷*

*🔶વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો ભારતનો સૌથી મોટો જિલ્લો છે*

*🔷કચ્છ ગુજરાતનો સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતો જિલ્લો છે*.

*🔶ગુજરાતમાં સૌથી વધુ 97 નદીઓ કચ્છ જિલ્લામાં છે*

*🔷કર્કવૃત્ત કચ્છ જિલ્લાના ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે.*

*🔶ગુજરાતનો સૌથી લાંબો દરિયાકિનારો કચ્છ જિલ્લામાં છે.*

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*🔷કચ્છનાં ડુંગરોમાં 🔶*

*🔷ભૂજિયો, કાળો, ખાવડો, ધીણોધર, લીલિયો, ગારો વગેરેનો સમાવેશ થાય છે.*

*🔷કચ્છની નદીઓમાં 🔶*

*🔷રુક્માવતી, કનકાવતી, નાગમતી, ભૂખી, રુદ્રમાતા વગેરેનો સમાવેશ થાય છે.*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

*🔶કચ્છ જિલ્લાના અભ્યારણ્ય🔷*

*(1) કચ્છ અભ્યારણ્ય તા. અબડાસા*
*(2) સુરખાબનગર અભ્યારણ્ય તા. રાપર*
*(3) નારાયણ સરોવર ચિંકારા અભ્યારણ્ય તા. લખપત*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

*🔶સંગ્રહાલય🔷*

*(1) ક્ચ્છ મ્યુઝિયમ, ભુજ*
*(2) ગ્રામીણ લોકકલા સંગ્રહાલય, ભુજ*
*(3) ભારતીય સંસ્કૃતિ દર્શન, કચ્છ*
*(4) એ. એ. વજીર કચ્છી ભરતકામ સંગ્રહાલય, ભુજ*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
કચ્છ જિલ્લામાં *ગંગાજી અને જમનાજી કુંડ, નારાયણ સરોવર, કુલસર તળાવ* વગેરે આવેલા છે.
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*🔷સંશોધનકેન્દ્ર🔶*

*(1) ડેટ પામ રિસર્ચ સ્ટેશન (ખારેક સંશોધનકેન્દ્ર), મુંદ્રા*

*(2) એગ્રિકલ્ચરલ રિસર્ચ સ્ટેશન, ભચાઉ*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

*🔶કચ્છનાં જોવાલાયક સ્થળોમાં🔷*

*ભુજ, નારાયણ સરોવર, કચ્છનું પેરિસ એવું મુંદ્રા, માંડવી, ધોળાવીરા, આશાપુરા માતાનો મઢ, ભદ્રેશ્વરના જૈન દેરાસરો, કંડલા બંદર, અંજાર, ગાંધીધામ વગેરેનો સમાવેશ થાય છે.*

*'જેણે કચ્છ નથી જોયું એણે કંઈ પણ નથી જોયું.' - અમિતાભ બચ્ચન*
👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻
*શેર કરજો તમારા બધા મિત્રોને*
👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

*🔷લોકમેળા🔷*

*(1) કારતક સુદ પૂનમનો ગંગાજીનો મેળો, (રામપર વેકરા)* 
*(2) જખનો મેળો (કાકડભિઠમાં, નખત્રાણા પાસે)*
*(3) ચૈત્ર માસના પ્રથમ સોમવારનો હાજીપીરનો મેળો*
*(4) રવેચીનો મેળો*

     *''શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,*
     *ચોમાસે વાગડ ભલો, કછડો બારે માસ. ''*

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

અમદાવાદ જિલ્લા

😘: 🌷🌷અમદાવાદ જિલ્લાની રચના : 1 મે, 1960ના રોજ

🌷 ગુજરાત રાજ્યની સ્થાપના સમયે અમદાવાદ જિલ્લાની રચના કરવામાં આવી હતી.

🌷અમદાવાદ જિલ્લામાં કુલ 10 તાલુકાઓ છે.

😘: *જી..કે ઇસ બેસ્ટ ફોર એવર*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡

*🌷🌷અમદાવાદમા આવેલ  સરોવર / તળાવ🌷🌷*

(1) મલાવ તળાવ, ધોળકા

(2) નરોડા તળાવ

(3) ચાંદલોડિયા તળાવ

(4) ચંડોળા તળાવ

(5) વસ્ત્રાપુર તળાવ

(6) કાંકરીયા તળાવ

(7) મુનસર તળાવ

(8) ગંગાસર તળાવ, વીરમગામ

(9) નળ સરોવર (તા. સાણંદ)

⚡⚡⚡⚡⚡⚡⚡⚡
😘: અમદાવાદની વિશેષતા :

1. અમદાવાદ ગુજરાત રાજ્યનું પ્રથમ પાટનગર અને વર્તમાનમાં 'આર્થિક પાટનગર' છે.
2. ભારતની સૌથી મોટી હોસ્પિટલ 'સિવિલ હોસ્પિટલ' અમદાવાદ છે.
3. અમદાવાદ શહેર 'ભારતનું માંચેસ્ટર' અને 'ભારતનું બોસ્ટન' તરીકે ઓળખાતું હતું.
4. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે.
5. અમદાવાદ સૌથી વધું વસ્તી ધરાવતું શહેર અને સૌથી વધું વસ્તી ધરાવતો જિલ્લો છે.
6. ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદમાં આવેલું છે.
7. ગુજરાતની સૌપ્રથમ કોલેજ 'ગુજરાત કોલેજ' અમદાવાદમાં ઈ.સ. 1887માં શરૂ થઈ હતી.
8. યહુદીઓનું એકમાત્ર તીર્થધામ 'સિનેગોગ' અમદાવાદમાં ખમાસા વિસ્તારમાં છે.
9. ગુજરાતનું સૌપ્રથમ 'થ્રીડી થિયેટર' અમદાવાદમાં 'સાયન્સ સિટી' ખાતે શરૂ થયું હતું.
10. અમદાવાદમાં આવેલો 'દરિયાખાનનો ઘુમ્મટ' ગુજરાતનો સૌથી મોટો ઘુમ્મટ છે.

Thursday, 2 March 2017

*GK IS BEST FOR EVER*

*GK IS BEST FOR EVER*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡

🔴 પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ કયારે કરવામા આયો?
🌷ઇ.સ 1929

🔴નહેરૂ અહેવાલ ક્યારે તૈયાર કરવામા આવ્યો ?  
🌷ઈ.સ.1928

🔴 સાયમન કમિશન કઈ સાલમા ભારત આવ્યૂ ?
🌷ઇ.સ 1927

🔴 ઇસ્લામ ધર્મના વડાને શુ કહેવાય?
🌷ખલિફા

🔴જલીયાવાલા બાગનો હયાકાંડ ક્યા અને ક્યારે થયો?
🌷૧૩ એપ્રીલ,૧૯૧૯ પંજાબ

🔴ખેડા સત્યાગ્રહ ક્યારે થયો?
🌷ઈ.સ.૧૯૧૭-૧૯૧૮

🔴 ચંપારણ સત્યાગ્રહ ક્યારે થયો?
🌷ઈ.સ.૧૯૧૭મા

🔴ગાંધીજી દક્ષિણ આફિકાથી ભારત પરત કયારે ફર્યા?
🌷 ઈ.સ.૧૯૧૫મા

🔴ભગતસિહને ફાંસી ક્યારે આપવામાં આવી?
🌷23 માર્ચ 1931
⚡⚡⚡⚡⚡⚡⚡⚡

Tuesday, 28 February 2017

💐પ્રખ્યાત હાસ્ય લેખક તારક મહેતા💐

પ્રખ્યાત હાસ્ય લેખક તારક મહેતાનું 87 વર્ષે અમદાવાદ ખાતેના નિવાસસ્થાને લાંબી માંદગી બાદ નિધન થયું છે. તેમના નિધનને પગલે પરિવારજનોએ તેમના દેહનું દાન કરવાનો નિર્ણય લીધો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલથી તારક મહેતાનું નામ આખા દેશમાં જાણીતું થયું હતું.

26 જાન્યુઆરી 2015ના રોજ પદ્મશ્રીથી સન્માનિત થયેલા તારક મહેતા છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં રહેતાં હતા. ૨૬-૧૨-૧૯૨૯ના રોજ જન્મ અમદાવાદમાં જન્મેલા તારક મહેતા મુંબઈમાં ગુજરાતી વિષય સાથે બી.એ. અને એમ. એ. પાસ કર્યા બાદ ૧૯૫૮-૫૯માં ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી બન્યા હતા. ૧૯૫૯-૬૦માં વચ્ચે તેઓ ‘પ્રજાતંત્ર’ દૈનિકના ઉપતંત્રી પદે રહ્યાં બાદ તેઓ ૧૯૬૦ થી ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝન, મુંબઈમાં વૃત્તાન્તલેખક અને ગૅઝેટેડ અધિકારી તરીકે જોડાયા હતા.

Monday, 27 February 2017

💐રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ💐

💐રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ💐

February 28

                      🌷ભારતના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉ.સી.વી.રામને “ રામન પ્રભાવ “ એટલે કે રામન ઈફેક્ટની શોધ તા. ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ કરી હતી અને પરિણામો મેળવ્યા હતા.

આ તેમણે ઈ.સ. ૧૯૩૦માં નોબલ પારિતોષિક એનાયત થયું. ભારતમાં સૌપ્રથમ વિજ્ઞાનક્ષેત્રે ૧૯૬૪માં નોબલ પારિતોષિક મેળવનાર પ્રથમ વિજ્ઞાની હતા. ડૉ.સી. વી. રામનનું જીવન સાદગીપૂર્ણ અને સરળ હતું.

સર સી.વી.રામને શોધી કાઢ્યું કે પ્રકાશનું કિરણ સાત રંગનું બનેલું છે. આ સંશોધનને એમણે ‘ રામન પ્રભાવ’  નામ આપ્યું.

તેમના કહેવાનુસાર “ પ્રકાશના કિરણોનું નિયમિત પરાવર્તન થઈ તો પ્રકાશની તરંગલંબાઈમાં ફેરફાર થતો નથી. પરંતુ જો એનું અનિયમિત પરાવર્તન થાય તો પ્રકાશની તરંગલંબાઈમાં ફેરફાર માલૂમ પડે છે.”નો શોધ માટે તેમણે બનાવેલ સાધનનો ખર્ચ માત્ર રૂપિયા ૨૦૦/- થયો હતો.

પરંતુ તેના દ્વારા વિજ્ઞાનની એક નવી દિશા ખુલી. આ રમણ પ્રભાવનો ઉપયોગ વિવિધ પદાર્થોના આતરિક બંધારણ જાણવામાં થાય છે. સમગ્ર વિશ્વમાં આ શોધ દ્વારા ગૌરવ પ્રાપ્ત થયું હતું. અને તેની જાહેરાત સૌપ્રથમ ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮નાં રોજ થઇ હતી.

તેથી આ શોધને દેશમાં ઈ.સ. ૧૯૮૬થી પ્રતિ વર્ષ ૨૮ ફેબ્રુઆરી “ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ ઉજવવામાં આવે છે. છે.

સાથોસાથ આ દિવસ સમગ્ર સમાજમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અભિગમ કેળવાય તેમ જ અંધશ્રદ્ધા દૂર કરવા જાગૃતિ માટેની દિવસ છે.

                     🌷🌷 ડૉ.સી.વી..રામનને બાળકો પ્રત્યે ખૂબ જ લગાવ અને પ્રેમ હતો. તેઓ વૈજ્ઞાનિક હોવા છતાં જ્યારે જ્યારે સમય મળતો ત્યારે વિદ્યાર્થીઓને મળવા સ્કૂલમાં પહોંચી જતા અને વિજ્ઞાનની વાતો કરતા હતા.

તેઓ મોટા સેમિનારોમાં જવા કરતાં શાળામાં જવાનું વધારે પસંદ કરતા હતા. પ્રાથમિક શાળાથી જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તેમ જ અભિગમ કેળવાય તે જરૂરી છે.

તેમની લાગણીને કારણે ૨૮ ફેબ્રુઆરી સમગ્ર દેશમાં ‘ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

આ દિવસે દરેક શાળામાં વિજ્ઞાનના વિષયનેઅનુલક્ષીને સેમિનાર, પ્રદર્શન, વિજ્ઞાન વિષયક વિવિધ સ્પર્ધાઓ, વકતૃત્વ સ્પર્ધા, વિજ્ઞાનના મ્યુઝીયમમાં જઈ વિજ્ઞાનની કૃતિઓનો અભ્યાસ તેમ જ શાળામાં વિજ્ઞાન વર્તુળ અથવા વિજ્ઞાન ક્લબ બનાવવાનું આયોજન કરી વિજ્ઞાનને લગતી પ્રવૃતિઓ કરવામાં આવે છે.

 આ રીતે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ની ઉજવણી કરવી જોઈએ જેથી અંધ શ્રધ્ધા સમાજમાં નાબૂદ થાય એ જ આપણી આપણા દેશના મહાન વૈજ્ઞાનિકને સાચી શ્રધ્ધાંજલિ હોઈ શકે

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐                    .                                                       .