🌴 *King 👑 Quiz Group* 🌴
Subject : *History*🏔
🎯 *Copy & Save* 🎯
*Please Save 💦Water*💧
🌋અણસાર’ નવલકથાના લેખક કોણ છે?
*વર્ષા અડલજા*✅
કવિ નમઁદ
🌋સૌ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે ’ નાં કવિ કોણ છે ?
કલાપી
*નર્મદ*✅
અખો ભગત
🌋ધરતીનું લુણ’ નાં લેખક કોણ છે ?
*સ્વામી આનંદ*✅
સ્વામી સચિદાનંદ
🌋પ્રથમ ગુજરાતી નવલકથા ‘કરણઘેલો’ નું પ્રકાશન ક્યારે થયું હતું ?
૧૮૫૬
૧૮૬૦
*૧૮૬૬*✅
૧૮૭૬
🌋ગુજરાતમાં સૌથી મોટા વેદાંતી જ્ઞાની કવિ કોણ છે ?
સુબો
*અખો*✅
કલાપી
🌋રા.વી.પાઠકે સૌ પ્રથમ ક્યાં ઉપનામથી લખવાની શરૂઆત કરી હતી ?
યાત્રાળુ
*જાત્રાળુ*✅
માયાળુ
🌋જયશંકર ભોજક ક્યાં નાટકથી જયશંકર સુંદરી તરીકે ઓળખાવા લાગ્યા ?
અખંડ સુંદરી
*સૌભાગ્ય સુંદરી*✅
સુહાગ સુંદરી
🌋‘બત્રીસ લક્ષણા’ કોની કૃતિ છે ?
અખો
ધનશયામ
*બકુલ ત્રિપાઠી*✅
🌋દુર્વાસા આખ્યાન’ અને‘ધ્રુવાખ્યાન’ નાં લેખક કોણ છે ?
કવિ ઞાપજકર
બ. ક. ઠાકોર
*ભાલણ*✅
🌋કનૈયાલાલ મુનશી નું ઉપનામ શું છે ?
રામશયામ
*ઘનશ્યામ*✅
કનૈયા
🌋 નીચે ના માંથી કોને અમદાવાદ ની અમુક ઇમારતો નુ નિર્માણ કર્યું હતું?
*A) લા કર્બુઝિયર*✅
B) ચાર્લ્સ કોરીયા
C) જેકબસન
D) એક પણ નહિ
🌋 શબરી કુંભમેળા નું સ્થળ ગુજરાત ના કયા જિલ્લા માં આવેલું છે?
*A)ડાંગ*✅
B) નર્મદા
C) સુરત
D) વલસાડ
🌋ચિત્ર વિચિત્ર નો મેળો કાયા જિલ્લા માં ભરાય છે?
A)સાબરકાંઠા
B) મેહસાણા
*C)બનાસકાંઠા*✅
D) અરવલ્લી
🌋ઔદ્યોગિક ક્રાંતિ નો સમય કયો છે?
A) 1730-1830
B) 1700-1850
*C) 1740-1850*✅
D) 1710-1860
🌋 ભારત માં હરિત ક્રાંતિ ક્યારે થઇ?
A)1950
*B) 1960*✅
C)1970
D)1980
🌋 ગૌતમ બુદ્ધ ને બીજા કયા નામે ઓળખાવા માં આવે છે?
A) ભારત ના જ્યોતિપુંજ
B) શ્રીલંકા ના જ્યોતિપુંજ
C) બિહાર ના જ્યપુઈપુંજ
*D) એશિયા ના જ્યોતિપુંજ*✅
🌋 લોથલ માં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું?
A) ખીલો
*B) ધક્કો*✅
C) થાંભલો
D) જાળી
🌋 ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લા માં આવેલી છે?
*A) રાજકોટ*✅
B) જૂનાગઢ
C) પોરબંદર
D) જામનગર
🌋 સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશ ની માહિતી આપે છે?
A) વાઘેલા વંશ
*B) ચાવડા વંશ*✅
C) સોલંકી વંશ
D) મૈત્રક વંશ
🌋1920 માં ગૂજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલા માં શરુ કરવામાં આવી હતી?
A) સર ચીનુભાઈ બેરોનેટ
B) શેઠ અંબાલાલ સારાભાઈ
C) બેરિસ્ટર જીવણલાલ દેસાઈ
*D) ડાહ્યાભાઈ મેહતા*✅
🌋 પારસી સમાજ ની સેવા કરવા માટે અંગ્રેજ સરકાર ઘ્વારા "ખાન બહાદુર મેડલ" ઘ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના ઉદ્યોગપતિનું નામ જણાવો.
*A) શેઠ નવરોજી પેસ્તનજી વકીલ*✅
B) દાદાભાઈ નવરોજી
C) ખારશેદજી ફરદુનજી પારેખ
D) વકીલ બેજનજી માણેકજી અંકેલસરીયા
🌋મહાગુજરાત ચળવળ ના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક નો આશ્રમ ક્યાં આવેલો છે?
*A) નેનપુર*✅
B) અમદાવાદ
C) નડિયાદ
D) માંગરોળ
🌋 શિવાજીનો રાજ્યાભિષેક ક્યા સ્થળે થયો હતો?
A) બિજાપુર
*B) રાયગઢ*✅
C)જુન્નાર
D) સિંહગઢ
🌋બાબરી મસ્જિદ ધ્વંસની ઘટનાની તાપસ માટે કયું પંચ નિમાયું હતું?
A) જસ્ટિસ વર્મા પંચ
*B) જસ્ટિસ લિબરહાન પંચ*✅
C) જસ્ટિસ નાણાવટી પંચ
D) જસ્ટિસ ઠક્કર પંચ
🌋પ્રાચીન ભારત નો સૌ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો ગણાય છે?
*A) રાજતરંગિણિ*✅
B)પૃથ્વીરાજરાસો
C) વિક્રમદેવચરિત
D) હર્ષચરિત
🌋"ધ આર્કીટેક હોમમાં ઈન ધ વેદાઝ" ("The Architect's Home in the Vedas" )ગ્રંથ ના લેખક કોણ છે?
*A) બાળગંગાધર તિલક*✅
B) સ્વામી વિવેકાનંદ
C) વિનોબા ભાવે
D) ગાંધીજી
🌋ભારતના લોકોને સ્વરાજ શબ્દ ની ભેટ કોણે આપી?
*A) દાદાભાઈ નવરોજી*✅
B) સુભાસચંદ્ર બોઝ
C) ગાંધીજી
D) લોકમાન્ય તિલક
🌋નીચેનામાંથી કયું જોડકું સાચું નથી.
A) દુર્ગાવતી - ગોંડવાનાની રાણી
B) ચાંદબીબી - અહમહદનગરની શાહજાદી
C) મહામ અનગા - અકબર ની ધાંઇમાતા
*D) અર્જુમંદબાનું - નૂરજહાં*✅
🌋વિક્રમસંવતની શરૂઆત કયા શાસકના સમયમાં થઇ હતી?
A) ચંદ્રગુપ્ત
*B) ચંદ્રગુપ્ત બીજો* ✅
C) સમુદ્રગુપ્ત
D) શ્રીગુપ્ત
🌋નીચેનામાંથી કોણ ઇન્ડિયન નેશનલ આર્મીના સેનાપતિ હતા?
A) ડૉ. એની બેસન્ટ
B) મેડમ ભીખાઈજી કામા
*C) કેપ્ટન લક્ષ્મી સેહગલ* ✅
D) અરુણા અસફ અલી
🌋બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વસાઇરોય તરીકે કોણ હતું?
A) લોર્ડ કર્ઝન
B) લોર્ડ મિન્ટો
*C) લોર્ડ હાર્ડિંગ* ✅
D) લોર્ડ ચેમ્સફર્ડ
🌋સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા?
A) વિજયાલક્ષ્મી પંડિત
B) વલ્લભભાઈ પટેલ
*C) વિનોબા ભાવે*✅
D) વિક્રમ સારાભાઈ
🌋શક સંવતની શરૂઆત કયા ભારતીય મહિનાથી થાય છે?
A) કારતક
*B) ચૈત્ર*✅
C) વૈશાખ
D) આસો
🌋 ઉપનિષદોની સંખ્યા કેટલી?
A) 18
B) 11
*C) 108*✅
D) 6
🌋પદ્ય સ્વરૂપે રચાયેલ ઉપનિષદ નું નામ જણાવો.
A) બૃહદારણ્ય ઉપનિષદ
B) છાંદોગ્ય ઉપનિષદ
*C) કૅશોપનિષદ*✅
D) કઠોપનિષદ
🌋ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીકકન્યા હેલન કોની પુત્રી હતી?
A) મેગેસ્થનીઝ
*B) સેલ્યુકસ*✅
C) એલેક્ઝાન્ડર
D) ફિલિપ
🌋સંગમ સાહિત્ય ની ભાષા કઈ હતી?
*A) તમિલ*✅
B) તેલુગુ
C) મલયાલમ
D) કન્નડ
🌋કૌરવ પાંડવ યુદ્ધ વર્ણવતા ગ્રંથ મહાભારતનું મૂળ નામ શુ હતું?
A) બૃહદ સંહિતા
B) ગ્રહ સંહિતા
C) યુદ્ધ સંહિતા
*D) જય સંહિતા*✅
🌋નૂતન પાષાણ યુગ પછી કયો યુગ શરૂ થયો?
*A. ધાતુ યુગ*✅
B. મધ્ય પાષાણ
C. ગાંધીયુગ
D. ગુપ્ત વાંકાટક યુગ
🌋ભારત માં અતિ પ્રાચીન કાલે ચોખાની ખેતીની શરૂઆત કઈ જાતિએ કરેલી?
A. આર્ય જાતી
B. દ્રવિડ જાતિ
C. ડીનારીક જાતિ
*D. ઓસ્ટ્રીક જાતિ*✅
🌋મોહે જો દડો અને હડપ્પા એ બે નગરો વચ્ચે કેટલું અંતર હતું ?
A. 260km
B. 498km
*C. 560km*✅
D. 360km
🌋અર્થવેદ ને સમાજ માં પ્રચલિત કરનાર કયા ઋષિમુની હતા?
A. કપિલમુની
B. કનાદમુની
C. વાસત્યન મુનિ
*D. ભૃગુ મુનિ*✅
🌋આર્યોના વિશાલ રાજ્યને વિવિધ પ્રાંતો માં વહેંચવામાં આવ્યું હતું , એ દરેક પ્રાંત ના વડા (અધિકારી)ને ક્યાં નામે થી ઓળખવામાં આવે છે?
A. પન્યાધ્યક્ષ
*B. સ્થપતિ*✅
C. પતિવેદક
D. પુરોહિત
🌋 12વર્ષની ઉગ્ર તપસ્યા, ધ્યાન અને સાધના ને અંતે મહાવીર સ્વામી ક્યાં ઉપનામ થી ઓળખયા ?
*A. જીતેન્દ્રિય*✅
B. ઉપસગ્રી
C. પુણ્યોપાર્જન
🌋ગૌતમ બુદ્ધ ભારત ભર માં ફરીને ઠેરઠેર કઈ બે બાબતો નો ઉપદેશ આપ્યો ?
A. સત્ય અને અહિંસા
*B. ચાર આર્ય સત્યો અને અષ્ટાંગ માર્ગ*✅
C. દયા અને કરુણા
D. સ્નેહ અને સહાનુભૂતિ
🌋કોટિલયના અર્થશાસ્ત્ર ની તુલના ક્યાં સુપ્રસિદ્ધ ગ્રન્થ સાથે કરવામાં આવી છે ?
A. એ . પી. જે. અબ્દુલ કલામ નું વિગ્ઝ ઓફ ફાયર
*B. મેકિયાવેલી ધી પ્રિન્સ*✅
C. કવિ કાલિદાસનું મેઘદૂત
D. વિલ ડયુરોનું ધી લાઈફ ઓફ ગ્રીસ
🌋 ચીની મુસાફર ફહિયાન કોનાં સમય માં હિન્દ આવેલો ?
A. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય
*B. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો*✅
C. સમ્રાટ સ્કદ ગુપ્ત
D. સમ્રાટ સમુદ્રગુપ્ત
🌋લીલાવતી અંકગણિત ગ્રન્થ કોને લખ્યો છે ?
A. આર્યભટ્ટ
B. ભાસ્કરાચાર્ય
*C. વરાહમિહિર*✅
D. બ્રભર્મગુપ્ત
🌋હરિસેન કવિ ક્યાં રાજા ના દરબારી કવિ હતા ?
A. સમ્રાટ સકન્ડગુપ્ત
*B. સમ્રાટ સમુદ્રગુપ્ત*✅
C. સમ્રાટ હર્ષ વર્ધન
D. સમ્રાટ વિક્રમાદિત્ય
🌋 ગ્વાલિયરપાસે કઈ ગુફાઓ આવેલી છે ?
A. બાધ ની ગુફાઓ
*B. ઉદયગીરી*✅
C. ધાક અને ઉપરકોટ ની ગુફાઓ
D. અજંતા ઇલોરા ની ગુફાઓ
🌋 તક્ષશિલા અને રાવલપિંડી પાસે ના ક્યાં બે સ્તૂપો સુપ્રસિધ્ધ છે?
A. સાચી અને સારનાથ
*B. ધર્મરાજિકા અને મણિકમાલનો*✅
C. બોરીયા અને ઇતવાનો
D. લોરીયા અને નંદનગડ
🌋 તક્ષશિલા રાજ્ય નો રાજા કોણ હતો ?
A. આભિ કુમાર
*B. શશિ ગુપ્ત*✅
C. સેલ્યુક્સ
D. પવર્તક
🌋 પાણીપતનાં પ્રથમ યુદ્ધની લડાઈ કોની કોની વરચે થઇ?
✅ - * બાબર અને ઈબ્રાહીમ લોદી વરચે 1526*
🌋 બાબરને પોતાની આત્મકથા ક્યાં પુસ્તકમાં લખી?
✅ - *બાબરનામાં*
🌋 ખાનવાનું યુદ્ધ કોની કોની વરચે થયું?
✅- * રાણા સાંગા અને બાબર વરચે*
🌋 ચૌસાનું યુદ્ધ કોની કોની વરચે થયું?
✅ *1539 શેર શાહ સુરી અને હુમાયુ*
🌋 હુમાયુનામાની રચના કોને કરી ?
✅ *ગુલબદ બેગમ*
🌋 ભારતમાં ડાક પ્રથાનું પ્રચલન કોને કર્યું? -
✅ *શેરશાહ સૂરી*
🌋દિન-એ-ઇલાહી ધર્મ સ્વીકાર કરવાવાળો પ્રથમ અને અંતિમ હિંદુ કોણ હતો?
✅ *બીરબલ*
🌋 અકબરના શાસનની પ્રમુખ વિશેષતા કઈ હતી?
✅ *મનસબદારી*
🌋પંચતંત્રનું ફારસીમાં અનુવાદ કોને કર્યું? -
✅ *અબુલ ફજલ*
🌋 ન્યાય માટે જહાંગીર ને યાદ કરવા માં આવે છે પણ મુખ્ય વિશેસતા ?
✅ *રાણી નુરજહાનું શાસન પર નિયંત્રણ*
🌋 જિંદા પીર’ કોને કહેવામાં આવે છે?
✅ - * ઔરંગઝેબને*
🌋 અંતિમ મુઘલ સમ્રાટ કોણ હતું? -
✅ *બહાદૂરશાહ*
🌋 ક્યાં મુઘલ શાસકને ‘આલમગીરી’ કહેવામાં આવતું?
✅- * ઔરંગઝેબને*
🌋 ગ્રાન્ડ ટ્રક સડક ક્યાંથી ક્યાં સુધી જાય છે? -
✅ *કોલકત્તાથી અમૃતસર*
🌋‘રામચરિત માનસ’ના રચયિતા કોના સમકાલીન હતા?
✅ *અકબર*
🌋 ભારત પર આક્રમણ કરવાવાળો પહેલો મુસ્લિમ શાસક કોણ હતો?
- ✅ *મોહમ્મદ બિન કાસીમ*
🌋 ભારતમાં આવવાવાળા પહેલો ચીની યાત્રી કોણ હતું?
- ✅ *ફાહ્યાન*
🌋 ભારત પર આક્રમણ કરવાવાળો પહેલો યુરોપીય કોણ હતું?
- ✅ *સિકંદર*
🌋 ભારતના રાજ્યની પહેલી મહિલા રાજ્યપાલ કોણ હતી?
-✅ *સરોજની નાયડુ*
*ભૂલ 🛫ચૂક લેવી 🛬દેવી*
📚 *મેહુલ બજાણિયા*📚
🙏🏻 *B & R*
🙏🏻
📱 *૯૫૧૨૩૪૮૨૯૬*📲
🙏🏻# *Plz share this post*#🙏🏻