Saturday 7 January 2017

💐UPSCāŠĻા āŠĻāŠĩા āŠ…āŠ§્āŠŊāŠ•્āŠ·ðŸ’

શ્રી ડેવિડ આર. સિમ્લિહ –
💐UPSCના નવા અધ્યક્ષ💐

💥રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી દ્વારા ડેવિડ આર. સિમ્લિહની UPSC ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ
તેઓ ‘અલ્કા સિરોહી’નું સ્થાન લેશે

😊UPSC વિષે😊

💥UPSC નું ગઠન 1926માં શ્રેષ્ઠ અધિકારીઓની પસંદગી કરવાના હેતુસર કરવામાં આવ્યું
UPSC એ એક બંધારણીય સંસ્થા છે

✌ભારતના બંધારણમાં અનુચ્છેદ 315 થી 323માં સંઘ લોક સેવા આયોગ (UPSC-Union Public Service Commission) નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

😉UPSC મા એક અધ્યક્ષ અને 10 સભ્યો હોય છે, જેમાંથી 50% સભ્યો  લોક સેવક (Civil Servant) હોય છે જેમની નિમણૂંક રાષ્ટ્રપતિશ્રી દ્વારા કરવામાં આવે છે

😘દરેક સભ્યનો સમયગાળો 6 વર્ષ અથવા 65 વર્ષ બેમાંથી જે વહેલા પૂર્ણ થાય
તેઓ તેમનુ રાજીનામું રાષ્ટ્ર્પતિશ્રીને સુપ્રત કરે છે
સુપ્રિમ કોર્ટ અને ચૂંટણી પંચની જેમ UPSC પણ સ્વાયત્ત અને સ્વતંત્ર સંસ્થા છે

💐 power of gk group💐

💐Current Update 💐

*UPADATE*

💥• વર્ષ 2016 માં હિંદી ભાષાના લેખક “નાસિરા શર્મા”ને સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

💥• નાસિરા શર્માને પોતાની હિંદી ઉપન્યાસ “પારિજાત” માટે પુરસ્કાર મળ્યો છે.

💥• લેફ્ટનન્ટ જનરલ બિપિન રાવતે 31 ડિસેમ્બર 2016 ના રોજ કાર્યભાર સંભાળ્યો છે.

💥• ભારતના અરુણાચલ પ્રદેશના “દોંગ” નામના ગામમાં દેશમાં પ્રથમવાર સૂર્યોદય થાય છે.

💥• ભારતના પુણે શહેરને સ્માર્ટ સીટી બનાવવા માટે “લાર્સન & ટુબ્રો કંપની” ને ભાગીદાર બનાવવામાં આવી છે.

💥• UPSC ના નવા ચેરમેન “ડેવિડ આર સીયેમ્લીહ” બન્યા છે.

💥ચીફ જસ્ટિસ તિરથસિંહ ઠાકુર   -તા-3-1-2017 ના રોજ રિટાયર થયા.

નવા ચીફજસ્ટિસ 44 માં નંબર ના
જે .અેસ. ખેહર 

તારીખ --04-01-2017 રોજ શપથ ગ્રહણ કર્યા.
પ્રણવ મુખર્જી એ શપથ ગ્રહણ કરાવ્યા

પ્રથમ શીખ ચીફ જસ્ટિસ બન્યા.