Thursday 23 August 2018

🌸▫️જન્મ દિન▫️🌸 નર્મદ

🌸▫️જન્મ દિન▫️🌸

● તારીખ : ૨૪ ઓગસ્ટ ૧૮૩૩

🌷 નર્મદ
➖નર્મદાશંકર લાભશંકર દવે

👇👇👇👇👇👇👇👇

🌼નર્મદ,
➖મૂળ નામ નર્મદશંકર લાલશંકર દવે ‍

🌼ગુજરાતી સાહિત્યનું એક જાણીતું નામ છે.
➖તેમનો જન્મ સુરતમાં થયો હતો.

🌼તેઓ
➖કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક હતા.

💮 કલકત્તાની સ્થાપના 💮

💮 કલકત્તાની સ્થાપના 💮

➖ ૨૪ ઓગસ્ટ 1689

☄▫️પક્ષિમ બંગાળ▫️☄

🔻મુખ્યમંત્રી : મમતા બેનરજી
🔻રાજપાલ : કેશરીનાથ ત્રિપાઠી
🔻પાટનગર : કોલકત્તા

👇👇👇👇👇👇👇👇👇

▫️⭕️▫️ કલકત્તા ▫️⭕️▫️

 ➖કોલકાતા જુનું નામ કલકત્તા , એ ભારતનાં પૂર્વ ભાગમાં આવેલા રાજ્ય પશ્ચિમ બંગાળનું પાટનગર છે

➖જે હુગલી નદીનાં પૂર્વ કાંઠે વસેલું છે. 

➖જ્યારે કોલકાતાનો ઉલ્લેખ થાય ત્યારે, તેમાં આસપાસનાં પરાં વિસ્તારોનો પણ સમાવેશ થઈ જતો હોય છે અને માટે તેની કુલ વસ્તીનો આંક દોઢ કરોડને વટાવી જાય છે, જેને કારણે

➖કોલકાતા ભારતનું ત્રીજા ક્રમે આવતું સૌથી મોટું શહેર બને છે.

➖અને તેનો આ દરજ્જો જ તેને સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ નેશન્સ) દ્વારા વ્યખ્યાયિત કરેલા વિશ્વનાં સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં ૭માં ક્રમે મુકે છે.

રાજગુરુ નો જન્મ દિવસ*

👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

📖✍🏻 *શક્તિ*

🙏🏻 *24-8-1908 એટલે રાજગુરુ નો જન્મ દિવસ*

💁🏻‍♂ *કર ચલે હમ ફિદા જાન ઓ તન સાથિયો*

💁🏻‍♂ *ભારત ના આ લાલ નું પૂરું નામ શિવરામ હરી રાજગુરુ હતું*

💁🏻‍♂ *મહારાષ્ટ્ર ના રહેવાસી હતા*

💁🏻‍♂ *ભગતસિંહ,સુખદેવ, સાથે એમને પણ 23 માર્ચ 1931 ના ફાંસી આપવામાં આવી હતી*

💁🏻‍♂ *જન્મ 24 ઓગસ્ટ 1908 પુના ની બાજુ માં ખેડ ગામ થયો હતો*   *વર્તમાન -રાજગુરુનગર*

💁🏻‍♂ *બ્રાહ્મણ પરિવાર ના હતા*

💁🏻‍♂ *માત્ર 6 વર્ષ ની ઉંમર માં પિતા ને ખોઈ નાખ્યા હતા અને પિતા ના મુત્યુ પછી વારાણસી વિધ્યાક અને સંસ્કૃત શીખવા ગયા હતા*

💁🏻‍♂ *માત્ર 16 વર્ષ ની ઉંમર ની અંદર બ્રિટિશ સરકાર માં ખોફ પેદા કરી નાખ્યો હતો*

💁🏻‍♂ *રાજગુરુ હથિયાર ના બળ થી આઝાદી હાસિલ કરવા માંગતા હતા અને એમના વિચાર ગાંધીજી ના વિચાર થી અલગ હતા*

💁🏻‍♂ *19 ડિસેમ્બર 1928 ના રાજગુરુ ,ભગતસિંહ,સુખદેવ મળી બ્રિટેશ પોલીસ ઓફિસર જે.પી.સાન્ડ્સ ની હત્યા કરી હતી*

💁🏻‍♂ *હકીકત માં લાલા લજપતરાય ની મોત નો બદલો લેવા કર્યું હતું લાલાલાજપરાય નું મુત્યુ સાઈમન કમિશન ના વિરોધ કરતા થયું હતું*

💁🏻‍♂ *એના પછી 8 એપ્રીલ 1929 દિલ્હી માં સેન્ટ્રલ અસેમ્બલી હમલો કરવા માં રાજગુરુ નો મોટો હાથ હતો*

💁🏻‍♂ *પુના ના રસ્તા માં પકડાયેલ પોલીસ અધિકારી ની હત્યા બાદ નાગપુર માં સંતાયા હતા*

💁🏻‍♂ *જ્યાં એમને આર. એસ.એસ કાર્યકર્તા ના ઘર નો સહારો લીધો હતો*

💁🏻‍♂ *પુના જતા તેમને પકડી ભગતસિંહ,સુખદેવ,રાજગુરૂ  ત્રણ ને 23 માર્ચ 1931 ફાંસી આપવામાં આવી હતી*

💁🏻‍♂ *ત્યાર બાદ ત્રણ ના અગ્નિસંસ્કાર પંજાબ ના ફિરોજપુર જિલ્લા માં સતલજ નદી ના કિનારે કરવા માં આવ્યો હતો*

💁🏻‍♂ *🙏🏻🙏🏻 સત સત નમન આવા વીર ને*

⭐⭐👮‍♂ *શક્તિ ગઢવી 9978664100*

*😓👉 રજની વ્યાસનું નિધન😓*

*🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻*

*😓👉 રજની વ્યાસનું નિધન😓*

*જાણીતા ચિત્રકાર અને સાહિત્યકાર રજની વ્યાસનું અવસાન*

*ગુજરાતના જાણીતા ચિત્રકાર અને અનેક ગ્રંથોના સર્જક રજની વ્યાસનું 22 ઓગસ્ટ, 2018, રાત્રે સવા નવ વાગ્યે 85 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે*.
*‘નવચેતન’ સામયિકના તંત્રી તરીકે તેમ જ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ‘બાળવિશ્વકોશ’ના કલા-નિર્દેશક તરીકે કાર્યરત રજની વ્યાસે ગુજરાતનાં વિવિધ દૈનિકોમાં વર્ષો સુધી કલાવિભાગ સંભાળ્યો હતો. લેખક અને ચિત્રકાર તરીકે એમણે ગુજરાતી બાળસાહિત્યમાં દોઢસોથી વધુ ચિત્રોમય પુસ્તકોનું સર્જન કર્યું. ‘ગુજરાતની અસ્મિતા’, ‘ગરવા ગુજરાતી’, ‘વિશ્વજ્ઞાનકોશ’, ‘એક સો અગિયાર ગુજરાતીઓ’, ‘2000 મિલેનિયમ ફ્લેશબેક’ જેવાં અત્યંત કલાસભર અને માહિતીપ્રદ ગ્રંથો એમણે પ્રગટ કર્યાં. વર્ષો પૂર્વે એમણે ગુજરાતી સાહિત્ય વિશે ‘સરસ્વતીને તીરે તીરે’ અને ગુજરાતનાં મહત્ત્વનાં સ્થળો વિશે ‘ગુણિયલ ગૂર્જર દેશ’ નામના બે વિડિયો તૈયાર કર્યાં હતા. જેણે ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કૃિતનો ગુજરાત અને અન્ય દેશોમાં પણ પ્રસાર કર્યો*.
*જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં કલાનું શિક્ષણ પામેલા રજની વ્યાસે બ્રિટનની ગુજરાતી લિટરરી એકેડેમીના નિમંત્રણથી બ્રિટનનો પ્રવચન-પ્રવાસ કર્યો હતો અને ત્યાર બાદ નોર્થ અમેરિકાની ગુજરાતી લિટરરી એકેડેમીના નિમંત્રણથી ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃિત વિશે અમેરિકા અને કેનેડામાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. ગુજરાતી સાહિત્યના અનેક ગ્રંથોના મુખપૃષ્ઠ એમની કલાથી શોભાયમાન બન્યાં હતાં. ‘બુલબુલ’ અને ‘રમકડું’ જેવાં બાળસામયિકોનું તંત્રીપદ એમણે સંભાળ્યું હતું*.

*'ગુજરાતી સાહિત્ય અકાદમી' રજની વ્યાસની સ્મૃિતને સહૃદય વંદના કરે છે.*