Thursday 9 February 2017

Gujrati sahitya q👍

✍🏻અનંતરાય રાવલનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?

💁🏻‍♂વિવેચન

✍🏻'માનવીનો માળો’ નવલકથાના લેખક કોણ છે ?

💁🏻‍♂પુસ્કરચંદરવાકર

✍🏻'બૃહત પિંગળ’ કોની કૃતિ છે ?

💁🏻‍♂રામનારાયણ વી. પાઠક

✍🏻‘સીધા ચઢાણ’ કોની આત્મકથા છે ?

💁🏻‍♂ક.મા.મુનશી

✍🏻જ્યોતીન્દ્ર દવેનું ઉપનામ શું હતું ?

💁🏻‍♂અવળવાણીયા

✍🏻‘અમારી એવી છે ગુજરાત દેશ અને દુનિયામાં જેની નોખી છે બહુ ભાત’ નાં કવિ કોણ છે ?

💁🏻‍♂રામુ ડરણકર

✍🏻‘હિંદુ ધર્મની બાળપોથી’ નાં લેખક કોણ છે ?

💁🏻‍♂આનંદશંકર ધ્રુવ

✍🏻ગુજરાતી ભાષામાં ઈલાકાવ્યોના રચયિતા કોણ છે ?

💁🏻‍♂ચંદ્રવદન ચી. મહેતા

✍🏻ક્યાં ગુજરાતી કવિ અમેરિકામાં રહીને સ્વતંત્રતાની ચેતના જગાડતા હતા ?

💁🏻‍♂કૃષ્ણલાલ શ્રીધરાણી

✍🏻પરાવાસ્તવવાદના પ્રણેતા કવિ તરીકે કોણ ઓળખાય છે ?

💁🏻‍♂સિતાંશુ યશચંદ્ર

✍🏻📖🅿♈®📖✍🏻

💐āŠ­ાāŠ°āŠĪ āŠĻા āŠ°ાāŠ·્āŠŸ્āŠ°āŠŠāŠĪિ💐

😘: 💐ભારત ના રાષ્ટ્રપતિ💐

💐રાષ્ટ્રપતિ પદનુ અસ્તિત્વ દેશના બંધારણની કલમ ૫૨(બાવન) ને આભારીદેશના પ્રથમ નાગરીક, બંધારણીય વડા છે.

💐દેશના શસ્ર દળના વડા છે.

💐દેશ આખાના બનેલા સમગ્ર ભારતીય મતદાર મંડળે આપેલી બહુમતીના આધારે ચુંટાય છે.

💐સમગ્ર દેશનુ પ્રતિનિધિત્વ કરતા હોવાથી કોઇ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોતા નથી.

💐દેશના બંન્ને ગ્રુહોના સાંસદો, દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને યુનિયન ટેરીટરી ઓફ પોંડિચેરી સહિત વિવિધ રાજ્યોની વિધાનસભાના સભ્યો દ્વ્રારા મતદાન.

વિધાન પરિષદના સભ્યો અને રાષ્ટ્રપતિ એ નિયુક્ત કરેલા રાજ્ય સભાના સભ્યો મતદાન કરી શકતા નથી.

😘: 👇👇👇👇👇👇👇👇👇
⏳રાષ્ટ્રપતિની ચુંટણી પરોક્ષપણે યોજાય છે.

⏳સંસદ કે વિધાન સભાની બેઠકો ખાલી હોવા છતાં ચુંટણી યોજાય છે.

⏳રાષ્ટ્રપતિ બંધારણની કલમ નં ૧૭૨(૧), ૧૭૪(૬), ૩૫૬(૧) હેઠળ એકથી વધુ વિધાનસભાને વિખેરી મતદાન મંડળોની સરંચના બદલી શકે.

⏳સસ્પેન્ડ વિધાનસભાના સભ્યો ચુંટણીમં ભાગ લઇ શકે.

⏳કલમ ૫૬(૧)(સી) હેઠળ નવા રાષ્ટ્રપતિ કાર્યભાળ સંભાળે ત્યાં સુધી જુના રાષ્ટ્રપતિ ચાલુ રહે છે.

⏳રાષ્ટ્રપતિની મુદત લંબાવી શકાતી નથી કે ચુંટણી મોકુફ રાખી શકાતી નથી.

⏳મુદત પુરી થવાના બે માસ અગાઉ નવા રાષ્ટ્રપતિ માટે જાહેરનામુ બહાર પાડવુ પડે છે.

⏳કલમ ૬૨(૧) માં નક્કી કરેલી સમયમર્યાદામાં ચુંટણી પુરી કરવી પડે છે.