✍🏻અનંતરાય રાવલનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?
💁🏻♂વિવેચન
✍🏻'માનવીનો માળો’ નવલકથાના લેખક કોણ છે ?
💁🏻♂પુસ્કરચંદરવાકર
✍🏻'બૃહત પિંગળ’ કોની કૃતિ છે ?
💁🏻♂રામનારાયણ વી. પાઠક
✍🏻‘સીધા ચઢાણ’ કોની આત્મકથા છે ?
💁🏻♂ક.મા.મુનશી
✍🏻જ્યોતીન્દ્ર દવેનું ઉપનામ શું હતું ?
💁🏻♂અવળવાણીયા
✍🏻‘અમારી એવી છે ગુજરાત દેશ અને દુનિયામાં જેની નોખી છે બહુ ભાત’ નાં કવિ કોણ છે ?
💁🏻♂રામુ ડરણકર
✍🏻‘હિંદુ ધર્મની બાળપોથી’ નાં લેખક કોણ છે ?
💁🏻♂આનંદશંકર ધ્રુવ
✍🏻ગુજરાતી ભાષામાં ઈલાકાવ્યોના રચયિતા કોણ છે ?
💁🏻♂ચંદ્રવદન ચી. મહેતા
✍🏻ક્યાં ગુજરાતી કવિ અમેરિકામાં રહીને સ્વતંત્રતાની ચેતના જગાડતા હતા ?
💁🏻♂કૃષ્ણલાલ શ્રીધરાણી
✍🏻પરાવાસ્તવવાદના પ્રણેતા કવિ તરીકે કોણ ઓળખાય છે ?
💁🏻♂સિતાંશુ યશચંદ્ર
✍🏻📖🅿♈®📖✍🏻