⭕TB મુક્ત ભારત અભિયાન
🍒 TB એટલે ટ્યુબરક્યુલોસીસ
🍒 TB મુક્ત ભારત અભિયાનની શરૂઆત નારેન્દ્રમોદી દ્વારા નવી દિલ્હીથી કરવામાં આવી
🍒 2025 સુધીમાં ભારતમાંથી ક્ષય 【TB ટ્યુબરક્યુલોસીસ】ને દેશવટો આપવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
🍒 TB ની નાબુદી માટે નેશનલ સ્ટ્રેટેજીકલ પ્લાન 【NSP】પ્રવૃત્તિને મિશન મોડમાં લઈ જવશે.
🍒 TB એ શરીરના ફેફસાં અંગને લગતી બીમારી છે.
🍒 2030 સુધીમાં TB નો અંત લાવવા WHOનું મોસ્કો ઘોષણાપત્ર જાહેર કરેલ છે.
🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒