Sunday 11 November 2018

⭕TB મુક્ત ભારત અભિયાન

⭕TB મુક્ત ભારત અભિયાન

🍒 TB એટલે ટ્યુબરક્યુલોસીસ

🍒 TB મુક્ત ભારત અભિયાનની શરૂઆત નારેન્દ્રમોદી દ્વારા નવી દિલ્હીથી કરવામાં આવી

🍒 2025 સુધીમાં ભારતમાંથી ક્ષય 【TB ટ્યુબરક્યુલોસીસ】ને દેશવટો આપવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

🍒 TB ની નાબુદી માટે નેશનલ સ્ટ્રેટેજીકલ પ્લાન 【NSP】પ્રવૃત્તિને મિશન મોડમાં લઈ જવશે.

🍒 TB એ શરીરના ફેફસાં અંગને લગતી બીમારી છે.

🍒 2030 સુધીમાં TB નો અંત લાવવા WHOનું મોસ્કો ઘોષણાપત્ર જાહેર કરેલ છે.

🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒

No comments:

Post a Comment