Tuesday 4 April 2017

🎈🎈 ડાંગ દરબાર 🎈🎈

૧૧ માચઁ ૨૦૧૭

    ડાંગ દરબાર :-

👉 ડાંગ દરબાર અે ભીલ,વલીઁ,ગામીત વગેરે આદિવાસી લોકોનો ભાતીગળ મેળો છે.
👉 રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ  આદિવાસી લોક નૃત્ય તથા આદિવાસી સંસ્કૃતિની  ઝાંખી માટે આ મેળો દેશ-વિદેશ માં પ્રસિધ્ધ છે.
👉 આ મેળો દર વષેઁ હોળીના તહેવાર દરમિયાન માચઁ (માચઁ-અેપ્રિલ) મહિનામાં યોજાય છે.
👉 ગુજરાતના રાજયપાલ શ્રી. અો.પી.કોહલીના હસ્તે ડાંગ જિલ્લાના આહવા ખાતે ૯ માચઁ ૨૦૧૭ ના રોજ આ લોકમેળાનુ ઉદઘાટન કરવામાં આવ્યું હતું

🌴Important G.K 🌴

🌴Important G.K 🌴

🍀૧.  લોકમાન્ય તિલક રાષ્ટ્રીય એવોર્ડ કયા ક્ષેત્ર માં આપવામાં આવે છે?
-          ➖         પત્રકારત્વ

🍀૨.  " ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ" મુજબ વિશ્વની સૌથી નાના કદની મહિલા કોણ છે?

-              ➖     જ્યોતિ આમ્ગે

🍀૩.  'સૂવા' કયા દેશની રાજધાની છે?
-              ➖     ફીજી

🎈દેશ અને રાજધાની              

🍀૪.  કયું વૃક્ષ "ગુજરાતનું રાજ્ય વૃક્ષ" છે?

-              ➖     આંબો

🍀૫.  'સ્વાશ્રયી મહિલા સેવા સંઘ' ની સ્થાપના કોણે કરી હતી?

-            ➖       ઈલાબહેન ભટ્ટ 

🍀૬.  જુનાગઢમાં આવેલ સુદર્શન સરોવરનું નિર્માણ કયા પ્રાચીન રાજવીએ કરાવ્યું હતું?

-               ➖    ચંદ્રગુપ્ત મૌર્ય

🎈કચ્છ ના જોવાલાયક સ્થળો         

🍀૭.  'રોહતાંગ પાસ' પ્રવાસીઓ માટેનું એક આદર્શ સ્થળ કયા રાજ્યમાં આવેલું છે?

-             ➖      હિમાચલ પ્રદેશ

🍀૮.  કયા જૈન તીર્થકરને શ્રીકૃષ્ણના સંબંધી હોવાનું પ્રાચીન ગ્રંથોમાંથી જાણવા મળે છે?

-           ➖        નેમિનાથ

🍀૯.  પાર્શ્વનાથ જૈન ધર્મના કેટલામાં તીર્થકર છે?

-        ➖          ૨૩ મા

🎈સાહિત્ય અને લેખકો           

🍀૧૦.  બીટ અને પાલકમાં શેની માત્રા વધારે હોય છે?

-         ➖          લોહતત્વ

🍀૧૧.  "ઉત્તર રામચરિત" ના લેખક કોણ છે?
-          ➖         ભવભૂતિ

🍀૧૨.  "ગીતાંજલિ" ના લેખક કોણ છે?
-            ➖       રવિન્દ્રનાથ ટાગોર

🎈મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકાર       

🍀૧૩.  'માય કન્ટ્રી માય લાઈફ' પુસ્તકના લેખક કોણ?

-          ➖        લાલકૃષ્ણ અડવાણી

🍀૧૪.  'મિયા ફૂસકી' અને તભા ભટ્ટ'  કયા લેખકના પાત્રો હતા?

-            ➖       જીવરામ જોશી

🍀૧૫.  બેટન કપ કઈ રમત સાથે સંકળાયેલ છે?

-          ➖         હોકી

⚓R.K.....

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

👉🏻 *નર્મદા ડેમની આજે 57મી બર્થ ડે:

*🕊નોલેઝ ગ્રુપ 🕊*

👉🏻 *નર્મદા ડેમની આજે 57મી બર્થ ડે: જમશેદજી વાચ્છાને આવ્યો હતો આ યોજનાનો વિચાર*

રાજપીપળા: ગુજરાતની જીવાદોરી ગણાતી સરદાર સરોવર નર્મદા યોજનાનું ભૂમિપૂજન તાત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના હસ્તે 5 એપ્રિલ 1961 ના રોજ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 47,000 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ચુકયો હોવા છતાં યોજના પૂર્ણ થઇ શકી નથી. 

ડેમના જળવિદ્યુત મથકોને કારણે ગુજરાતની વીજ માંગને પહોંચી શકાય

ભારે વિવાદોનો સામનો કરી ચુકેલી નર્મદા યોજના દુનિયાની એક માત્ર એવી યોજના છે કે, જે 56-57 વર્ષે હવે પૂર્ણતાને આરે છે. વર્ષ 1947થી નર્મદા યોજનાના સર્વે બાદ આજે વર્ષ 2017માં આ યોજનામાં હાલ આખરી કામકાજ ચાલી રહ્યુ છે. અને આગામી એક વર્ષમાં કામકાજ સંપુર્ણ થશે. કેનાલ નેટવર્કના કામો પણ પુરા થતાં જ સંપુર્ણ પણે તેનો લાભ મળતો થશે. ડેમના જળવિદ્યુત મથકોને કારણે ગુજરાતની વીજમાંગને પહોંચી શકાય તેમ છે.

*👉🏻મુંબઈના જમશેદજી વાચ્છા નામના ઇજનેરને યોજનાનો વિચાર આવ્યો હતો*

નર્મદા યોજનાનો વિચાર મૂળતો મુંબઈના જમશેદજી એમ.વાચ્છા નામના પારસી ઇજનેરને ફેબ્રુઆરી 1947માં આવ્યો હતો. ત્યારે તે સમયના વડાપ્રધાન સ્વ.પંડિત જવાહરલાલ નહેરુને મળી સરકારમાં આ પ્રોજેક્ટ રજુ કર્યો જે 14 વર્ષ બાદ એટલે કે પાંચમી એપ્રિલ 1961માં અમલમાં આવ્યો અને ખાતમુર્હત જવાહરલાલ નહેરુના વરદ હસ્તે થયું સેકડો ઇજનેર અને હજારો કારીગરોના પુરૂષાર્થથી ડેમ 31 ડીસેમ્બર 2006 સુધીમાં 121.92 મીટરે પહોચ્યો છે.

નર્મદા ડેમ યોજનાથી મળતા લાભ

- રાજયના 15 જીલ્લા 18.45 લાખ હેકટર જમીનને સિંચાઇનું પાણી મળશે.
- ડેમ સંપૂર્ણ ભરાઇ જતાં ગુજરાતની 6 વર્ષની પાણીની જરૂરિયાત સંતોષી શકાશે
- અત્યાર સુધીમાં 4,500  મીલીયન યુનીટ વિજળીનુ ઉત્પાદન થઇ રહ્યું છે
- યોજના પૂર્ણ થતાં 6,000  મેગાવોટ વિજળીનુ ઉત્પાદન કરી શકાશે
- ઓવરફ્લોથી થતા 427 કરોડ ઘનમીટર પાણીનો બગાડ અટકાવી શકાશે.
- ઉંચાઇ વધતા હાલની ક્ષમતા કરતા 4.73 મીલીયન એકર ફીટ પાણીનો સંગ્રહ થશે
*નોલેઝ ગ્રુપ*👍🏻

🔺 કોણ કયાંના ગાંધી??

🔺 કોણ કયાંના ગાંધી તરીકે ઓળખાય છે?🔺

🔹બિહારના ગાંધી👉ડો.રાજેન્દ્રપ્રસાદ

🔹ફ્રાંસના ગાંધી 👉પિયરે પેરોડી

🔹આફ્રિકાના ગાંધી👉નેલ્સન મંડેલા

🔹સરહદના ગાંધી👉અબ્દુલ ગફારખાન

🎀ધનસુખલાલ પારેખ🎀

🍃 ૫ એપ્રિલ 🍂
🎀ધનસુખલાલ પારેખ🎀
                       
👁‍🗨🔜ગુજરાતી કવિ તથા બાળ સાહિત્યકાર ધનસુખલાલ પારેખનો જન્મ તા. ૫/૪/૧૯૩૪ના રોજ વલસાડમાં થયો હતો. પિતાનું નામ મગનલાલ હતું.

👁‍🗨🔜તેમને સોનીનો ધંધો હતો.

👁‍🗨🔜 તેમણે આઠ સુધીનો અભ્યાસ કરેલો. તેમનો   ‘ મારે પણ એક દીકરી હોય’ પ્રથમ  કાવ્યસંગ્રહ છે.

👁‍🗨🔜ત્યારપછી ‘ઝાકળભીનો ઉજાસ’ અને ‘ અયોધ્યાથી અરણ્ય’ જેવા હાઈકુસંગ્રહ આપ્યા છે.

👁‍🗨🔜‘ હાસ્યઝલક’ એ તેમનો નિબંધસંગ્રહ છે. તેમનું વિશેષ પ્રદાન સાહિત્યમાં બાળ કાવ્યમાં ક્ષેત્રે છે.

👁‍🗨🔜બાળકના મનને જાણનાર આ કવિએ બાળકોનું મનોરંજન અને મનોઘડતરનું કાર્ય બાળકાવ્યો દ્વારા ઉમદા રીત્તે કર્યું છે.

👁‍🗨🔜તેમના ‘ પાંદડે પોઢ્યા પતંગીયા’ને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે.

👁‍🗨🔜આ ઉપરાંત ‘ તારી મારી દોસ્તી’, કેવી મજા ભૈ કેવી મજા’, ‘ડમ ડમ ડીગા ડીગા’ , ‘ નાચો કૂદો ગાઓ’, ‘ ગીત ગાતું ઝરણું’ ,’ સુરસુરિયા’, ‘ દૂધ પૌઆ’,, હીંચકે ઝૂલે ચકીબાઈ’, અને ચોકલેટનો ફાળ’ તેમના બાળ કાવ્યસંગ્રહો છે.

👁‍🗨🔜તેમનું બાળભોગ્ય ભાષા તેમ જ લયઢાળો પરનું પ્રભુત્વ પ્રશંસનીય છે. 

⏰સમીર પટેલ ⏰
🐾જ્ઞાન કી દુનિયા 🐾

*👮‍♀ગીથા જોહરી👮‍♀*

*💥Breaking News💥*4-4-17

*💥ગુજરાત ના ઇન્ચાર્જ DGP તરીકે ગીથા જોહરી ની નિમણૃક*

*👮‍♀ગીથા જોહરી👮‍♀*
      (Geetha Johri)
*👉ગુજરાત રાજ્યના 35મા અને પ્રથમ મહિલા પોલીસવડા બન્યા*
👉ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા ઇન્ચાર્જ DGP તરીકે વધારાનો હવાલો સોંપાયો
👉1982 કેડર ના *ગુજરાત ના પ્રથમ મહિલા IPS અધિકારી છે*
👉મુળ તમિલનાડુ ના વતની
👉અભ્યાશ-કમેસ્ટ્રી મા Msc
👉નવેમ્બર મા થશે રીટાયર્ડ
👉પી.પી.પાંડેય ના રાજીનામા પછી ગુજરાત પોલીસ તંત્રની કમાન ગીથા જોહરીને સોંપાઈ
👉હાલમા ગુજરાત પોલીસ હાઉસીંગ બોર્ડના MD તરીકે છે
👉1998 મા DIG તરીકે વરણી
👉તેમના પતિ અનિલ જોહરી હાલ ફોરેસ્ટ વિભાગ મા ફરજ બજાવે છે

*💥🎙શાસ્ત્રીય ગાયિકા કિશોરી અમોનકર નુ 84 વર્ષે   નિધન*
👉જન્મ-10 એપ્રિલ 1932
👉નિધન-3 એપ્રિલ 2017
👉1981 મા પદ્મ ભુષણ એવોર્ડ
👉2002મા પદ્મ વિભુષણ એવોર્ડ
👉ખયાલ, ઠુમરી, ભજનો અને ફિલ્મો મા પણ ગીતો ગાયા છે
*👉ગાન સરસ્વતી* તરીકે તેઓ પ્રખ્યાત હતા
*👉ગીત ગાયા પથ્થરો ને* ફિલ્મના ટાઇટલ સોન્ગથી હિન્દી ફિલ્મોમા જાણિતા બન્યા હતા

*પુરા નામ*
*👇DGP👇*
*👉Director General of Police*

*👇MD👇*
*👉Managing Director*

*👇DIG👇*
*👉Deputy Inspector general*

*👇IPS👇*
*👉Indian Police Service*

*We Improve Your Knowledge*
   *📚Rajshree Academy📚*