🀄 *નરસિંહ મહેતા*
⭕⭕⭕⭕⭕⭕⭕
⚜ *જન્મ*➖ઈ.સ.1414 *(15 મી સદીમાં)*
⚜ *જન્મસ્થળ*➖તળાજા *(ભાવનગર)*
⚜ *માતાપિતા*➖મતા-દયાકુંવર /પિતા -ક્રૂષ્ણદાસ
⚜ *લગ્ન*➖માણેકબાઈ સાથે (16 વર્ષની વયે)
⚜ *કર્મભૂમિ*➖જુનાગઢ
⚜ *સંતાન*➖પુત્ર -શામળદાસ /પુત્રી -કુંવરબાઈ
⚜ *વખણાતુ સાહિત્ય*➖ પ્રભાતિયા,ઝુલણાછંદનો પ્રયોગ, વૈષ્ણવજન પદ
✏ તેમનું "આજની ઘડી રળિયામણી"ભકિતગીતમાં કેદારો રાગ ખુબ પ્રખ્યાત છે.
✏નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાયને વરસાદ વરસાવ્યો હતો.
⚜⚜⚜⚜⚜⚜⚜
✏ગુજરાતી ભાષાની સૌપ્રથમ ફિલ્મ ➖નરસિંહ મહેતા
✏ઈ.સ.1999 થી "નરસિંહ સાહિત્યનિધિ ટ્રસ્ટ" દ્રારા નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે.
🔱🔱🔱🔱🔱🔱🔱
⚜ *ક્રૂતિઓ*
➖શામળશાનો વિવાહ,
➖ભકિત પદો
➖ગોવિંદ ગમન
➖કુંવરબાઈનુ મામેરુ
➖સરિતા ચરિત્ર
➖સુદામા ચરિત્ર
➖હુંડી
➖દાણલીલા
➖રાસસહસ્ત્રપદી
➖ઝારીના પદ
➖ચાતુરીઓ
➖જીવન ઝરમર
➖શ્રાધ્ધ
➖આત્મકથાનક
➖શૂંગારમાળા
➖હિંડોળો
➖વસંત વિલાસ
➖ભક્તિ પદારથ
♨ *મેર ઘનશ્યામ*