Thursday 16 August 2018

🌀 *_કૃષિ ના વિશિષ્ટ પ્રકારો_*🌀

🎀🎈🎀🎈🎀🎀🎈🎀🎈🎀

🌀 *_કૃષિ ના વિશિષ્ટ પ્રકારો_*🌀

◾ *વિટીકલ્ચર*

✅ _દ્રાક્ષનું વ્યાપારીક સ્તર પર ઉત્પાદન_

◾ *પીસીકલ્ચર*

✅ _માછલીનું વ્યાપારીક સ્તર પર ઉત્પાદન_

◾ *સેરીકલ્ચર*

✅ _રેશમના ઉત્પાદન માટે રેશમના કીડાનો કુત્રિમ રીતે વિકાસ કરવો_

◾ *એપીકલ્ચર*

✅ _મધના વ્યાપારીક સ્તર પર ઉત્પાદન માટે મધમાખી નુ પાલન_

◾ *સિલ્વીકલ્ચર*

✅ _વનોનુ સંરક્ષણ અને સંવધઁન કરવુ_

◾ *ફલોરીકલ્ચર*

✅ _વ્યાપારીક સ્તર પર ફુલોની ખેતી_

◾ *હોટિઁકલ્ચર*

✅ _ફુલ ફળો અને શાકભાજીનું વ્યાપારીક સ્તરે ઉત્પાદન_

◾ *મેરીકલ્ચર*

✅ _સમુદ્રી જીવોનું ઉત્પાદન_

◾ *અબઁરીકલ્ચર*

✅ _વૃક્ષો તથા જાડીઓની ખેતી_

◾ *ઓલેરીકલ્ચર*

✅ _જમીન પર ફેલાતી શાકભાજી ની ખેતી_

◾ *એલિવીકલ્ચર*

✅ જૈતુન ખેતી (Olive)

◾ *એવીકલ્ચર*

✅ _પક્ષીઓની વ્યાપારીક સ્તરે પાલન પદ્ધતિ_

◾ *ટીસ્યુકલ્ચર*

✅ _વૃક્ષો ને ઉછેરવા_

▶▶▶▶▶▶▶▶▶

🕹 *હરિયાળી ક્રાંતિ* 👉🏻 _1965-66 દરમીયાન થઇ_

🕹 *હરિયાળી ક્રાંતિ ના જનક* 👉🏻 _ડો . એમ એસ સ્વામિનાથન_

🕹 *આંતરરાષ્ટ્રીય સ્તરે હરિયાળી ક્રાંતિ ના જનક* 👉🏻 _ડો.નોરમાન બારલોગ_


🇮🇳 *_M@Rana_* *9624091055*

🙏🏻👮‍♂🚔🚔🚔🚔🚔🚔👮‍♂🙏🏻

*અટલ બિહારી વાજપેયીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ...*

✡ *અટલ બિહારી વાજપેયીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ...*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
⭕ *જન્મ -* ૨૫ ડિસેમ્બર ૧૯૨૪
⭕ *મરણ -* ૧૬ ઓગસ્ટ ૨૦૧૮

⭕ *ભારતના રાજનેતા હતા. પ્રજાસત્તાક ભારતના ૧૦માં વડાપ્રધાન તરીકે અલગ અલગ કુલ ત્રણ ગાળાઓ (૧૯૯૬માં ૧૩ દિવસ, ૧૯૯૮-૧૯૯૯માં ૧૩ મહિના અને ૧૯૯૯-૨૦૦૪માં ૫ વર્ષ) દરમ્યાન સેવા આપી હતી.*

⭕ *વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહ્યા હતા. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો (ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હી)માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય હતા.*

⭕ *ઇસવિસન ૧૯૬૯-૧૯૭૨ દરમ્યાન વાજપેયી ભારતીય જન સંઘ (હવે, ભારતીય જનતા પાર્ટી) નાં પ્રમુખ હતાં.*

✡ *પ્રારંભિક જીવન અને ભણતર...*

⭕ *અટલ બિહારી વાજપેયીનો જન્મ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો.*

⭕ તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ (હવે, લક્ષ્મીબાઇ કોલેજ)માંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત  ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી હતી.

✡ *ખિતાબો...*

❇ ૧૯૯૨, પદ્મવિભૂષણ
❇ ૧૯૯૩, કાનપુર મહાવિધાલયમાંથી D. Lit.ની પદવી
❇ ૧૯૯૪, લોકમાન્ય તિલક ખિતાબ
❇ ૧૯૯૪, શ્રેષ્ઠ સંસદસભ્ય
❇ ૧૯૯૪, ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ
❇ ૨૦15 ભારત રત્ન

🌺🌺🌺🌺🌺🌺