Friday 19 May 2017

🕉 *āŠĩિāŠķ્āŠĩāŠĻો āŠĪ્āŠ°ીāŠœો āŠļૌāŠĨી āŠŪોāŠŸો ‘āŠđિંāŠĶુ āŠ˜āŠ°્āŠŪ’*🕉

🕉 *વિશ્વનો ત્રીજો સૌથી મોટો ‘હિંદુ ઘર્મ’*🕉

👉🏿હિંદુ ઘર્મ દુનિયાનો સૌથી મોટો ત્રીજા નંબરનો ઘર્મ છે. પહેલા નંબર પર ક્રિશ્ચિયાનિટી (ખ્રિસ્તી) અને બીજા નંબરે ઇસ્લામ ઘર્મ આવે છે.

👉🏿એક અધ્યયન અનુસાર ભારતમાં બહુસંખ્યક હિંદુઓ રહે છે. ભારતને બધા પ્રમુખ ઘર્મનો દેશ માનવામાં આવે છે.

👉🏿 હિંદુ ધર્મના કોઈ સંસ્થાપક નથી. આ ઘર્મની સ્થાપના ક્યારે કરવામાં આવી તે અંગે પણ લોકોને જાણકારી નથી.

👉🏿દુનિયામાં ૧૩.૮ ટકા વસ્તી હિંદુ ઘર્મની છે.

👉🏿 હિંદુઓમાં માંસ ન ખાનાર ની સંખ્યા ફક્ત ૩૦ ટકા આસપાસ જ છે.

👉🏿૧૬૨.૬ હેક્ટર અર્થાંત ૪૦૧ એકર કરતા પણ વધુ જમીનમાં ફેલાયેલ હિંદુ મંદિર ‘અંગકોર વાટ’ કમ્બોડિયામાં આવેલ છે.

👉🏿 હિંદુ ઘર્મમાં લખવામાં આવેલ પુસ્તક ‘ઋગ્વેદ’ ૩૮૦૦ વર્ષ જુનું છે. આ ઉપરાંત આને સૌથી જુનું પુસ્તક માનવામાં આવે છે.

👉🏿 ભારતની તુલનામાં નેપાળમાં હિંદુઓની જનસંખ્યા વધારે છે. નેપાળમાં લગભગ ૮૧.૩ ટકા હિંદુઓ છે જયારે ભારતમાં ૮૦.૫ ટકા હિંદુઓ છે.

👉🏿 ભારતમાં ૨૦ એવા મંદિરો છે જે ૧૦૦૦ વર્ષ કરતા પણ જુના છે.

👉🏿 હિંદુ ઘર્મમાં જીવનનો લક્ષ્ય મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. એવી માન્યતા છે કે મોક્ષ બાદ આત્માને મૃત્યુ અને પુનર્જન્મના ચક્રથી મુક્તિ મળી જાય છે.

👉🏿 હિન્દુઓના મંદિરોમાં મોટાભાગે હળદર અને તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. આ તત્વો વૈજ્ઞાનિક રૂપે શિયાળામાં બેસ્ટ એંટી બાયોટીક્સ સાબિત થઇ ચૂકેલ છે.

👉🏿 દુનિયામાં સૌથી વધારે વહેચાતા પુસ્તકમાંથી ‘કામસૂત્ર’ પુસ્તક એક છે.

👉🏿યોગ, પ્રાણાયામ, જ્યોતિષ, અંકજ્યોતિષ, હસ્તકલા અને વાસ્તુશાસ્ત્ર પ્રસિદ્ધ છે. આ બધું હિંદુઓની લાઈફસ્ટાઈલ નો જ એક ભાગ છે.

👉🏿હિંદુ ઘર્મમાં ૧૦૮ ને પવિત્ર માનવામાં આવે છે. તેથીજ માળાઓ માં ૧૦૮ મણકાઓ હોય છે.

👉🏿 હિંદુઓ માં ઉપવાસ ને વધારે મહત્વ આપવામાં આવે છે.

👉🏿હિંદુ એવો ઘર્મ છે જેમાં ઘન ની પૂજા કરવામાં આવે છે. આમાં ઘનની દેવી લક્ષ્મી અને કુબેર ની પૂજા કરવામાં આવે છે.

👉🏿ભારત સિવાય વિશ્વના ઘણા બધા દેશોમાં હિંદુ મંદિરો આવેલ છે.

👉🏿 હિંદુ, બોદ્ધ અને જૈન ઘર્મની માન્યતાઓ અનુસાર ‘સ્વસ્તિક’ ને શુભ પ્રતિક માનવામાં આવે છે.

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

*āŠļંāŠļાāŠ°āŠĻી āŠļૌāŠĨી āŠēાંāŠŽી āŠĻāŠĶી āŠĻાāŠˆāŠē*

*સંસારની સૌથી લાંબી નદી નાઈલ*

✔સંસારની સૌથી લાંબી નદી નાઈલ નદી છે, જે આફ્રિકા ખંડના સૌથી મોટા સરોવર વિક્ટોરિયામાંથી નીકળી વિસ્તૃત સહારા મરુસ્થલના પૂર્વીય ભાગમાંથી પસાર થઈ ઉત્તર દિશામાં ભૂમધ્યસાગરમાં મળી જાય છે.

✔આ નદી ભૂમધ્ય રેખાની નજીકમાં આવેલાં ભારે વર્ષા વાળાં ક્ષેત્રોમાંથી નિકળી દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ ક્રમશઃ યુગાન્ડા, ઇથિયોપિયા, સૂદાન તેમ જ મિસ્ર વગેરે દેશોમાં થઇને વહેતાં વહેતાં લાંબી ખીણ બનાવે છે. જેની બંન્ને બાજુએ ભૂમિ પતલી પટ્ટી જેવા રુપમાં શસ્યશ્યામલા દેખાય છે.

✔આ પટ્ટી સંસારનું સૌથી વિશાળ મરૂદ્યાન છે. નાઈલ નદીનો ખીણ પ્રદેશ એક સાકડી પટ્ટી જેવા આકારનો છે, જેના મહત્તમ પહોળા ભાગની પહોળાઇ ૧૬ કિલોમીટર કરતાં અધિક નથી, કયાંક-કયાંક તો આ ખીણ પ્રદેશની પહોળાઇ ૨૦૦ મીટર કરતાં પણ ઓછી જોવા મળે છે.

✔ નાઈલ નદીની ઘણી સહાયક નદીઓ આવેલી છે, જેમાં શ્વેત નાઈલ નદી તેમ જ નીલી નાઈલ નદી મુખ્ય છે.

✔પોતાના મુખ પ્રદેશ પાસે આ નદી ૧૬૦ કિલોમીટર લાંબો તથા ૨૪૦ કિલોમીટર પહોળાઇ ધરાવતો વિશાળ ત્રિકોણ પ્રદેશ બનાવે છે. 

✔આ ખીણ પ્રદેશનો સામાન્ય ઢાળ દક્ષિણ દિશા તરફથી ઉત્તર દિશા તરફનો છે. મિસ્રની પ્રાચીન સભ્યતાનો વિકાસ આ નદીના ખીણ પ્રદેશમાં થયો હતો.

✔આ નદી પર મિસ્ર દેશનો પ્રસિદ્ધ અસ્વાન બંધ બનાવવામાં આવેલો છે.

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

ðŸ›Ģ🏞 *āŠ—ુāŠœāŠ°ાāŠĪ āŠ°ાāŠ·્āŠŸ્āŠ°ીāŠŊ āŠ§ોāŠ°ી āŠŪાāŠ°્āŠ—

🛣🏞 *ગુજરાત રાષ્ટ્રીય ધોરી માર્ગ (Gujarat National Highway)*

🚘🚖 ભારતમાં નેશનલ હાઇવે (Gujarat National Highway) ની ઓળખને વધુ સરળ બનાવવા કેન્દ્ર સરકારે અમેરિકન પધ્ધતિ અપનાવી છે.

🚘🚖ઉતર ભારતથી દક્ષીણ ભારત જતા હાઇવે ને ‘બેકી’ નંબરો અને પૂર્વ ભારત થી પશ્વિમ ભારત જતા હાઇવેને ‘એકી’ નંબરો ફાળવવામાં આવ્યા છે.

🚘🚖રાજ્યમાંથી પસાર થતા અગત્યના રાષ્ટ્રીય ધોરી માર્ગ નીચે પ્રમાણે છે
➖▫➖▫➖▫➖▫➖▫
🛣રાજ્યમાંથી પસાર થતા ધોરી માર્ગ (Gujarat National Highway)👇

🛣 ધોરીમાર્ગ નામ ➖જૂનો નંબર➖નવો નંબર 👇

▪ગાંધીધામ-કંડલા ➖8 A➖ 141

▪દાંડી હેરીટેજ રૂટ ➖228➖ 64

▪દાહોદ-ઝાલોદ-બાંસવાડા ➖113 ➖56

▪પોરબંદર-જેતપુર-રાજકોટ-બામણબોર, બામણબોર-મોરબી-સામખીયારી, સામખીયારી-રાઘનપુર, રાઘનપુર-પાલનપુર-આબુ રોડ ➖8 B, 8 A, 15, 14 ➖27

▪બામણબોર-લીંબડી-સરખેજ-અમદાવાદ-નારોલ, ગોધરા-દાહોદ-ઇન્દોર➖ 8 A, 59➖ 47

▪ભાવનગર-સોમનાથ-દ્વારકા➖ 8 E ➖51

▪રાઘનપુર-વાવ-થરાદ ➖15➖ 68

▪શામળાજી-અમદાવાદ-વડોદરા-સુરત-વલસાડ-મનોર➖ 8➖ 48

▪સરખેજ-ગાંધીનગર-ચિલોડા ➖8 C➖ 147

▪સામખીયારી-ગાંધીધામ-માંડવી-નલિયા-નારાયણ સરોવર ➖8 A➖ 41

▪સોમનાથ-જુનાગઢ-જેતપુર➖ 8 D➖ 52

▪હજીરા-સુરત-બારડોલી-વ્યારા-ઉચ્છલ-મહારાષ્ટ્ર બોર્ડર ➖6 ➖53

➖➖➖➖Ⓜ➖➖➖➖➖

🎯🏹 માનસિંહજી ગોહિલ

✔ *āŠœāŠ—āŠĻ્āŠĻાāŠĨ āŠŠૂāŠ°ી āŠŪંāŠĶિāŠ°*

☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿

✔ *જગન્નાથ પૂરી મંદિર*

👉🏿જગન્નાથ પૂરીનું મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહી મંદિરનું ભવ્ય નિર્માણ કોઈને પણ મંત્રમુગ્ધ કરે દે છે.

👉🏿 આ મંદિરની ઊંચાઈ ૨૧૪ ફૂટ છે. આ મંદિરના શીર્ષ પર લાગેલ સુદર્શન ચક્રને જોતા જ એવો અનુભવ થશે કે તે તમારી સામે જ લાગેલું છે.

👉🏿અહી મંદિરની ટોચ પરનો ધ્વજ હમેશા હવાની વિપરીત દિશામાં જ લહેરાતો હોય છે.

👉🏿તમે કોઈ પણ વિમાનો કે પક્ષીને મંદિરની ઉપર ઉડતા ન જોય શકો.

👉🏿 જગન્નાથ પૂરી મંદિરના મુખ્ય ગુંબજનો પ્રકાશ દિવસે પડતો દેખાતો નથી.

👉🏿જગન્નાથ પૂરી મંદિરના રસોઈઘરને દુનિયામાં સૌથી મોટું રસોઈઘર માનવામાં આવે છે. મંદિરમાં રસોઈ માટે ૭ વાસણોને એક બીજા ઉપર મુકવામાં આવે છે અને રસોઈને લાકડા ઉપર જ બનાવવામાં આવે છે.

👉🏿 મંદિરના સિંહદ્વારમાં પહેલા પગે પ્રવેશ કરતા જ તમે બહારનો કોઈપણ અવાજ ને ન સાંભળી શકો. જયારે તમે મંદિરની બહાર પગ રાખો છે ત્યારે જ તમે અવાજ સાંભળી શકો છે.

👉🏿દરરોજ દિવસ આથમતા મંદિરની ઉપર રહેલ ધ્વજને ઉન્ધો કરીને બદલવામાં આવે છે.

👉🏿 મંદિરમાં રસોઈ માટીના બનાવેલા વાસણોમાં બનાવાય છે જગન્નાથ પૂરી મંદિરમાં જગન્નાથ ભગવાનને થાળ જમાડવા માટે મહાપ્રસાદ ના નિર્માણ હેતુ ૫૦૦ પ્રકારની રસોઈ અને ૩૦૦ લોકો એકસાથે કામ કરે છે.

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

.(āŠĩિāŠķ્āŠĩ āŠŪ્āŠŊુāŠિāŠŊāŠŪ āŠĶિāŠĩāŠļ)*

*૧૮/૦૫/૨૦૧૭..............(વિશ્વ મ્યુઝિયમ દિવસ)*
• ફોર્બ્સ મેગેઝિન દ્રારા બહાર પાડેલી ૨૫ નામોની ગ્લોબલ ગેમ ચેન્જરની યાદીમાં ભારતના મુકેશ અંબાણી પ્રથમ નંબરે...
★માર્ચ મહિનામાં થયેલ સર્વે મુજબ વિશ્વના અબજોપતિમાં ૩૩ માં ક્રમે તેમજ ભારતિય અબજોપતિમાં પ્રથમ (ટોપર) ક્રમે હતા.