Friday 19 May 2017

๐Ÿ•‰ *เชตિเชถ્เชตเชจો เชค્เชฐીเชœો เชธૌเชฅી เชฎોเชŸો ‘เชนિંเชฆુ เช˜เชฐ્เชฎ’*๐Ÿ•‰

🕉 *વિશ્વનો ત્રીજો સૌથી મોટો ‘હિંદુ ઘર્મ’*🕉

👉🏿હિંદુ ઘર્મ દુનિયાનો સૌથી મોટો ત્રીજા નંબરનો ઘર્મ છે. પહેલા નંબર પર ક્રિશ્ચિયાનિટી (ખ્રિસ્તી) અને બીજા નંબરે ઇસ્લામ ઘર્મ આવે છે.

👉🏿એક અધ્યયન અનુસાર ભારતમાં બહુસંખ્યક હિંદુઓ રહે છે. ભારતને બધા પ્રમુખ ઘર્મનો દેશ માનવામાં આવે છે.

👉🏿 હિંદુ ધર્મના કોઈ સંસ્થાપક નથી. આ ઘર્મની સ્થાપના ક્યારે કરવામાં આવી તે અંગે પણ લોકોને જાણકારી નથી.

👉🏿દુનિયામાં ૧૩.૮ ટકા વસ્તી હિંદુ ઘર્મની છે.

👉🏿 હિંદુઓમાં માંસ ન ખાનાર ની સંખ્યા ફક્ત ૩૦ ટકા આસપાસ જ છે.

👉🏿૧૬૨.૬ હેક્ટર અર્થાંત ૪૦૧ એકર કરતા પણ વધુ જમીનમાં ફેલાયેલ હિંદુ મંદિર ‘અંગકોર વાટ’ કમ્બોડિયામાં આવેલ છે.

👉🏿 હિંદુ ઘર્મમાં લખવામાં આવેલ પુસ્તક ‘ઋગ્વેદ’ ૩૮૦૦ વર્ષ જુનું છે. આ ઉપરાંત આને સૌથી જુનું પુસ્તક માનવામાં આવે છે.

👉🏿 ભારતની તુલનામાં નેપાળમાં હિંદુઓની જનસંખ્યા વધારે છે. નેપાળમાં લગભગ ૮૧.૩ ટકા હિંદુઓ છે જયારે ભારતમાં ૮૦.૫ ટકા હિંદુઓ છે.

👉🏿 ભારતમાં ૨૦ એવા મંદિરો છે જે ૧૦૦૦ વર્ષ કરતા પણ જુના છે.

👉🏿 હિંદુ ઘર્મમાં જીવનનો લક્ષ્ય મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. એવી માન્યતા છે કે મોક્ષ બાદ આત્માને મૃત્યુ અને પુનર્જન્મના ચક્રથી મુક્તિ મળી જાય છે.

👉🏿 હિન્દુઓના મંદિરોમાં મોટાભાગે હળદર અને તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. આ તત્વો વૈજ્ઞાનિક રૂપે શિયાળામાં બેસ્ટ એંટી બાયોટીક્સ સાબિત થઇ ચૂકેલ છે.

👉🏿 દુનિયામાં સૌથી વધારે વહેચાતા પુસ્તકમાંથી ‘કામસૂત્ર’ પુસ્તક એક છે.

👉🏿યોગ, પ્રાણાયામ, જ્યોતિષ, અંકજ્યોતિષ, હસ્તકલા અને વાસ્તુશાસ્ત્ર પ્રસિદ્ધ છે. આ બધું હિંદુઓની લાઈફસ્ટાઈલ નો જ એક ભાગ છે.

👉🏿હિંદુ ઘર્મમાં ૧૦૮ ને પવિત્ર માનવામાં આવે છે. તેથીજ માળાઓ માં ૧૦૮ મણકાઓ હોય છે.

👉🏿 હિંદુઓ માં ઉપવાસ ને વધારે મહત્વ આપવામાં આવે છે.

👉🏿હિંદુ એવો ઘર્મ છે જેમાં ઘન ની પૂજા કરવામાં આવે છે. આમાં ઘનની દેવી લક્ષ્મી અને કુબેર ની પૂજા કરવામાં આવે છે.

👉🏿ભારત સિવાય વિશ્વના ઘણા બધા દેશોમાં હિંદુ મંદિરો આવેલ છે.

👉🏿 હિંદુ, બોદ્ધ અને જૈન ઘર્મની માન્યતાઓ અનુસાર ‘સ્વસ્તિક’ ને શુભ પ્રતિક માનવામાં આવે છે.

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

No comments:

Post a Comment