💐👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💐
🌺પન્નાલાલ ઘોષ 🌺
📮➖સિતાર, સરોદ, શરણાઈ, બાંસુરીવગેરે વાદ્યો આપણા દેશમાં ખૂબ જ પ્રચલિત છે.
📮➖તેમાં બાંસુરી એ વિશ્વનું અતીપુરાનું તંતુવાદ્ય છે. ભારતમાં આ વાદ્ય જુદા જુદા નામથી ઓળખાય છે.
📮➖ગુજરાતમાં ગ્રામીણ લ્લોકો પાવા તરીકે ઓળખાય છે.
📮➖સહેજ મોતી ગોળ અને લંબાઈવાળી બાંસુરી શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
📮➖શ્રીકૃષ્ણ બાંસુરીના નાદથી ગોપીઓને ઘેલી કરતા હતા.
📮➖આવા સુંદર વાદ્યને ભારતમાં બે મહાન સંગીતકારોએ પોતાના કલા કૌશલ્ય થી જાણીતા પંડિત હરિપ્રસાદ ચૌરસિયા અને બીજા પન્નાલાલ ઘોષ જેમની આજે પુણ્યતિથી છે.
📮➖ભારતના મહાન બાસુરી વાદક પન્નાલાલ ઘોષની આજે પુણ્યતિથિ છે.
📮➖તેમનો જન્મ પૂર્વ બંગાળના બારીસાલ જિલ્લામાં થયો હતો.
📮➖બચપણથી સંગીત પ્રત્યે પ્રેમ હતો.
📮➖સ્વભાવે નિખાલસ અને નિરભિમાની હતા.
📮➖તેમના પત્ની પારૂલ ઘોષ એક સારા ગાયિકા છે.
📮➖ અને અનેક ચિત્રોમાં તેમણે કંઠ આપેલો છે.
📮➖તેમના નાના ભાઈ શ્રીએ નીખીલ ઘોષ એક અચ્છા તબલાવાદક તરીકે ભારતમાં પ્રખ્યાત છે.
📮➖ઈ.સ. ૧૯૪૭માં ભારતના મહાન વાદક શ્રીએ અલ્લાઉદ્દીનખાં મૈહરવાલાને પોતાના ગુરૂપડે સ્થાપ્યા હતા.
📮➖બોમ્બે ટોકીઝમાં ‘ બસંત’ અને ‘ આરાધના’નું સંગીત નિદર્શન પણ તેમણે સંભાળેલું. પંચવટી , દીપાવલી અને ચંદ્રમૌલી એ તેમણે મૌલીકપણે રચેલા સંગીતના શાસ્ત્રીય રાગો છે.
📮➖ બાસુરી સંગીત પરની એમની પ્રભુતા અનન્ય હતી. બંસ્રીવાદન કરતાં કરતાં સ્વર સમાધિમાં લીન થયેલા ઘોષબાબુનું વ્યક્તિત્વ પ્રતિભાયુક્ત હતું.
📮➖પન્નાલાલ ઘોષનું ૨૦મી એપ્રિલ ૧૯૬૦ના રોજ અવસાન થયું હતું.
🍃સમીર પટેલ 🍃
📨જ્ઞાન કી દુનિયા 📨
No comments:
Post a Comment