Thursday 20 April 2017

ЁЯАД *ркирк░рк╕િંрк╣ ркорк╣ેркдા*

🀄 *નરસિંહ મહેતા*

⭕⭕⭕⭕⭕⭕⭕

⚜ *જન્મ*➖ઈ.સ.1414 *(15 મી સદીમાં)*

⚜ *જન્મસ્થળ*➖તળાજા *(ભાવનગર)*

⚜ *માતાપિતા*➖મતા-દયાકુંવર /પિતા -ક્રૂષ્ણદાસ

⚜ *લગ્ન*➖માણેકબાઈ સાથે  (16 વર્ષની વયે)

⚜ *કર્મભૂમિ*➖જુનાગઢ

⚜ *સંતાન*➖પુત્ર -શામળદાસ /પુત્રી -કુંવરબાઈ

⚜ *વખણાતુ સાહિત્ય*➖ પ્રભાતિયા,ઝુલણાછંદનો પ્રયોગ, વૈષ્ણવજન પદ

✏ તેમનું "આજની ઘડી રળિયામણી"ભકિતગીતમાં કેદારો રાગ ખુબ પ્રખ્યાત છે.

✏નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાયને વરસાદ  વરસાવ્યો હતો.

⚜⚜⚜⚜⚜⚜⚜

✏ગુજરાતી ભાષાની સૌપ્રથમ ફિલ્મ ➖નરસિંહ મહેતા
✏ઈ.સ.1999 થી "નરસિંહ સાહિત્યનિધિ ટ્રસ્ટ"  દ્રારા નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે.
🔱🔱🔱🔱🔱🔱🔱

⚜ *ક્રૂતિઓ*
➖શામળશાનો વિવાહ,
➖ભકિત પદો
➖ગોવિંદ ગમન
➖કુંવરબાઈનુ મામેરુ
➖સરિતા ચરિત્ર
➖સુદામા ચરિત્ર
➖હુંડી
➖દાણલીલા
➖રાસસહસ્ત્રપદી
➖ઝારીના પદ
➖ચાતુરીઓ
➖જીવન ઝરમર
➖શ્રાધ્ધ
➖આત્મકથાનક
➖શૂંગારમાળા
➖હિંડોળો
➖વસંત વિલાસ
➖ભક્તિ પદારથ

   ♨ *મેર ઘનશ્યામ*

No comments:

Post a Comment