*UPADATE*
💥• વર્ષ 2016 માં હિંદી ભાષાના લેખક “નાસિરા શર્મા”ને સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
💥• નાસિરા શર્માને પોતાની હિંદી ઉપન્યાસ “પારિજાત” માટે પુરસ્કાર મળ્યો છે.
💥• લેફ્ટનન્ટ જનરલ બિપિન રાવતે 31 ડિસેમ્બર 2016 ના રોજ કાર્યભાર સંભાળ્યો છે.
💥• ભારતના અરુણાચલ પ્રદેશના “દોંગ” નામના ગામમાં દેશમાં પ્રથમવાર સૂર્યોદય થાય છે.
💥• ભારતના પુણે શહેરને સ્માર્ટ સીટી બનાવવા માટે “લાર્સન & ટુબ્રો કંપની” ને ભાગીદાર બનાવવામાં આવી છે.
💥• UPSC ના નવા ચેરમેન “ડેવિડ આર સીયેમ્લીહ” બન્યા છે.
💥ચીફ જસ્ટિસ તિરથસિંહ ઠાકુર -તા-3-1-2017 ના રોજ રિટાયર થયા.
નવા ચીફજસ્ટિસ 44 માં નંબર ના
જે .અેસ. ખેહર
તારીખ --04-01-2017 રોજ શપથ ગ્રહણ કર્યા.
પ્રણવ મુખર્જી એ શપથ ગ્રહણ કરાવ્યા
પ્રથમ શીખ ચીફ જસ્ટિસ બન્યા.
No comments:
Post a Comment