💐👆🏿💐👆🏿💐👆🏿💐👆🏿💐👆🏿
👁🗨➖આધ્યાત્મિક અને દેશપ્રેમનો સંદેશો ફેલાવનાર મહાન સંત પરમહંસ યોગાનંદનો જન્મ તા.૫/૧/૧૮૯૩ના રોજ થયો હતો.
👁🗨➖તેઓ બચપણથી જ આધ્યાત્મિક અને દેશપ્રેમના રંગે રંગાયા હતા.
👁🗨➖ ઈશ્વર માટે અસીમ પ્રેમ તથા માનવતાની સેવાથી અસંખ્ય લોકોના ભૌતિક સંતાપ દૂર કર્યા હતા.
👁🗨➖યુવાનોમાં રહેલી શક્તિનો સદઉપયોગ કરવો જોઈએ તેમ તેઓ માનતા હતા.
👁🗨➖ઈ.સ. ૧૯૨૦માં યોગાનંદજીએ પશ્ચિમના દશોમાં પોતાના ઉદેશોનો પ્રચાર કર્યો .
👁🗨➖તેમણે ભારતની પ્રાચીન આધ્યાત્મિક વિદ્યા અને યોગ ઉપર બોસ્ટનમાં વ્યાખ્યાન આપ્યું.
👁🗨➖તેમણે પૂર્વ અને પશ્ચિમને આધ્યાત્મિક રીતે એક સૂત્ર બાંધવાનો અને બધા જ ધર્મો મૂળ એક જ છે તેવો વિચારનો પ્રચાર કર્યો.
👁🗨➖તેમણે ઈ.સ. ૧૯૧૭માં રાંચી ખાતે યોગદા સંત્સંગ સોસાયટીની સ્થાપના કરી. આ ઉપરાંત ઈ.સ.૧૯૨૫ અમેરિકાના લોસ એન્જાલમાં એક આંતરરાષ્ટ્રીય મંચની સ્થાપના કરી.
👁🗨➖તેમણે ‘ યોગીની આત્મકથા’ પુસ્તક પ્રકાશિત કર્યું.
👁🗨➖જે વિશ્વભરમાં ઉત્તમ આધ્યાત્મિક ગ્રંથ તરીકે તેની ગણના થાય છે.
👁🗨➖આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની આધ્યાત્મિકનો સંદ્દેશોનો ફેલાવો અને માનવતા તેદ જ દેશપ્રેમના કાર્યો માટેની તેમની કામગીરી ખૂબ જ પ્રંશસનીય છે.
👁🗨➖સાતમી માર્ચ ૧૯૫૩માં લોસ એન્જલમાંભાષણઆપ્યા બાદ થોડી જ વારમાં તેમનું અવસાન થયું.
🙏🏻💐સમીર પટેલ 💐🙏🏻
No comments:
Post a Comment