*ઋગ્વેદ*
🌹 અતિ પ્રાચીન ગ્રંથ છે. સંસ્કૃતની સાહિત્યીક ભાષામાં લખાયેલ છે
🌹 10 મંડળ,1028 સુકતો,10580 ઋચાઓમાં વિભાજીત છે
🌹જગતની ઉત્તપ્તિ અંગેના નાસદીય સુક્તનો ઉલ્લેખ ૠગ્વેદ માં છે
🌹 સૂર્યની ઉપાસના માટેનો ગાયત્રીમંત્ર કે જેની રચના વિશ્વામિત્ર ઋષિએ કરેલી છે. તેનો ઉલ્લેખ ત્રીજા મંડળમાં છે.
🌹 10 માં મંડળમાં પુરુષ સુક્તમાં વર્ણવ્યવસ્થા (બ્રહ્મમણ,ક્ષત્રિય,વૈશ્ય,શુદ્ર)નો ઉલ્લેખ છે.
🌹 મનુભાઈ પંચોલી (દર્શક) એ ૠગ્વેદને આર્યોની જનજીવનની આરસી કહી છે
〰〰〰〰〰〰〰〰〰〰
📡✍🏻🅿♈®✍🏻📡
No comments:
Post a Comment