📮👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📮
◾વિશ્વ બૌદ્ધિક સંપદા દિન◾
📨➖વિશ્વ બૌદ્ધિક સંપદા દિન, દર વર્ષે એપ્રિલ ૨૬નાં રોજ ઉજવવામાં આવે છે.
📨➖આ પ્રસંગ સને.૨૦૦૧ માં વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન (World Intellectual Property Organization) (WIPO) દ્વ્રારા સ્થાપિત કરવામાં આવ્યો.
📨➖જેનો ઉદ્દેશ "આપણા રોજબરોજનાં જીવનમાં બૌદ્ધિક સંપદાના પ્રદાન વિશે જાગૃતિ લાવવાનો અને સંશોધકો તથા કલાકારો દ્વારા,વિશ્વભરમાં સમાજનાં વિકાસ માટે, કરાયેલા પ્રદાનની ઉજવણી કરવાનો છે".
📨➖આ માટે એપ્રિલ ૨૬નો દિવસ નક્કિ કરાયો કારણકે સને.૧૯૭૦ માં આ દિને "વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન" ની સ્થાપના કરાયેલ.
🌺જ્ઞાન કી દુનિયા 🌺
📮👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿📮
No comments:
Post a Comment