Saturday 1 September 2018

*મૌર્ય વંશ*

🎓 *study - step to real world* 🌏
- *મૌર્ય વંશ*
👉🏻 ચંદ્રગુપ્ત મૌર્ય એ સ્થાપના કરી ઇ.સ.પૂ. ૩૨૨ માં મગધ નરેશ ધનાનંદને હરાવીને
👉🏻 બીજો રાજા બિંદુસાર જે ઇ.સ.પૂ. ૨૯૮ માં આવે છે તેને યુનાની અમિત્રોચેડસ કહેતા
👉🏻 અશોક ઇ.સ.પૂ. ૨૯૦ માં જન્મ થાય છે
- ૨૭૨ માં ગાદી પર આવ્યા
-૨૬૯ માં રાજ્યાભિષેક થયો
- ૨૬૧ માં કલિગનુ યુધ્ધ જીત્યા
👉🏻૨૩૨ માં કણૉટક શ્રવણ દેલગોડા દેહત્યાગ કર્યો

🖋 *Secret*

No comments:

Post a Comment