Wednesday 5 September 2018

🌀 *મહાગુજરાત ના અગત્યના ફેકટ*🌀

🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

🌀 *મહાગુજરાત ના અગત્યના ફેકટ*🌀

〰〰〰〰〰〰〰〰〰〰
💁‍♂🌀👉_*M@Ranaaaaaaaaaaaa_*

💁‍♂મહાગુજરાત આંદોલન ની શરુઆત કયારે થઇ.?

⏩8 ઓગસ્ટ 1951

⏩8 ઓગસ્ટ 1956✅💯

💁‍♂ ધાર કમિશન ની રચના કયારે થઇ.?

⏩1953

⏩1947

⏩1948✅💯

💁‍♂ 1951 માં મહાગુજરાત સિમાસમિતિની રચના કોની અાગેવાની મા કરાઇ.?

⏩હિંમતલાલ શુક્લ

⏩સર પુરુષોત્તમ દાસ✅💯

💁‍♂ ગુજરાતી સાહિત્ય પરિષદ ની કઇ બેઠક માં મહાગુજરાત ની લોકૈષણા વ્યકત કરવામા આવી હતી.?

⏩ 1951

⏩1952✅💯

⏩1955

💁‍♂ પહેલી મહાગુજરાત પરિષદ કોના અધ્યક્ષ સ્થાને મળી હતી.?

⏩ હિંમતલાલ શુક્લ ✅💯

⏩ પુરુષોત્તમ દાસ

💁‍♂ ગુજરાતની સાહિત્ય પરિષદની 1952 ની નવસારી બેઠકમા કયા સાહિત્યકારે મહાગુજરાત માટેની લોકૈષણાનો પ્રસ્તાવ રજુ કયાઁ હતો.?

⏩ કૃષ્ણલાલ જવેરી ✅💯

⏩ જયંતિ દલાલ

⏩ઇંન્દુલાલ યાજ્ઞિક

💁‍♂ મહાગુજરાત વખતે રચાયેલ કૃતિ " *સિસક રહી ગાધી કી ધરતી, બિગડ ગઇ જબ બાત,થી* ની રચના કોણે કરી હતી.?

⏩ હરિહર ખંભોળજા

⏩હ્મમકુમાર ભટૃ

⏩પ્રદિપજીએ✅💯

💁‍♂ મહાગુજરાત જનતા પરિષદ ના મહામંત્રી કોણ હતા.?

⏩ હરિહર ખંભોળજા✅💯

⏩મહેન્દ્ર મેઘાણી

💁‍♂"" *_મહાગુજરાત નો જંગ_* "" પુસ્તક ના લેખક કોણ છે.?

⏩ યસપાલ પરિખ✅💯

⏩ ઇન્દુલાલ યાજ્ઞિક

💁‍♂" *_લે કે રહેગે મહાગુજરાત_* " પુસ્તક ની રચના કોણે કરી હતી.?

⏩ જયંતિ દલાલ

⏩ બ્રહ્મકુમાર ભટૃ✅💯

⏩ ઇન્દુચાચા

💁‍♂ _ગુજરાત કે નેહરુ ઇન્દુચાચા_ સુત્ર  કોણે આપ્યુ હતું .?

⏩ સનત મહેતાએ

⏩ રણજીત શાસ્ત્રીએ✅💯

💁‍♂ મહાગુજરાત આંદોલન દરમિયાન ઇન્દુલાલ યાજ્ઞિક કે કયા સ્થળ થી પદ યાત્રા કાઢી હતી.?

⏩ અમદાવાદ થી વડોદરા

⏩ અમદાવાદ થી પાટણ

⏩ વડોદરા થી પાટણ ✅💯

⏩ પાટણ થી વડોદરા

💁‍♂ મહાગુજરાત આંદોલન દરમિયાન *""મહાગુજરાત સાપ્તાહિક""* ના તંત્રી તરીકે કોણે સેવા આપી હતી.?

⏩  જયંતિ દલાલ

⏩ મહેન્દ્ર મેઘાણી ✅💯

⏩ સતન મહેતા

💁‍♂ મહાગુજરાત આંદોલન :નીરક્ષીર'  પુસ્તક ના લેખક કોણ છે.?

⏩ જયંતિ દલાલ

⏩ ઇશ્વર પેટલીકર✅💯

💁‍♂ શહિદ સ્મારક સત્યાગ્રહ કેટલા દિવસ ચાલ્યો હતો.?

⏩266

⏩226✅💯

⏩224

💁‍♂ શહિદ સ્મારક સત્યાગ્રહ નુ નેતૃત્વ કોણે કયું હતુ.?

⏩ જયંતિ દલાલ ✅💯

⏩ પ્રબોધ રાવળ

⏩હરિહર ખંભોળજા

💁‍♂ શહિદ સ્મારક નુ ઉદ્ ગાટન કોણે કયુઁ હતું .?

⏩ જયપ્રકાશ નારાયણ

⏩ ઇન્દુલાલ યાજ્ઞિક ✅💯

💁‍♂ શહિદ સ્મારક નો ઉકેલ કયા મુખ્યમંત્રી ના સમય મા આવ્યો.?

⏩ જીવરાજ મહેતા

⏩ બળવંતરાય મહેતા

⏩ હિતેન્દ્ર દેસાઇ✅💯

💁‍♂ શહિદ સ્મારક આંદોલન દરમિયાન ઓરિસ્સા ના કયા મહાનુભાવે પોતાના રાજય માંથી સંત્યાગ્રહીઓ મોકલવા માટે મંજુરી માંગી હતી.?

⏩  મોહન મિત્રા✅💯

⏩ચારુમતી મિત્રા

💁‍♂ '"જન આંદોલન : મહાગુજરાત પુસ્તક ના લેખક કોણ છે.?

⏩ જયંતિ દલાલ

⏩ ઇન્દુચાચા

⏩ હરિહર ખંભોળજા✅💯

💁‍♂ 1956 મા રચાયેલા દ્રિભાષી  મુબંઇ રાજ્ય માં મહારાષ્ટ્ર અને ગુજરાત મા મળીને કુલ કેટલા જીલ્લા હતા.?

⏩ 55

⏩49

⏩43✅💯

💁‍♂ ગુજરાત સિમા સમિતિ ની પ્રથમ બેઠક કયા યોજાઇ હતી.?

⏩ અમદાવાદ

⏩ આણંદ

⏩ વલ્લભવિધાનગર✅💯

⏩ ડાંગ

💁‍♂ મહાગુજરાત પરિષદ ના પ્રમુખ કોણ હતા.?

⏩હિંમતલાલ શુક્લ ✅💯

⏩ ઇન્દુલાલ યાજ્ઞિક

💁‍♂ મહાગુજરાત પરિષદ ના ઉપપ્રમુખ કોણ હતા.?

⏩ ઇન્દુલાલ યાજ્ઞિક ✅💯

⏩ભાઇલાલ પટેલ

⏩પ્રબોધ રાવળ

💁‍♂ મહાગુજરાત પરિષદે કયુ સુત્ર આપ્યું હતુ.?

⏩ લાઠી ગોલી કી સરકાર નહી ચલેગી✅💯

⏩ ગુજરાત કે નેહરુ ઇન્દુચાચા

💁‍♂ મહાગુજરાત આંદોલન કારીઓએ મહાગુજરાત નુ જાહેરનામુ કયારે બહાર પાડયું .?

⏩1960

⏩1959

⏩1957✅💯

💁‍♂ દ્રિભાષી મુંબઈ રાજયના વિભાજનના બિલને કયા રાષ્ટ્રપતિ એ  મંજુરી આપી.?

⏩ ડો. રાજેન્દ્ર પ્રસાદ✅💯

⏩ ડો.સવઁપલ્લી રાધાકૃષ્ણન

💁‍♂ ડાંગની ભાષા મરાઠી છે. તેવા મુંબઈ ના મુખ્યપ્રધાન ખેર અને મોરાજી દેસાઇના વિધાન સામે કયા ગુજરાતી સંગીત કારે સિંહ ગજઁના કરી વિરોધ નોધાવ્યો હતો.?

⏩ રણછોડભાઈ ઉદયરામ

⏩ કૃષ્ણસંકર શાસ્ત્રી

⏩ઓમકારનાથ ઠાકુર ✅💯

💁‍♂ લોકસભામાં દ્રિભાષી રાજય રચવાનો ઠરાવ કેટલા મતથી પસાર થયો.?

⏩241✅💯

⏩236

⏩214

〰〰〰〰〰〰〰〰〰〰

🔴🔝🔴👉🏻 _*M@Rana*_
🔺🔜🔴👉🏻 *9624091055*

No comments:

Post a Comment