Monday, 22 May 2017

⚫⚫ *૨૨ મે* ⚫⚫

⚫⚫ *૨૨ મે* ⚫⚫

📮 *મહત્વની ઘટનાઓ* 📮

👉🏿 ૧૮૨૬ ➖ચાર્લસ ડાર્વિન ને લઇને બિગલ જહાજ તેની પ્રથમ સફરે નિકળ્યું.

👉🏿 ૧૮૯૭ ➖થેમ્સ નદી (River Thames)ની નીચે બંધાયેલ 'બ્લેકવૉલ ટનલ',અધિકૃત રીતે ખુલ્લી મુકાઇ.

👉🏿 ૧૯૦૬ ➖ રાઇટ બંધુઓ (Wright brothers)ને,"ફ્લાઇંગ મશીન" તરીકે ઓળખાયેલા તેમના વિમાન માટે,અમેરિકન પેટન્ટ નં:૮૨૧,૩૯૩ ફાળવવામાં આવ્યા.

👉🏿 ૧૯૭૨ ➖'સિલોને' નવું બંધારણ ધારણ કર્યું, તે હવે ગણરાજ્ય બન્યું અને નામ ફેરવી શ્રીલંકા બન્યું, તથા રાષ્ટ્રમંડળનાં દેશોનું (Commonwealth of Nations) સભ્ય બન્યું.

👉🏿 ૧૯૯૦ ➖ માઇક્રોસોફ્ટ  દ્વારા 'વિન્ડોઝ ૩.૦' (Windows 3.0) 'ઓપરેટીંગ સિસ્ટમ' મુકવામાં આવી.

🍫 *જન્મ* 🍫

👉🏿૧૯૪૦ ➖ એરોપલ્લી પ્રસન્ના, ભારતીય ક્રિકેટર

👉🏿 ૧૭૭૨ ➖ રાજા રામમોહનરાય,સમાજ સુધારક (અ. ૧૮૩૩)

💐 *અવસાન* 💐

👉🏿૧૯૯૧ ➖ શ્રીપાદ અમૃત ડાંગે, ભારતીય સામ્યવાદી નેતા તેમ જ કામદાર આગેવાન.

✔ *તહેવારો અને ઉજવણીઓ*

👉🏿➖ આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિન (International Day for Biological Diversity)

👉🏿➖ શ્રીલંકા: ગણતંત્ર દિવસ

     💐💐 *વારિશ* 💐💐

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

Gk gk

👱🏻‍♀મધર ટેરેસાને ભારતનું નાગરીત્વ ક્યારે આપવામાં આવ્યું?

💁🏼 1962

👱🏻‍♀ મધર ટેરેસાને રેમન મેગ્સેસ પુરસ્કાર ક્યારે મળ્યો

💁🏼 1962

👱🏻‍♀ નોબેલ પુરસ્કાર ક્યારે મળ્યો?

💁🏼 1979

👱🏻‍♀ ભારત રત્ન ક્યારે મળ્યો?

💁🏼 1980
🔚🔚🔚🔚🔚🔚🔚🔚🔚🔚
⭕⭕⭕⭕⭕⭕⭕

⚜યુ.પી.એસ.સી.ના ચેરમેન - ડેવિડ આર.સીમલોહ
રાષ્ટ્રપતિ દ્વારા કલમ 316 મુજબ નિમણુંક
➖➖➖➖➖➖➖

⚜તાતા સન્સના ચેરમેન - નટરાજન ચંદ્રશેખરન
પ્રથમ બિનપારસી
➖➖➖➖➖➖➖

⚜દિલ્લીના પોલીસ કમિશનર - અમૂલ્ય પટનાયક
➖➖➖➖➖➖➖

⚜સી.બી.આઈ.ના ડાયરેક્ટર - આલોક વર્મા

     *♨gb mer*
〰〰〰〰〰〰〰

B1. = થાયમીન

B2 = રીબોફ્લાઇવીન

B6= પાયરોડીક્સીન

B12= કોબાલમીન

C =ઓસ્કોરબીક એસીડ

D=કેલ્સીફેરોલ

E=ટોકેફેરોલ

K =મેનોપેરીયા

〰〰〰〰〰〰〰〰
*મોહિત*

🔵 *સંરક્ષણ દળના હોદ્દાઓ* 🔵

🔵 *સંરક્ષણ દળના હોદ્દાઓ* 🔵

🔮 રાષ્ટ્રપતિ - ત્રણેય સંરક્ષણ દળના વડા

1⃣ ભૂમિદળ ➖

👮‍♀ જનરલ
👮‍♀ લેફ્ટેનન્ટ જનરલ
👮‍♀ મેજર જનરલ
👮‍♀ બ્રિગેડીયર
👮‍♀ કરનલ
👮‍♀ લેફ્ટનન્ટ કરનલ
👮‍♀ મેજર
👮‍♀ કેપ્ટન
👮‍♀ લેફ્ટેનન્ટ

2⃣ નૌકાદળ ➖

👮‍♀ એડમિરલ
👮‍♀ વાઇસ એડમિરલ
👮‍♀ રિયર એડમિરલ
👮‍♀ કોમોડોર
👮‍♀ કેપ્ટન
👮‍♀ કમાન્ડર
👮‍♀ લેફ્ટેનન્ટ કમાંડર
👮‍♀ લેફ્ટનન્ટ
👮‍♀ સબ લેફ્ટેનન્ટ

3⃣ હવાઈ દળ ➖

👮‍♀ એર ચીફ માર્શલ
👮‍♀ એર માર્શલ
👮‍♀ એર વાઇસ માર્શલ
👮‍♀ એર કમાંડર
👮‍♀ ગ્રૂપ કેપ્ટન
👮‍♀ વિંગ કમાંડર
👮‍♀ સ્કવોડૃન લીડર
👮‍♀ ફલાઈંગ લેફ્ટનન્ટ
👮‍♀ ફ્લાઈંગ ઑફિસર

⚓રોહિત.....

🔮 ભારતના કિલ્લાઓ 🔮

🔮 ભારતના કિલ્લાઓ 🔮

🍄 લાલ કિલ્લો ➖ દિલ્લી

🍄 આગરા ➖ ઉત્તરપ્રદેશ

🍄ગ્વાલિયર ➖ મદ્યપ્રદેશ

🍄 ચિત્તોડગઢ ➖ રાજસ્થાન

🍄 બુંદી ➖ રાજસ્થાન

🍄 કોટા ➖ રાજસ્થાન

🍄 જોધપુર ➖ રાજસ્થાન

🍄 આમેર ➖ રાજસ્થાન

🍄 માંડું ➖ રાજસ્થાન

🍄 દોલતાબાદ ➖ મહારાષ્ટ્ર

🍄 બીજ્યાપુરા ➖ કણૉટક

🍄 ગોલકોંડા ➖ તેલંગાણા

🍄 ગોવા ➖ ગોવા

🍄 ફોટૅ વિલીયમ ➖ પશ્ચિમ બંગાળ

🍄 ફોટૅ સેન્ટ્ જ્યોર્જ ➖ તમિલનાડુ

🍄 વરનગલ ➖ તેલંગાણા

⚓રોહિત.....

🌍 *જ્ઞાન કી દુનિયા* 🌍

*UPDATE*

🌍 *જ્ઞાન કી દુનિયા* 🌍

📮➖અરવિંદ કેજરીવાલ પર બનેલ ડોક્યુમેન્ટરી ફિલ્મ "એન ઈન્સીગ્રીફિકેન્ટ મેન" સેન્સર બોર્ડે ૭ કટ સાથે મંજુરી આપી

📮➖દેશ ના નાગરિકો ને સમાજ કલ્યાણ યોજના નો લાભ લેવો હોય તો આગામી ૩૦ જુન થી આધાર ફરજિયાત કરી દેવામા આવશે.

📮➖ મનોજ સોની અમદાવાદ ની આંબેડકર ઓપન યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર છે..

📮➖ભારતીય ક્રિકેટર સચિન તેંદુલકર ની બાયોપિક નુ નામ " *સચિન અ બિલિયન ડ્રીમ્સ* " છે

     💐💐 વારિશ 💐💐

📚✍🏿 *જ્ઞાન કી દુનિયા* ✍🏿📚

👉🏿 UPDATE *જ્ઞાન કી દુનિયા*

👉🏿 UPDATE  *જ્ઞાન કી દુનિયા*

✔ અંશુ જામશેમ્પા માઉન્ટ એવરેસ્ટ ને ચાર વાર સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા..

✔ અંશુ જામશેમ્પા એ ૧૬ મે ૨૦૧૭ ના રોજ ચોથી વાર વિશ્વ ના સૌથી ઉંચા શિખર ને સર કરી લીધેલ છે..

✔ હવે તેનુ સપનુ એવરેસ્ટ ની પાંચ મી વાર ચડાઈ કરવાનુ છે.
તે માટે ૧૦ દિવસ પછી ફરી થી ચડવાનુ શરૂ કરશે..

💐💐 *જ્ઞાન કી દુનિયા* 💐💐

Saturday, 20 May 2017

👳🏼સુમિત્રાનંદ પંત👳🏼

📜👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📜

🎞 20 મે  🎞
👳🏼સુમિત્રાનંદ પંત👳🏼
                   
🥒➖હિન્દી સાહિત્યના મહાન વિરલ વિભૂતિ સમાન કવિ સુમિત્રાનંદ પંતનો જન્મ તા. ૨૦/૫/૧૯૦૦ના રોજ હિમાલયની તળેટીમાં આવેલ અલમોડા પાસેના કોસાનીગામમાં થયો હતો.

🥒➖તેમનું મૂળ નામ ગુસાઈદત્ત હતું.

🥒➖કુદરતી રમણીય પ્રકૃતિની ગોદમાં હસતાં રમતાં અને ખેલતા પંતજીનું બાળપણ વીત્યું  હતું.

🥒➖પ્રકૃતિના અપાર સૌંદર્યના ચિત્રો તેમના મનમાં અંકિત થયા હતા.

🥒➖બાળક સુમિત્રાનંદ પંતને પણ પ્રકૃતિના આવા અનુપમ સૌદર્યનું આકંઠ પાન કાર્ય હતું અને ત્યારબાદ ‘ સૌંદર્યો પીને ઉરઝરણ ગાશે આપમેળે’એ ન્યાયે તેમનું ઉરઝરણ પણ મુક્તકંઠે ગાવા લાગ્યું.

🥒➖નાની ઉંમરથી જ તેમણે કવિતાઓ લખવાની શરૂ કરી હતી.

🥒➖તેમની પ્રથમ રચના ઈ.સ. ૧૯૧૬માં  ‘ ગિરજ કા ઘંટા’ પ્રકાશિત થઇ.

🥒➖’ મેઘદૂત’નો પાઠ કરતાં મોટા ભાઈના પ્રભાવથી તેઓ કવિતા તરફ આકર્ષાયા એ જ અરસામાં તેમણે ‘ ગુસાઈદત્તને બદલે ‘ સુમિત્રાનંદ’નું નામ સ્વીકાર્યું.

🥒➖કવિ તરીકેની તેમની કારકિર્દી ઈ.સ.૧૯૧૮થી શરૂ થઇ.

🥒➖ત્યાં સરોજની નાયડુ,, રવીન્દ્રનાથ ટાગોર તથા અંગ્રેજી ભાષાના સુપ્રસિદ્ધ કવિઓની કૃતિઓનો પરિચય થયો.

🥒➖તેમેન ૧૯૪૪માં ઉદયશંકર નિર્મિત ચલચિત્ર ‘ કલ્પના’ માટે ગીતો લખ્યા.

🥒➖તે જ વર્ષે શ્રી અરવિંદની દાર્શનિક પ્રવૃતિઓનો પરિચય થયો હતો.

🥒➖અને ઈ.સ. ૧૯૫૯ના ગાળામાં ‘સ્વર્ણધૂલી’ થી માંડી ‘ ઉત્તરા’ સુધીના કાવ્યોમાં શ્રી અરવિંદની વિચારસરણી જોવા મળે છે.

🥒➖ઈ.સ.૧૯૫૦ થી ૧૯૫૭ દરમ્યાન તેમણે આકાશવાણીમાં સેવા આપી. આ જ અરસામાં તેમના ‘ રજતશિખર’, ‘ શિલ્પી’, ‘સુવર્ણ’ તથા ‘ અંતિમા’ માનક કાવ્યરૂપકો પ્રકાશિત થયા.

🥒➖ પંતજીના છાયાવાદી ઉત્તમ કાવ્યગ્રંથોમાં ‘ પલ્લવ’ અને ‘ ગુંજન’ નોંધપાત્ર છે.

🥒➖પ્રેમ અને સૌદર્ય પંતજીની કવિતાનો મૂળ મંત્ર હતો. 

🥒➖આ પ્રકૃતિ પ્રેમી અને સંવેદનશીલ કવિને માનવીય મૂલ્યો પ્રત્યે ઊંડી શ્રધ્ધા અને આસ્થા હતી.

🥒➖જીવનના ઉત્તરકાળમાં કવિએ ‘ લોકાયતન’ મહાકાવ્યની રચના કરી હતી. 

🥒➖તેમને ઈ.સ.૧૯૬૧ના વર્ષનો સાહિત્ય અકાદમીનો એવોર્ડ અને ઈ.સ.૧૯૬૮માં ‘ ચિંમ્બરા’ કાવ્યસંગ્રહ માટે તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો.

💐➖તેમનું અવસાન ૧૮ ડીસેમ્બર ૧૯૭૭ન રોજ થયું હતું.

📇💭 *જ્ઞાન કી દુનિયા* 💭📇