🌴૧.ચાંદીના સિક્કા ભારતમાં સૌ પ્રથમ કોણે ચલણમાં મુક્યા હતા?
🎊 -શેરશાહ શુરીએ
🌴૨.કોની યાદમાં તાજમહેલ બાંધવામાં આવ્યો હતો?
🎊-મુમતાઝ
🌴૪.તાસ ઘડિયાળની શોધ કોને કરી?
🎊-ફિરોજશાહ તુઘલક
🌴૫.અકબર કેટલા વર્ષે ગાદી પર બેઠો હતો?
🎊-૧૩
🌴૬.આઈને અકબરીની રચના કોણે કરી ?
🎊 -અબુલ ફઝલ
🌴૭.ક્યા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે?
🎊-સિદ્ધરાજ જયસિંહ
🌴૮.ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે?
🎊 -નૌલખા મહેલ
🌴૯.દિને ઇલાહી ધર્મના સ્થાપક કોણ છે?
🎊 -અકબર
🌴૧૦.વડોદરામાં આવેલો સૌથી જૂનો મહેલ કયો છે?
🎊 -નજારબાગ પેલેસ
🌹GK IS BEST FOR EVER 🌹
🎊 -શેરશાહ શુરીએ
🌴૨.કોની યાદમાં તાજમહેલ બાંધવામાં આવ્યો હતો?
🎊-મુમતાઝ
🌴૪.તાસ ઘડિયાળની શોધ કોને કરી?
🎊-ફિરોજશાહ તુઘલક
🌴૫.અકબર કેટલા વર્ષે ગાદી પર બેઠો હતો?
🎊-૧૩
🌴૬.આઈને અકબરીની રચના કોણે કરી ?
🎊 -અબુલ ફઝલ
🌴૭.ક્યા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે?
🎊-સિદ્ધરાજ જયસિંહ
🌴૮.ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે?
🎊 -નૌલખા મહેલ
🌴૯.દિને ઇલાહી ધર્મના સ્થાપક કોણ છે?
🎊 -અકબર
🌴૧૦.વડોદરામાં આવેલો સૌથી જૂનો મહેલ કયો છે?
🎊 -નજારબાગ પેલેસ
🌹GK IS BEST FOR EVER 🌹
No comments:
Post a Comment