Tuesday 15 November 2016

જીકે એઝ ધ બેસ્ટ ફોર એવર....

                        🌴૧.ચાંદીના સિક્કા ભારતમાં સૌ પ્રથમ કોણે ચલણમાં મુક્યા હતા?
      🎊 -શેરશાહ શુરીએ

🌴૨.કોની યાદમાં તાજમહેલ બાંધવામાં આવ્યો હતો?
           🎊-મુમતાઝ

🌴૪.તાસ ઘડિયાળની શોધ કોને કરી?
      🎊-ફિરોજશાહ તુઘલક

🌴૫.અકબર કેટલા વર્ષે ગાદી પર બેઠો હતો?
              🎊-૧૩

🌴૬.આઈને અકબરીની રચના કોણે કરી ?
        🎊 -અબુલ ફઝલ

🌴૭.ક્યા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે?
       🎊-સિદ્ધરાજ જયસિંહ

🌴૮.ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે?
     🎊 -નૌલખા મહેલ

🌴૯.દિને ઇલાહી ધર્મના સ્થાપક કોણ છે?
        🎊 -અકબર

🌴૧૦.વડોદરામાં આવેલો સૌથી જૂનો મહેલ કયો છે?
    🎊 -નજારબાગ પેલેસ
🌹GK IS BEST FOR EVER 🌹

No comments:

Post a Comment