🎈૧.સ્વરાજ પક્ષની સ્થાપના કોણે કરી?
☄-ચિતનદાસ અને મોતીલાલ નહેરુ
🎈૨.હડપ્પા સંસ્કૃતિની શોધ કઈ સાલમાં થઇ?
☄- ઈ.સ.૧૯૨૧
🎈૩.યોગશાસ્ત્રના રચિયતા કોણ છે?
☄ -પતંજલિ
🎈૪.કોના શાસન કાળમાં મચ્છુ ડેમ તૂટ્યો હતો?
☄-બાબુભાઇ પટેલ
🎈૫.લોથલની શોધ ક્યારે થઇ?
☄ -ઈ.સ.૧૯૫૫-૬૫
🎈૬.અભય ઘાટ કોની સમાધિ છે?
☄-મોરારજી દેસાઈ
🎈૭.બંગભંગ આંદોલન ક્યારે થયું?
☄ -ઈ.સ.૧૯૦૫
🎈૮.સૌ પ્રથમ સ્વરાજ્ય શબ્દનો પ્રયોગ કોણે કર્યો?
☄-બાળ ગંગાધર ટીળક
🎈૯.ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી ક્યારે આપવામાં આવી?
☄-૨૩ માર્ચ ૧૯૩૧માં
🎈૧૦.મૌર્ય સમ્રાટ અશોકના પિતા કોણ હતા?
☄ -બિંદુસાર
નાયક...... નાયક.....નાયક...
🌻૧.પ્રખ્યાત ખજૂરાહોના મંદિરનું નિર્માણ કોને કરાવેલું છે?
🍧 -ચંદેલ વંશ
🌻૩.ધનપતિઓના રાજા તરીકે કોણ ઓળખાતું હતું?
🍧 -મોહંમદ તુઘલક
🌻૪.તુઝેકી બાબરી નામનો ગ્રંથ કઈ ભાષામાં લખાયેલ છે?
🍧-તુર્કી
🌻૫.બાબરનો મકબરો ક્યાં આવેલ છે?
🍧 -કાબુલ
🌻૬.રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો?
🍧 -ઈ.સ.૧૭૭૮માં
🌻૭.શાહજહાંની પત્નીનું નામ શું હતું?
🍧-મુમતાઝ
🌻૮.ક્યાં મુઘલ રાજાના સમયમાં ચિત્રકલા વધુ વિકસી હતી?
🍧 -જહાંગીર
🌻૯.શાહજહાંનો સૌથી મોટો અને માનીતો પુત્ર કોણ હતો?
🍧-દારા
🌻૧૦.રાણીની વાવ બાંધકામ ક્યા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું?
🍧-ભીમદેવ પહેલો
☄-ચિતનદાસ અને મોતીલાલ નહેરુ
🎈૨.હડપ્પા સંસ્કૃતિની શોધ કઈ સાલમાં થઇ?
☄- ઈ.સ.૧૯૨૧
🎈૩.યોગશાસ્ત્રના રચિયતા કોણ છે?
☄ -પતંજલિ
🎈૪.કોના શાસન કાળમાં મચ્છુ ડેમ તૂટ્યો હતો?
☄-બાબુભાઇ પટેલ
🎈૫.લોથલની શોધ ક્યારે થઇ?
☄ -ઈ.સ.૧૯૫૫-૬૫
🎈૬.અભય ઘાટ કોની સમાધિ છે?
☄-મોરારજી દેસાઈ
🎈૭.બંગભંગ આંદોલન ક્યારે થયું?
☄ -ઈ.સ.૧૯૦૫
🎈૮.સૌ પ્રથમ સ્વરાજ્ય શબ્દનો પ્રયોગ કોણે કર્યો?
☄-બાળ ગંગાધર ટીળક
🎈૯.ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી ક્યારે આપવામાં આવી?
☄-૨૩ માર્ચ ૧૯૩૧માં
🎈૧૦.મૌર્ય સમ્રાટ અશોકના પિતા કોણ હતા?
☄ -બિંદુસાર
નાયક...... નાયક.....નાયક...
🌻૧.પ્રખ્યાત ખજૂરાહોના મંદિરનું નિર્માણ કોને કરાવેલું છે?
🍧 -ચંદેલ વંશ
🌻૩.ધનપતિઓના રાજા તરીકે કોણ ઓળખાતું હતું?
🍧 -મોહંમદ તુઘલક
🌻૪.તુઝેકી બાબરી નામનો ગ્રંથ કઈ ભાષામાં લખાયેલ છે?
🍧-તુર્કી
🌻૫.બાબરનો મકબરો ક્યાં આવેલ છે?
🍧 -કાબુલ
🌻૬.રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો?
🍧 -ઈ.સ.૧૭૭૮માં
🌻૭.શાહજહાંની પત્નીનું નામ શું હતું?
🍧-મુમતાઝ
🌻૮.ક્યાં મુઘલ રાજાના સમયમાં ચિત્રકલા વધુ વિકસી હતી?
🍧 -જહાંગીર
🌻૯.શાહજહાંનો સૌથી મોટો અને માનીતો પુત્ર કોણ હતો?
🍧-દારા
🌻૧૦.રાણીની વાવ બાંધકામ ક્યા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું?
🍧-ભીમદેવ પહેલો
No comments:
Post a Comment