Tuesday 20 December 2016

Ss8$2💐🎯પ્રકરણ - 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય🎯

🔮સામાજિક વિજ્ઞાન🔮
🔮ધોરણ: 8🔮
🔮સત્ર: 2🔮

🎯પ્રકરણ - 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય🎯
🎯 કુલ પ્રશ્નો: 30 🎯

👁‍🗨ભારતની મોટાભાગની સમસ્યાઓનું મૂળ ક્યું છે ?
✔વસ્તીવિસ્ફોટ

👁‍🗨ઈ.સ. 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં કેટલા કરોડ વસ્તી છે ?
✔ 121

👁‍🗨દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ કયું છે ?
✔નિરક્ષરતા

👁‍🗨નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા માટે શું અનિવાર્ય છે ?
✔સાક્ષરતા

👁‍🗨ઈ.સ. 2009થી શિક્ષણ અંગે કયો કાયદો અમલમાં આવ્યો છે ?
✔ R.T.E.

👁‍🗨આમાંથી કઈ સમસ્યા લોકો માટે શિરદર્દ સમાન બની છે ?
✔ મોંઘવારી

👁‍🗨ભારતીય સમાજનું સૌથી મોટું દૂષણ કયું છે ?
✔ભ્રષ્ટાચાર

👁‍🗨આજના વૈજ્ઞાનિક યુગમાં ક્યા કારણથી બેકારીમાં વધારો થયો છે ?
✔અદ્યતન ટેક્નોલોજીથી

👁‍🗨કેટલા વર્ષથી વધુ ઉંમરના રોજગાર વિનાના લોકોને બેકાર ગણવામાં આવે છે ?
✔18

👁‍🗨આતંકવાદ કઈ સમસ્યા છે ?
✔વૈશ્વિક

👁‍🗨કઈ પ્રવૃત્તિ રાષ્ટ્રના વિકાસમાં અવરોધક છે ?
✔આતંકવાદની

👁‍🗨આપણા દેશની ગંભીર સમસ્યા કઈ છે ?
✔ગરીબી

👁‍🗨ચીજવસ્તુના ભાવવધારાને શું કહેવાય ?
✔મોંઘવારી

👁‍🗨મોંઘવારી માટે જવાબદાર સમસ્યા કઈ છે ?
✔ વસ્તીવધારો

👁‍🗨આમાંથી નિરક્ષરતાનિવારવા માટેનો ઉપાય કયો છે ?
✔R.T.E.

👁‍🗨આમાંથી ગરીબીનિવારવા માટેનો ઉપાય કયો છે ?
✔ રોજગારીની તકોનું સર્જન

👁‍🗨આમાંથી મોંઘવારીથી બચવા માટેનો ઉપાય કયો છે ?
✔ સમજદારીપૂર્વકનું જીવનધોરણ

👁‍🗨કેટલા વર્ષ સુધીના બાળકોને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ આપવાની યોજના છે ?
✔6 થી 14

👁‍🗨આમાંથી કુદરતી સમસ્યામાં કોનો સમાવેશ થતો નથી ?
✔ આતંકવાદ

👁‍🗨આમાંથી કુદરતી સમસ્યામાં કોનો સમાવેશ થાય છે ?
✔ ત્સુનામી

👁‍🗨નીચેનામાંથી ભ્રષ્ટાચારની અસર કઈ નથી ?
✔મોંઘવારીને પોષણ મળતું નથી.

👁‍🗨જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશુંક ચૂકવવું પડે તેને શું કહેવાય ?
✔ ભ્રષ્ટાચાર

👁‍🗨ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા માટે ભારત સરકારે કઈ સાલથી કાયદાની જોગવાઈ કરેલી છે ?
✔ઈ.સ. 1988થી

👁‍🗨18 વર્ષથી ઉપરના જે લોકોને રોજગાર મળતો નથી તેને શું કહેવામાં આવે છે ?
✔બેકાર

👁‍🗨હરિયાળી ક્રાંતિથી શાનું ઉત્પાદન વધેલું છે ?
✔ખેતીનું

👁‍🗨શ્વેતક્રાંતિથી શાનું ઉત્પાદન વધેલું છે ?
✔દૂધનું

👁‍🗨ગુજરાતમાં હાલ કેટલા ટકા લોકો ગરીબીરેખાથી નીચે જીવે છે ?
✔14.7%

👁‍🗨B.P.L.નું પૂરું નામ શું છે ?
✔ગરીબી રેખા નીચે જીવતા લોકો

👁‍🗨દેશના મોટાભાગના લોકો જીવનધોરણની પાયાની જરૂરિયાતોથી વંચિત રહેતા હોય તેવી સ્થિતિને શું કહે છે ?
✔ગરીબી

👁‍🗨ઇ.સ. 1964માં ભ્રષ્ટાચાર માટે શાની રચના કરવામાં આવી ?
✔ લાંચરુશવત વિરોધી બ્યુરો

📇સમીર પટેલ 📇
⛱⛱ ज्ञान की दुनिया ⛱⛱

No comments:

Post a Comment