Thursday 30 March 2017

*๐Ÿ‘เชถ્เชฏાเชฎเชœી เช•ૃเชท્เชฃเชตเชฐ્เชฎા๐Ÿ‘*

*💥Breaking News💥*30-3-17

*💥ભારત મહાન ક્રાંતિવીર અને સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માની આજે પુણ્ય તીથિ*

*👏શ્યામજી કૃષ્ણવર્મા👏*
💥મુળનામ--
   શ્યામજી કરશનજી નાખુઆ

*👉જન્મ-4 ઓક્ટોમ્બર 1857*
     માંડવી બંદર, કચ્છ, ગુજરાત
*👉નિધન-30 માર્ચ 1930*
     જીનિવા, સ્વિટત્ઝરલેન્ડ
👉પિતા--કરશનભાઇ નાખુઆ
👉માતાનુ નામ-ગોમતીબાઇ
👉પત્નીનુ નામ-ભાનુમતી
👉વારસદાર-નિઃસંતાન

💥દયાનંદ સરસ્વતી નુ શિષ્યત્વ પ્રાપ્ત કરી આર્યસમાજી બન્યા
👉હવે શ્યામજી કરશનજી નાખુઆ શ્યામજી કૃષ્ણ વર્મા તરીકે જાણીતા બન્યા
👉તેમણે લંડન અને પેરીસ મા રહીને આઝાદી માટે રાષ્ટ્રસેવા કરવા ક્રાતિકારી પ્રવૃતિઓ કરી.
*💥તેમના સંગઠનો & પ્રવૃતી👇*
👉ધ ઇન્ડિયન હોમરૂલ સોસાયટી
👉ઇન્ડિયા હાઉસ
👉ધ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ

💥30 માર્ચ 1930 રોજ જીનિવા ખાતે મૃત્યુ પામ્યા..તેમની ઇચ્છા હતી કે તેમના અસ્થિ સ્વદેશ મા પોતાના વતન મા લઇ જવામા આવે....જે અંતર્ગત 2003 મા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ગુજરાતમા તેમના અસ્થિ લાવવામા આયા.

💥તાજેતર માજ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ભુજ ખાતે એક આયોજીત કાર્યક્રમમા તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને શ્યામજી કૃષ્ણવર્માની *"સનદ"* ભારતમા પરત લાવી ગુજરાતને સુપરત કરી

💥કચ્છ યુનિવર્શિટીને કચ્છના ક્રાતિવીરના માન મા શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્શિટી નામ આપવામા આવ્યુ છે.

*💥ક્રાંતિતીર્થ*-
👉માંડવી,ભુજ ખાતે આવેલુ  શ્યામજી કૃષ્ણ વર્માનુ સ્મારક.

No comments:

Post a Comment