💐👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💐
🐝🐝ત્રિભુવનદાસ લુહાર 🐝🐝
🔵જન્મઃ
✔૨૨/૩/૧૯૦૮
🔵જન્મસ્થળઃ–
✔કાનમ નામે ઓળખાતા ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિંયામાતર ગામમાં થયો હતો .
🔵દાદા
✔કેશવલાલ લુહાર
🔵પિતાઃ
✔પુરપેાત્તમદાસ લુહાર
🔵માતા
✔ઉજમબા
🔵અભ્યાસઃ
✔ પ્રાથમિક શિક્ષણ ભરૂચ કેળવણી મંડળની રાષ્ટ્રીય શાળમાં,
✔ગુજરાત વિદ્યાપીઠમાંથી ‘ભાષા વિશારદ’ થયા.
🔵દીકરીઃ
✔સુધાબેન
🔵ઉપનામઃ
✔‘સુન્દરમ ’
✔‘ ત્રિશુળ’
🔵વ્યવસાયઃ
✔‘દક્ષિણા’ અને ‘બાળદક્ષિણા’ જેવા સામાયિકમાં તંત્રી તરીકે અને પત્રકારત્વના ક્ષેત્રમાં ઉજજવળ કાર્ય કર્યું છે.
🔵વિશેષતાઃ
✔૧૯૪૫ થી મૃત્યુ પરીયંત પાંડિચેરીના અરવિંદ આશ્રમમાં રહ્યા.
🔵પારિતોષિક
✔ રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૩૪)
✔સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર (૧૯૬૮)
🔵પહેલું સર્જનઃ
✔‘કોયા ભગતની કડવી વાણી’ અને ‘ગરીબોનાં ગીતો’
🏵કૃતિઓ🏵
🎯કાવ્યસંગ્રહ 🎯
✔ કોયા ભગતની કડવી વાણી
✔કાવ્યમંગલા(૧૯૩૩)
✔વસુધા
✔યાત્ર(૧૯૩૪)
✔વરદા
✔મુદિતા
✔ઉત્કંઠા
✔લોકલીલા
✔પલ્લવિતા
✔ નિત્યશ્લોક
🎯બાળકાવ્યો 🎯
✔રંગરંગ વાદળિયાં
🎯નવલિકા 🎯
✔હીરાકણી અને બીજીવાતો
✔પિયાસી
✔ઉન્નયન
✔ખોલકી અને નાગરિકા
✔તારિણી
🎯વાર્તાસંગ્રહ 🎯
✔ પિયાસી (૧૩ વાર્તાઓ )
✔ઉન્નયન
✔ તારિણી
🎯વિવેચન 🎯
✔ અર્વાચીન કવિતા
✔ અવલોકના(૧૯૬૫)
🎯પ્રવાસનિબંધ 🎯
✔દક્ષિણાયન (૧૯૩૫)
🎯એકાંકીસંગ્રહ 🎯
✔વાસંતીપૂર્ણિમા
✔ઐસી હૈ જિંદગી
🎯નાટક નાટકો 🎯
✔ભગવદજજકીય
✔મૃછકટિકમ
✔કાયા પલટ
🎯ચિંતન 🎯
✔ મનનઃ ચિદંબરા
✔સાહિત્ય ચિંતન
✔સમર્ચના
🎯અનુવાદ 🎯
✔ઐસી હે જિંદગી
✔સંસ્કૃતમાંથીઃમૃછકટિકમ્
✔ભગવદજજુકીયમ્
✔મહાયોગી શ્રી અરવિંદ
🔊 ‘હીંચકાની દોર ’🔊
🥀 ‘કોણે હીલોડી આ હીંચકાની દોર ,
મારી કોણે હીલોડી આ હીંચકાની દોર ?’🥀
🙏🏻💐 અવસાનઃ ૧૩ / ૧ / ૧૯૯૧
🌺સમીર પટેલ 🌺
🌿જ્ઞાન કી દુનિયા 🌿
No comments:
Post a Comment