Tuesday 21 March 2017

🐝🐝ત્રિભુવનદાસ લુહાર 🐝🐝

💐👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💐

🐝🐝ત્રિભુવનદાસ લુહાર 🐝🐝

🔵જન્મઃ  
✔૨૨/૩/૧૯૦૮

🔵જન્મસ્થળઃ–
✔કાનમ નામે ઓળખાતા ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિંયામાતર ગામમાં થયો હતો .

🔵દાદા
✔કેશવલાલ લુહાર

🔵પિતાઃ
✔પુરપેાત્તમદાસ લુહાર

🔵માતા
✔ઉજમબા

🔵અભ્યાસઃ  
✔ પ્રાથમિક શિક્ષણ ભરૂચ કેળવણી મંડળની રાષ્ટ્રીય શાળમાં,
✔ગુજરાત વિદ્યાપીઠમાંથી ‘ભાષા વિશારદ’ થયા.

🔵દીકરીઃ
✔સુધાબેન

🔵ઉપનામઃ
✔‘સુન્દરમ ’
✔‘ ત્રિશુળ’

🔵વ્યવસાયઃ
✔‘દક્ષિણા’ અને ‘બાળદક્ષિણા’ જેવા સામાયિકમાં તંત્રી તરીકે અને પત્રકારત્વના ક્ષેત્રમાં ઉજજવળ કાર્ય કર્યું છે.

🔵વિશેષતાઃ
✔૧૯૪૫ થી મૃત્યુ પરીયંત પાંડિચેરીના અરવિંદ આશ્રમમાં રહ્યા.

🔵પારિતોષિક
✔ રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૩૪)
✔સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર (૧૯૬૮)

🔵પહેલું સર્જનઃ
✔‘કોયા ભગતની કડવી વાણી’ અને ‘ગરીબોનાં ગીતો’

🏵કૃતિઓ🏵

🎯કાવ્યસંગ્રહ 🎯
✔ કોયા ભગતની કડવી વાણી
✔કાવ્યમંગલા(૧૯૩૩)
✔વસુધા
✔યાત્ર(૧૯૩૪)
✔વરદા
✔મુદિતા
✔ઉત્કંઠા
✔લોકલીલા
✔પલ્લવિતા
✔ નિત્યશ્લોક

🎯બાળકાવ્યો 🎯
✔રંગરંગ વાદળિયાં

🎯નવલિકા 🎯
✔હીરાકણી અને બીજીવાતો
✔પિયાસી
✔ઉન્નયન
✔ખોલકી અને નાગરિકા
✔તારિણી

🎯વાર્તાસંગ્રહ 🎯
✔ પિયાસી (૧૩ વાર્તાઓ )
✔ઉન્નયન
✔ તારિણી

🎯વિવેચન 🎯
✔ અર્વાચીન કવિતા
✔ અવલોકના(૧૯૬૫)

🎯પ્રવાસનિબંધ 🎯
✔દક્ષિણાયન (૧૯૩૫)

🎯એકાંકીસંગ્રહ 🎯
✔વાસંતીપૂર્ણિમા
✔ઐસી હૈ જિંદગી

🎯નાટક નાટકો 🎯
✔ભગવદજજકીય
✔મૃછકટિકમ
✔કાયા પલટ

🎯ચિંતન 🎯
✔ મનનઃ ચિદંબરા
✔સાહિત્ય ચિંતન
✔સમર્ચના

🎯અનુવાદ 🎯
✔ઐસી હે જિંદગી
✔સંસ્કૃતમાંથીઃમૃછકટિકમ્‌
✔ભગવદજજુકીયમ્‌
✔મહાયોગી શ્રી અરવિંદ

🔊 ‘હીંચકાની દોર ’🔊

🥀 ‘કોણે હીલોડી આ હીંચકાની દોર ,

મારી કોણે હીલોડી આ હીંચકાની દોર ?’🥀

🙏🏻💐 અવસાનઃ ૧૩ / ૧ / ૧૯૯૧

🌺સમીર પટેલ 🌺
🌿જ્ઞાન કી દુનિયા 🌿

No comments:

Post a Comment