*24-4-17*
*💐Happy Birthday💐*
👉સચિન ટેન્ડુલકર
👉અખા ભગત
👉પંચાયતી રાજ દિન
👉રાજા રામમોહન રાય
*🏏સચિન ટેન્ડુલકર🎾*
👉જન્મ- *24 એપ્રિલ 1973*
👉વિશ્વ પ્રસિધ્ધ ક્રિકેટ ખેલાડી
👉ભારતરત્ન મેળવનાર એકમાત્ર ખેલાડી
👉હાલમા રાજ્યસભાના સાંસદ
*💥અખો💥*
👉પુરૂનામ-- *અક્ષયદાસ સોની*
👉ઉપનામ- *જ્ઞાનનો વડલો*
👉જન્મ- *24 એપ્રિલ 1591*
👉જન્મ સ્થળ-જેતલપુર ગામ
(અમદાવાદની દક્ષિણે)
👉રહેવાનુ--દેસાઇની પોળ,
ખાડિયા,અમદાવાદ
*👉અખો--છપ્પા* ના કારણે ગુજરાતી સાહિત્ય મા પ્રખ્યાત છે
👉અક્ષયરસના જ્ઞાન કવિ અખાનુ સ્થાન મધ્યકાલિન ગુજરાતી સાહિત્યમા અજોડ છે
👉ગુજરાતી સાહિત્યના જ્ઞાનિ કવિઓમા અખો શિરમોર છે
*🌴કૃતિઓ🌴*
👉પંચીકરણ
👉અખેગીતા
👉કેવલ્યગીતા
👉અનુભવ બિંદુ
👉સંતપ્રિયા
👉બ્રહ્મલીલા
👉ગુરુ શિષ્ય સંવાદ
*"એક મુરખને એવી ટેવ,*
*પથ્થર એટલા પુજે દેવ"*
જેવા છપ્પાઓમા અખાએ ધર્મને નામે ચાલતી અંધશ્રધ્ધા વર્ણવી
👉અમદાવાદમા દેસાઇની પોળમા અખા ભગતની પ્રતિમા આવેલી છે, જેનુ 2008 ના વર્ષમા અનાવરણ કરવામા આયુ હતુ
*🌴અખાના ખ્યાતનામ છપ્પા*
👉'એક મુરખને એવી ટેવ,
પથ્થર એટલા પુજે દેવ'
👉'તિલક કરતા ત્રેપન વહ્યા,
જપ માળાનાં નાકા ગયા'
👉'કહ્યુ કશું ને સાંભળ્યુ કશું,
આંખનુ કાજળ ગાલે ઘસ્યું'
👉'ઓછુ પાત્ર ને અદકું ભણ્યો,
વઢકણી વહુએ દિકરો જણ્યો'
*💥પંચાયતી રાજ દિન💥*
*પંચાયતી રાજને લગતો કાયદો 73 મો બંધારણીય સુધારો-1992 તારીખ 24 એપ્રિલ 1993 ના રોજથી સમગ્ર દેશમા લાગુ થયો*
*💥રાજા રામમોહન રાય💥*
ભારતીય વિચારક્રાન્તિના પિતા
*👉જન્મ 24 એપ્રિલ 1772*
(નોંધ-આજના ગુજરાત સમાચાર ન્યુઝ પેપરમા 24 એપ્રિલ જન્મ દિવસ બતાવે છે અને કેટલીક જગ્યાએ 22 મે પણ બતાવે છે)
👉બંગાળના રાધાનગર મા થયો હતો
👉માતૃભાષા બંગાળી, ફારસી, સંસ્કૃત, અને અરબી શીખ્યા.
હિન્દુ, ઇસ્લામ અને ખ્રિસ્તી એમ ત્રણ જુદી જુદી સંસ્કૃતિઓ, ધર્મો અને સમાજોનુ અધ્યયન કર્યુ
રૂઢિચુસ્ત સમાજ ના પ્રચંડ વિરોધ વચ્ચે છેક ઇગ્લેન્ડ સુધી દોડધામ કરી *સતીપ્રથા પર પ્રતિબંધ* મુકાવડાવ્યો
જુના રીત રીવાજો બંધ કરાવ્યા
👉બ્રહ્મો સમાજ ની સ્થાપના કરી
👉27-9-1833 મા અવસાન
🏵📨🏵📨🏵📨🏵📨🏵📨
No comments:
Post a Comment