*🀄મીરાબાઈ*
⭕⭕⭕⭕⭕⭕⭕
*⚜જન્મ*
➖ઈ.સ.1499
*⚜જ્નમસ્થળ*
➖મેડતા (રાજસ્થાન)
*⚜ઉપનામ*
➖જન્મજન્મની દાસી"
*⚜લગ્ન*
➖રાજા સંગ્રામસિંહના પુત્ર ભોજરાજ સાથે
*⚜મીરાબાઈનું વખણાતુ સાહિત્ય*
➖પદ
🔱🔱🔱🔱🔱🔱🔱
✏મેડતા (રાજસ્થાન) ના રાઠોડ રાવ દુદાજીના પૌત્રી.
✏મીરાંના લગ્ન સિસોદીયા વંશના રાણા સંગ્રામસિંહના પુત્ર ભોજરાજ સાથે થયા હતા. *(મીરાં રાણાપ્રતાપના કાકી થતા)*
✏દ્વારકામાં મીરાબાઈ કૃષ્ણની મૂર્તિમાં લીન થયા હોવાનુ મનાય છે.
✏બ.ક.ઠાકોરે મીરાંના પદોને "ત્રિજા નેત્રની પ્રસાદી કહી છે.
✏કલાપીએ કહયુ છેકે "હતો નરસિંહ, હતી મીરાં, ખરા ઈલ્મી,ખરા સુરા"
🔱🔱🔱🔱🔱🔱🔱
*⚜ક્રૂતિઓ*
➖રામરમકડુ જડ્યુ રે..
➖પગ ઘુંઘરુ બાંધી મીરા નાચી રે....
➖હા રે કોઈ માધવ લો
➖લે ને તારી લાકડી
➖વ્રૂંદાવન કી કુંજ ગલીમાં
➖"નરસિંહ કા માયરા"
➖સત્યભામાનુ રુચણું
*♨મેર ઘનશ્યામ*
No comments:
Post a Comment