Saturday 22 April 2017

*🀄āŠŪીāŠ°ાāŠŽાāŠˆ*

*🀄મીરાબાઈ*

⭕⭕⭕⭕⭕⭕⭕

*⚜જન્મ*
➖ઈ.સ.1499
*⚜જ્નમસ્થળ*
➖મેડતા (રાજસ્થાન)
*⚜ઉપનામ*
➖જન્મજન્મની દાસી"
*⚜લગ્ન*
➖રાજા સંગ્રામસિંહના પુત્ર ભોજરાજ સાથે

*⚜મીરાબાઈનું વખણાતુ સાહિત્ય*
➖પદ

🔱🔱🔱🔱🔱🔱🔱

✏મેડતા  (રાજસ્થાન) ના રાઠોડ રાવ દુદાજીના પૌત્રી.

✏મીરાંના લગ્ન સિસોદીયા વંશના રાણા સંગ્રામસિંહના પુત્ર ભોજરાજ સાથે થયા હતા. *(મીરાં રાણાપ્રતાપના કાકી થતા)*

✏દ્વારકામાં મીરાબાઈ કૃષ્ણની મૂર્તિમાં લીન થયા હોવાનુ મનાય છે.

✏બ.ક.ઠાકોરે મીરાંના પદોને "ત્રિજા નેત્રની પ્રસાદી કહી છે.

✏કલાપીએ કહયુ છેકે "હતો નરસિંહ, હતી મીરાં, ખરા ઈલ્મી,ખરા સુરા"

🔱🔱🔱🔱🔱🔱🔱

*⚜ક્રૂતિઓ*

➖રામરમકડુ જડ્યુ રે..
➖પગ ઘુંઘરુ બાંધી મીરા નાચી રે....
➖હા રે કોઈ માધવ લો
➖લે ને તારી લાકડી
➖વ્રૂંદાવન કી કુંજ ગલીમાં
➖"નરસિંહ કા માયરા"
➖સત્યભામાનુ રુચણું

    
   *♨મેર ઘનશ્યામ*

No comments:

Post a Comment