👉 આજનો દિવસ :-
ડો.સર્વપલી રાધાકૃષ્ણન
જન્મ : ૫ મી સપ્ટેમબર ૧૮૮૮,
તીરુનની ,મદ્રાસ
અવસાન : તા.૧૭ મી એપ્રિલ ૧૯૭૫ , મદ્રાસ
ભારત ના રાષ્ટ્પતિ
મહાન તત્વચિંતક ,વિચારક ,શિક્ષક તેમજ ભારતીય દર્શનના પ્રણેતા .મદ્રાસ યુનિર્વિસટીમાં શિક્ષણ બાદ દેશ ની અનેક યુનિર્વિસટીઓમાં દર્શનાશાસ્ત્રના પ્રોફેસર અને છેવટે બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય ના કુલપતિ .ઓકાશ્ફોર્દ તેમજ શીકાન્ગોની ખ્યાતનામ યુનિર્વિસટીઓમાં પણ ભારતીય દર્શનશાસ્ત્ર ના અધ્યાપક .સ્વતત્ર ભારતના સૌ પ્રથમ ઉપરાષ્ટપતિ'' ઇન્ડિયન ફીલોસીફી '',રીકવરી ઓફ ફેથ ''પુસ્તકો ના લેખક ,ઉપરાંત ઉપનીસદ ,ભગવદ ગીતા ,બ્રહ્મસૂત્ર વગેરે પુસ્તકો ના અંગ્રેજી માં અનુવાદ ,સાહિત્યક્ષેત્રે મહાન પ્રદાન,તેમના જીવનને ચીરસ્મરણીય બનાવવા તેમનો જન્મદિન-૫ મી સપ્ટેમ્બર શિક્ષણ દિન તરીકે ઉજવાય છે .ટેમ્પ્લટન એવોર્ડ ,ભારતરત્ન તેમજ અન્ય એવોર્ડ્જ,ભારતરત્ન તેમજ અન્ય એવોર્ડ્જથી સન્માનિત કરવા માં આવ્યા હતા.
🙏💐💐💐💐📚💐💐💐💐💐🙏
No comments:
Post a Comment