Saturday 6 May 2017

વ્યકિત :~~> તેમના કાર્યો💐

વ્યકિત :~~> તેમના કાર્યો

૧. ગાંધીજી :~~> અસહકારનું આંદોલન, દાંડીકૂચ, હિંદ છોડો વગેરે અહિંસક આંદોલનો દ્વારા ભારતને આઝાદી અપાવી

૨. અલિભાઇઓ :~~> ખિલાફત આંદોલન ચલાવ્યુંય

૩. અશોક મહેતા :~~> પારડી સત્યાલગ્રહમાં નેતાગીરી સંભાળી

૪. એની બેસન્ટા :~~> થિયૉસોફીકલ સોસાયટીની સ્થાાપના કરી અને હોમરૂલ આંદોલનના નેતા રહ્યાં

૫. એ.ઓ. હ્યુમ :~~> ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની સ્થા પના કરી

૬. ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર :~~> વિધવા પુનર્લગ્નૉની હિમાયત કરી

૭. કનૈયાલાલ મુનશી :~~> ભારતીય વિદ્યાભવનની સ્થાૉપના કરી

૮. ડૉ. કેશવ બ. હેડગેવાર :~~> રાષ્ટ્રી ય સ્વ યંસેવક સંઘની સ્થાાપના કરી

૯. ગોપાળકૃષ્ણુ ગોખલે :~~> સર્વન્ટ્સ~ ઑફ ઇન્ડિયા સોસાયટીની સ્થાઆપાના કરી

૧૦. ભિક્ષુ અખંડઆનંદ :~~> ગુજરાતમાં સસ્તું સાહિત્યિની સ્થાાપના કરી

૧૧. જયપ્રકાશ નારાયણ :~~> ભારતમાં સમાજવાદની વિચારસરણીનો ફેલાવો કર્યો
૧૨. જવાહરલાલ નેહરુ :~~> બિનજોડાણવાદી નીતિ અમલમાં મૂકી
૧૩. જીવરાજ મહેતા :~~> ગુજરાતમાં દ્વિલક્ષી વેચાણવેરો દાખલ કર્યો
૧૪. જે.બી. કૃપલાની :~~> પ્રજાસમાજવાદી પક્ષની સ્થા્પના કરી
૧૫. જસ્ટિસ રાનડે :~~> પ્રાર્થના સમાજની સ્થાેપના કરી
૧૬. ઠક્કર બાપા :~~> હરિજનો માટેનાં સેવાકાર્યો કર્યા
૧૭. જનરલ ડાયર :~~> અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં નિર્દોષ લોકો પર ગોળીઓ ચલાવી
૧૮. ડૉ. આંબેડકર :~~> ભારતનું બંધારણ ઘડવામાં મહત્વગનું યોગદાન આપ્યુંક
૧૯. જે.આર.ડી. તાતા :~~> ભારતમાં પોલાદ ઉદ્યોગની સ્થા પના કરી
૨૦. ડૉ. હાર્ડિકર :~~> કૉંગ્રેસ સેવાદળની સ્થારપના કરી
૨૧. શેરપા તેનસિંગ :~~> માઉન્ટત એવરેસ્ટસ સર કરનાર પ્રથમ ભારતીય
૨૨. દયાનંદ સરસ્વગતી :~~> આર્યસમાજની સ્થાનપના કરી
૨૩. ઘોંડો કેશવ કર્વે :~~> ભારતમાં મહિલા યુનિવર્સિટીની સ્થાાપના કરી
૨૪. ગુલઝારીલાલ નંદા :~~> સદાચાર સમિતિની સ્થારપના કરી
૨૫. પોટ્ટી રામુલ્લુે :~~> આંધ્ર પ્રદેશની રચના માટે પ્રથમ શહાદત વહોરનાર
૨૬. ફાર્બસ સાહેબ :~~> ગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થામપના કરી
૨૭. ભુલાભાઇ દેસાઇ :~~> લાલ કિલ્લાનો મુકદ્દમો લડનાર વકીલ
૨૮. મદનમોહન માલવિયા :~~> હિન્દુન યુનિવર્સિટીની સ્થાપપના કરી
૨૯. મહંમદ અલી ઝીણા :~~> અલગ પાકિસ્તાદનની માગણી કરી
૩૦. મૉન્ટેઅગ્યુર ચૅમ્સ ફર્ડ :~~> દ્વિગૃહી ધારાસભા શરૂ કરનાર
૩૧. મોર્લે મિન્ટોે :~~> લઘુમતીઓ માટે અલગ મતદાર મંડળની રચના કરી
૩૨. માસ્ટેર તારાસિંગ :~~> અકાલી દળની સ્થાગપના કરી
૩૩. રવીન્દ્ર નાથ ટાગોર :~~> શાંતિનિકેતનની સ્થાતપના કરી
૩૪. રાજા રામમોહનરાય :~~> બ્રહ્મોસમાજની સ્થાનપના કરી
૩૫. રાધાનાથ સિકદાર :~~> માઉન્ટો એવરેસ્ટ ની ઊંચાઇ માપી
૩૬. વિનોબા ભાવે :~~> ભૂદાન અને ગ્રામદાન પ્રવૃતિ ચલાવી
૩૭. લૉર્ડ કર્ઝન :~~> બંયાળના ભાગલા પાડયા
૩૮. લૉર્ડ રિપન :~~> ભારતમાં સ્થાાનિક સ્વારાજની શરૂઆત કરાવી
૩૯. લૉર્ડ ડેલહાઉસી :~~> ભારતમાં રેલવેની શરૂઆત કરાવી
૪૦. લૉર્ડ મેકોલ :~~> ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવી
૪૧. લોકમાન્યક ટિકળ :~~> બંગભંગની ચળવળ કરાવી
૪૨. સર સૈયદ એહમદ :~~> મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાકપના કરી
૪૩. સરદાર વલ્લમભભાઇ પટેલ :~~> બારડોલી સત્યાવગ્રહના પ્રમુખ નેતા, દેશી રાજયોનું ભારતમાં વિલિનીકરણ કરાવ્યું
૪૪. સાને ગુરુજી :~~> આંતરભારતીની સ્થાબપના કરી
૪૫. વીર સાવરકર :~~> હિન્દુર મહાસભાની સ્થાાપના કરી
૪૬. સુભાષચંદ્ર બોઝ :~~> આઝાદ હિંદ ફોજની સ્થાસપના કરી
૪૭. સ્વાષમી વિદ્યાનંદજી :~~> અમદાવાદમાં ગીતામંદિરની સ્થારપના કરી
૪૮. સ્વાષમી વિવેકાનંદ :~~> રામકૃષ્ણા મિશનની સ્થાપપના કરી
૪૯. શામળદાસ ગાંધી :~~> આરઝી હકૂમતની સ્થાાપના કરી
૫૦. શ્યાદમપ્રસાદ મુખરજી :~~> જનસંઘની સ્થાાપના કરી
૫૧. માધવદાસ સદાશિવરાવ ગોલવલકર (શ્રીગુરુજી) :~~> વિશ્ર્વ હિન્દુપ પરિષદની સ્થાજપના કરી
૫૨. અરવિંદ ઘોષ :~~> પૉંડિચેરી આશ્રમની સ્થાીપના કરી
૫૩. એમ.એન. રૉય :~~> રેડિકલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાદપના કરી
૫૪. શ્યાંમજી કૃષ્ણક વર્મા :~~> ઇંગ્લૅેન્ડનમાં ક્રાંતિકારીઓની સંસ્થાનની સ્થાિપના કરી
૫૫. ડૉ. જગદીશચંદ્ર બોઝ :~~> વનસ્પલતિમાં સંવેદના છે તેમ સાબિત કર્યુ
૫૬. રામમનોહર લોહિયા :~~> પ્રજાસમાજવાદી પક્ષની સ્થાંપના કરી
૫૭. ઇન્દુોલાલ યાજ્ઞિક :~~> ગુજરાતમાં મહાગુજરાતની ચળવળ ચલાવી
૫૮. ડૉ. વિક્રમ સારાભાઇ :~~> ભારતનો અવકાશ યુગમાં પ્રવેશ કરાવ્યોસ, પીઆરએલની સ્થાસપના કરી
૫૯. ખાન અબ્દુ લ ગફારખાન :~~> અલગ પુખ્તુનિસ્તા નની હિમાયત કરી
૬૦. શંકરાચાર્ય :~~> હિંદુ ધર્મનો પુનરુદ્ઘાર કર્યો
૬૧. ડૉ. રવીન્દ્ર દવે :~~> લાઇફ લૉંગ ઍજયુકેશનની હિમાયત કરી

No comments:

Post a Comment