Tuesday 21 August 2018

Quiz 21-8-2018

📚 *સવાલ જવાબ & કરંટ ગ્રુપ* 📚
〰〰〰〰〰〰〰〰〰〰
🎭 “ ચાલો આપણે ભગવાનથી ગભરાઇએ અને માણસથી ગભરાવાનું બંધ કરીએ ”આ ઉક્તિ કોની છે?

૧ મહાત્માં ગાંધી✅
૨ પૂજયશ્રી મોટા

🎭 વિશ્વમાં સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયા દેશે છોડયો?

૧ અમેરિકા
૨ રશિયા✅

🎭 ભારતનું કયું રાજય ઝાફરવાદી ભેસો માટે પ્રખ્યાત છે?

૧ ગુજરાત✅
૨ ઉત્તરપ્રદેશ

🎭 પુષ્પ કી અભિલાષા એ કોની દેશભક્તિ પૂર્ણ કવિતા છે?

૧ માખનલાલ ચતુર્વેદી✅
૨ હરિવંશરાય બચ્ચન

🎭 વિશ્વ મૌસમ દિવસની ઉજવણી ક્યારે થાય છે?

૧ એપ્રિલ
૨ ૨૩ માર્ચ✅

🎭 ભારતીય જીવનવીમા નિગમની સ્થાપના કયા વર્ષે થઇ હતી?

૧ ૧૯૫૨
૨ ૧૯૫૬✅

🎭ગુજરાતમાં કયા પ્રાણીને જંગલના સંત્રી તરીકે ઓળખવામાં આવે છે?

૧ સાબર✅
૨ શિયાળ

🎭 યુનાઇટેડ નૅશન્સની સ્થાપના કયારે થઇ હતી?

૧ ઇ.સ.૧૯૪૩માં
૨ ઇ.સ.૧૯૪૫માં✅

🎭 અખિલ ભારતીય વેપાર સંઘ કાંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?

૧ લાલા લજપતરાય✅
૨ લાલબહાદુર શાસ્ત્રી

🎭 ગુજરાતી ફિલ્મ કાશીનો દીકરોમાં લેવાયેલાં ગીત કેવા રે મળેલાં મનનાં મેળ ગીતના રચયિતા કોણ છે ?

૧ અનિલ જોષી✅
૨ ક્ષેમુ દિવેટિયા

🎭 એ કયો રાજા હતો જેને પોતાના પુત્રને વૃધત્વ દઇને એનું યુવાન લીધુ?

૧ શર્યાતી
૨ યયાતિ✅

🎭 અદ્વૈતવાદનો સિદ્ધાંત કોણે સમજાવ્યો હતો?

૧ શંકરાચાર્યે✅
૨ બ્રહ્માનંદ

🎭 મુંબઇમાં ગેટ વે આૅફ ઇન્ડિયાનું નિર્માણ કોણે કરાવ્યું?

૧ કિંગ જ્યોર્જ પંચમ✅
૨ લોર્ડ વિલિયમ બૅટિંગ

🎭 આધુનિકતાવાદનું ઉદ્‌ભવ સ્થાન કોને ગણવામાં આવે છે?

૧ ઇંગ્લેન્ડ
૨ યુરોપ✅

🎭હડપ્પા સંસ્કૃતિની શોધ કઇ સાલમા થઇ?

૧ ઇ.સ.૧૯૨૧✅
૨ ઇ.સ.૧૯૨૩

🎭 કવિ ખબરદારની ઉત્તમ કૃતિ કઇ?

૧ અવનિકા
૨ દર્શનિકા✅

🎭 ચંદ્રગુપ્ત મૌર્ય કયા વિશ્વવિદ્યાલયમાંથી શિક્ષણ મેળવ્યું હતું?

૧ તક્ષશિલા✅
૨ નાલંદા

🎭 સુધારકયુગને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

૧ પંડિતયુગ
૨ નર્મદયુગ✅

🎭 કઇ ધાતુ એ મિશ્ર ધાતુ નથી?

૧ લોખંડ✅
૨ ચાંદી

🎭 ઇન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવનની વચ્ચેના માર્ગને આપણે કયા નામથી ઓળખીએ છીએ?

૧ રાજપથ✅
૨ જનપથ

🎭 આધુનિકતાના પ્રારંભિક લક્ષણો કઇ કવિતામાં જાવા મળે છે?

૧ છિન્નભિન્ન છું✅
૨ અસ્ત વ્યસ્ત છું

🎭 એકચક્રા નગરમાં ભીમે કયા રાક્ષસનો વધ કર્યો?

૧ તારકાસુર
૨ બકાસુર✅

🎭 ભારતમાં કેળાનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજ્યમાં  થાય છે?

૧ ગુજરાત
૨ તમિલનાડુ✅

🎭 કનૈયાલાલ મુનશીની મહાનવલકથા 'કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વહેંચાયેલી છે?

૧ આઠ✅
૨ નવ

🎭 ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવનાર કોણ હતો?

૧ ઔરંગઝેબ
૨ અમીર ખુસરો✅

🎭 કયાં મુઘલ બાદશાહનો રાજ્યાભિષેક બૈરમ ખા  દ્વારા કલાનૌરમાં કરવામાં આવ્યો હતો?

૧ અકબર✅
૨ જાહગીર

✍🏻📖 *Sharing is Caring*📖✍🏻

*Copy કરી જરુરીયાતમંદને Paste કરો..*🙂✍🏻

No comments:

Post a Comment