Tuesday, 13 September 2016

gk💐💐mohit khara💐💐gk


💐💐💐
: 〰〰〰〰〰〰〰〰〰

*_G.K. IS BEST FOR EVER GROUP_*

〰〰〰〰〰〰〰〰〰

🔴 ભૂપૃષ્ટ ની દ્રષ્ટિએ  ગુજરાત ના પાંચ ભાગ પડે છે...

👉 *_મેદાન પ્રદેશ_*
👉 *_ડુંગરાળ પ્રદેશ_*
👉 *_ઉચ્ચ પ્રદેશ_*
👉 *_રણ પ્રદેશ_*
👉 *_દરિયા કિનારો_*

〰〰〰〰〰〰〰〰〰

👉 ગુજરાત નો મોટા ભાગનો પ્રદેશ મેદાન વિસ્તાર છે.

👉 દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત નુ  મેદાન ખૂબ જ ફળદ્રુપ છે.

*_મોહિત ખરા_*

👇👇👇👇👇👇👇


💐👆👆👆👆👆👆👆

*_ડુંગરાળ પ્રદેશ_*

👉તળ ગુજરાત નો ડુંગર પ્રદેશ

👉 સૌરાષ્ટ્ર ડુંગર પ્રદેશ

👉 કચ્છ નો ડુંગર પ્રદેશ
 આમ ત્રણ ભાગમા વેહચાયેલો છે.

*_ મોહિત ખરા_*

👇👇👇👇


: 👆👆👆👆

*_ઉચ્ચ  પ્રદેશ_*

👉 સમૃદ્ધ ની સપાટી થી ઊંચે આવેલા મેદાન જેવા સપાટ પ્રદેશ ને ઉચ્ચ પ્રદેશ કહેવાય.

👉ગુજરાત મા  કચ્છ ના મધ્ય ભાગમા તેમજ સૌરાષ્ટ્ર મધ્ય ભાગમા ઉચ્ચ પ્રદેશ આવેલા છે
💐💐

 *_રણ પ્રદેશ_*

👉 કચ્છ રણ પ્રદેશ ની જમીન ખારી છે
આ પ્રદેશ  રેતાળ ન હોવા છતા તે રણ પ્રદેશ છે.
આ રણ એ ખારો પાટ છે
આ રણ ની વિશેષતા છે.
પૂનમ ની રાત્રે ખારા પાટ રણ પ્રદેશ ચાદર જેવુ લાગે છે.


🔴 *_દરિયા કિનારો_*

👉 ભારત ના રાજ્યો ની સરખામણી મા ગુજરાત નો દરિયા કિનારો 1600 કિ.મી લાંબો છે.

👉 આથી આ દરિયા કિનારો વહાણ વટા  માટે ખૂબ ઉપયોગી છે.

👉 પ્રાચીન સમય મા  મોટા ભાગનો વેપાર
ખંભાત,  ઘોઘા ,ભરૂચ, સુરત વગેરે બંદરો થી થતો હતો

〰〰〰〰〰〰〰〰〰
*_ આભાર_*

*_MÒHIT ĶHARA_*

🙏🙏💥💥💥


 -----------------------

*_GK IS BEST FOR EVER GROUP_*

-----------------------
💥✔💥✔💥✔💥✔

-----------------------

*_RAHUL_*🔴 બે અરીસા વચ્ચે કેટલા અંશનો ખૂણો રાખવાથી અસંખ્ય પ્રતિબિંબ મળે ?

💥૦0


*_AKKI_*🔴ફ્યૂઝ બાંધવા માટે કયા પ્રકારની મિશ્રધાતુના તાર વપરાય છે ?

💥કલાઈ + સીસું


 *_SHAILU_*🔴નાયગ્રા ધોધ કઈ નદી પર આવેલો છે ?

💥સેન્ટ લોરેન્સ


*_NILL_*🔴રાણા પ્રતાપની સૌપ્રથમ રાજધાની કઈ હતી ?

કુંભલગઢ


*_KAMLESHBHAI_*
🔴પૃથ્વીરાજ ચૌહાણે મહંમદ ઘોરીને કેટલી વખત હરાવ્યો ?

💥સોળ


 *_PVR_*🔴મનુષ્યનાં શરીરમાં પાચનક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ?

💥 મોં


*_NAUSHAD GAHA_*
🔴સામાન્ય જીવનકાળ દરમિયાન મનુષ્યનું હૃદય કેટલી વખત ધબકે છે ?

💥૨ અબજ વખત


*_NAUSHAD PAYAK_*
🔴 તંદુરસ્ત મનુષ્યનું લોહીનું દબાણ સામાન્ય રીતે કેટલું રહે છે ?

💥 ૧૨૦ – ૮૦


*_HARSHBHAI_*🔴તંદુરસ્ત મનુષ્યાના હૃદયને ધબકવા કેટલો સમય લાગે ?

💥૦.૮ સેકન્ડ


*_SURPALBHAI_*🔴 શરીરનું સમતોલપણું જાળવવાનું કાર્ય કોણ કરે છે ?

💥નાનું મગજ

👩 *_JALPABEN_*🔴શક સવંતની શરૂઆત કયા રાજાએ કરી ?

💥કનિષ્ક

----'-'--------''-------
*_આભાર_*


 〰〰〰〰〰〰〰〰〰

*_G.K. IS BEST  FOR EVER GROUP_*

〰〰〰〰〰〰〰〰〰


🔴   દાઉદી વોરાઓ નુ ઉતર ગુજરાત મા આવેલુ તીર્થ સ્થળ

💥👉 દેનમાલ  (પાટણ)

🔴 સો પ્રથમ સુવર્ણ ચંદ્રક વિજેતા કોણ ?

💥👉 જયોતીન્દૄ  દવે

🔴 પાટણ ગઢ કયા જીલ્લા મા આવેલો છે.?

💥👉 પંચમહાલ

🔴દિવાળી ઘોડા જેવા પક્ષીઓ ને કચ્છ મા શુ નામ આપવામા આવ્યુ

💥👉 ખોટા-પાણી

🔴 રાણા પ્રતાપ તરીકે ઓળખાતો વડ ગુજરાત મા કયા છે.?

💥👉સાબરકાંઠા


🔴 રંગ અવધૂત મહારાજ નુ મૂળ નામ ?

💥👉 પાંડુરંગ વિઠ્ઠલા વળામે.


〰〰〰〰〰〰〰〰〰
*_મોહિત ખરા_*
: 〰〰〰〰〰〰〰〰〰

🅱Y:- *_GK IS BEST FOR EVER GROUP*_
〰〰〰〰〰〰〰〰〰

🔴 વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવાય છે?

 ૧૦ જાન્યુઆરી✔

〰〰〰〰🤔〰〰〰〰

🔴ચીની તિબ્બેટ ભાષા સમૂહની ભાષા બોલવાવાળાને શું કહેવામાં આવે છે?

 💥નિષાદ✔

〰〰 *_MOHIT_* 〰〰

🔴 અપભ્રંશના યોગમાંથી રાજસ્થાની ભાષાનું શાબ્દિક રૂપ બન્યું તેને શું કહેવામાં આવે છે?

💥ડીંગલ ભાષા✔

〰〰 *_JAY MATAJI_*〰〰

🔴 “એક નાર પિયા કો ભાની તન વાકો સગરા જ્યો પાની” આ પંક્તિ કઈ ભાષાની છે?

💥વ્રજભાષા✔

〰〰 *_MOHIT_*〰〰

 🔴 ‘છાયાવાદ’ના રચયિતાનું નામ શું છે?


💥જયશંકર પ્રશાદ✔

〰〰 *_JAY MATAJI_*〰〰

🔴દેવનાગરી લિપિને રાષ્ટ્રલિપિના રૂપમાં ક્યારે સ્વીકારવામાં આવી હતી?

💥૧૪ સપ્ટેમ્બર✔



: 〰〰〰〰〰〰〰〰〰
*_GK IS BEST FOR EVER_*

〰〰〰〰〰〰〰〰〰

🔴.સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું ?

જવાબ: સ્વામી રામકૃષ્ણ પરમહંસ


🔴.સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના ક્યા શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મપરિષદમાં હાજરી આપી હતી ?

જવાબ: શિકાગો


🔴.રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા ?

જવાબ: સ્વામી વિવેકાનંદ


🔴સૈયદ અહમદખાને અને શરીઅતુલ્લાએ કયું આંદોલન ચલાવ્યું હતું ?

જવાબ: વહાબી


🔴અલીગઢમાં મુસ્લિમ કૉલેજની સ્થાપના કોણે કરી ?

જવાબ: સર સૈયદ અહમદખાને


🔴.શીખોએ પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે કઈ કૉલેજની સ્થાપના કરી ?

જવાબ: ખાલસા કૉલેજ


🔴કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે ઇ.સ. 1891 માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો ?

જવાબ: બહેરામજી મલબારીના


🔴ઇ.સ. 1857 માં પૂણેમાં કોણે કન્યાશાળા શરૂ કરી ?

જવાબ: જ્યોતિબા ફૂલેએ


🔴સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા ?

જવાબ: જ્યોતિબા ફૂલે


🔴'પંચમહાલ ભીલ સેવા મંડળ'ની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ: ઠક્કર બાપાએ

〰〰〰〰〰〰〰〰
*_MAHII_* + *_RAHUL_*
〰〰〰〰〰〰〰〰〰
🙏🙏🙏👆👆⚡⚡



: ⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

*_GK IS BEST FOR EVER GROUP_*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡


⚡અખિલ હિંદ હરિજન સંઘ'ના મંત્રી તરીકે કોણે વર્ષો સુધી સેવાઓ આપી ?

🍂ઠક્કર બાપાએ


⚡સામાજિક અને ધાર્મિક સુધારણાનાં આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા ?

🍂 રાજા રામમોહનરાય

●●●●● *_MAHII_* ●●●●●


⚡રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો હતો ?

🍂 ઈ.સ. 1772માં


⚡.રાજા રામમોહનરાયનો જન્મ ક્યાં થયો હતો ?

🍂 બંગાળના હૂગલી જિલ્લાના રાધાનગર ગામમાં

●●●●● *_MAHII_* ●●●●●

⚡.કઈ ઘટનાએ રાજા રામમોહનરાયને ખૂબ અસર કરી ?

🍂 ભાભીની સતી થવાની


⚡રાજા રામમોહનરાયે કોલકાતામાં કઈ કૉલેજની સ્થાપના કરી ?

🍂 હિંદુ કૉલેજની


⚡.કઈ સાલમાં સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો ?

🍂 ઈ.સ. 1829માં


●●●● *_MAHII_* ●●●●

⚡.કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહનરાય ઈંગ્લૅન્ડ ગયા ?

🍂દિલ્લીના બાદશાહના


⚡કઈ સાલમાં રાજા રામમોહનરાયનું મૃત્યું થયું ?

🍂 ઈ.સ. 1833માં


⚡રાજા રામમોહનરાયનું મૃત્યું ક્યાં થયું ?

: બ્રિસ્ટોલ મુકામે

〰〰〰〰〰〰〰〰


:::::♤ *_MAHi*: ●●●●●●●●●●●●●●

*_GK IS BEST FOR EVER_*
●●●●●●●●●●●●●●

🔴દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં થયો હતો ?

⚡ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં


🔴.સ્વામી દયાનંદ સરસ્વતીએ કેટલા વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કર્યું ?

⚡15


🔴આર્યસમાજે હિંદુઓને હિંદુ ધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી ?

⚡ શુદ્ધિ ચળવળ


🔴સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિનાં દર્શન કર્યા તેથી તેમણે લોકોને શાનો બોધ આપ્યો ?

⚡વેદો તરફ પાછા વળો


🔴રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો ?

⚡બંગાળના હૂગલી જિલ્લાના કામારપુકૂર ગામમાં


🔴સ્વામી વિવેકાનંદે કયું સૂત્ર ભારતીયોને આપ્યું ?

⚡ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો


🔴.ગુજરાતમાં કઈ જગ્યાએ આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી ?

⚡ વડોદરા


🔴સર સૈયદ અહમદખાને કયું સામયિક શરૂ કર્યું ?

⚡તહઝિબ-ઉલ-અખલાક


🔴ઠક્કરબાપાનો જન્મ ક્યાં થયો હતો ?

⚡ભાવનગર


🔴.અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજસુધારણા માટે કઈ સભાની સ્થાપના કરી ?

⚡રહનુમા-ઈ-મઝદયરબન

〰〰〰〰〰〰〰〰

::::::: *_MAHII_*
:::::: *_AKIII_*
:::::: *_ NILESH_*
:::::: *_SHAILESH_*
:::::; *_RAHUL_*

🙏🙏🙏🙏🙏👆

No comments:

Post a Comment