Friday 30 December 2016

📮મનુભાઇ રાજારામ પંચોલી📮

💭👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💭

👁‍🗨👁‍🗨👁‍🗨“ દર્શક “👁‍🗨👁‍🗨👁‍🗨
📮મનુભાઇ રાજારામ પંચોલી📮

🕵જન્મ 🕵
➖૧૫/૧૦/૧૯૧૪

🕵જન્મસ્થળ🕵
➖પંચાશિયા(જિઃસુરેન્દ્રનગર)

🕵પિતા🕵
➖રાજારામ પંચોળી

🕵અભ્યાસ🕵
➖પ્રાથમિક શિક્ષણઃ તીથવ- લુણસરમાં
➖માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાંથી

🕵ઉપનામ🕵
➖દર્શક

🕵વ્યવસાય🕵
➖ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
📮ગૃહપતિ ➖ દક્ષિણામૂર્તિ સંસ્થા,ભાવનગરમાં(૧૯૩૨)માં
📮અધ્યાપક ➖ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા,અંબાલામાં(૧૯૩૮)માં
📮અધ્યાપક,નિયામક,ટ્રસ્ટી ➖લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ,સણોસરામાં(૧૯૫૩)માં
📮શિક્ષણપ્રધાન ➖ભાવનગર રાજ્ય અને ગુજરાત રાજ્યના(૧૯૭૦)
📮ધારાસભ્ય ➖ (૧૯૬૭ થી ૧૯૭૧)સુધી

🕵પારિતોષિક🕵
➖રણજિતરામ સુવર્ણચંદ્રક(૧૯૬૪)માં
➖સાહિત્ય અકાદમી,દિલ્હીનો પુરસ્કાર (૧૯૭૫)માં
➖“ ઝેર તો પીધા” ને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર(૧૯૮૭)માં
➖બિરલાફાઉન્ડેશન પ્રયોજિત(સરસ્વતી સમ્માન(૧૯૯૭)માં
➖ગોવર્ધનરામ ત્રિપાઠી એવોડૅ

🕵સાહિત્યક્ષેત્રે પ્રદાન🕵
📮➖પ્રથમ નવલકથા “બંદીઘર”(૧૯૩૫)

📇નવલકથા📇
➖બંધન અને મુકિત(૧૯૩૯)
➖ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગઃ૧-૨-૩(૧૯૫૨/૧૯૫૮/૧૯૮૫)

📇ઐતિહાસિક નવલકથા📇 ➖દીપનિર્વાણ(૧૯૪૪)
➖સોક્રેટીસ(૧૯૭૪)

📇નાટક📇
➖જલિયાંવાલા (૧૯૩૪)
➖અઢારસો સત્તાવન(૧૯૩૫)
➖પરિત્રાણ(૧૯૬૭)

📇પ્રકીર્ણ📇
📮વિવેચનગ્રંથઃ
➖વાગીશ્વરીનાં કર્ણફૂલો(૧૯૬૩)
➖મંદારમાલા(૧૯૮૫)
📮પ્રસંગકથાઃ 
➖મંગળકથાઓ(૧૯૫૬)
➖માનવકુળકથાઓ(૧૯૫૬)
📮ઇતિહાસવિષયકઃ
➖આપણો વારસો અને વૈભવ(૧૯૫૩)
➖ઇતિહાસ અને કેળવણી(૧૯૭૩)
📮ચરિત્રાત્મક પુસ્તકઃ
➖સોક્રેટીસ(૧૯૫૩)
➖ત્રિવેણી તીર્થ(૧૯૫૫)
➖ભગવાન બુદ્ધ અને તેમના ધર્મસંદેશ(૧૯૫૬)
➖મારી વાચનકથા(૧૯૬૯)
➖ચેતોવિસ્તારની યાત્રા(૧૯૮૭)
➖ધર્મચક્ર પ્રવર્તન(૧૯૫૬)
➖શાતિનાપાયા(૧૯૬૩)
➖અમૃતવલ્લરી(૧૯૭૩)મહાભારતનો મર્મ (૧૯૭૮)
➖રામાયણનો મર્મ(૧૯૮૩)

🛍સમીર પટેલ 🛍
🕵👁‍🗨 ज्ञान की दुनिया 👁‍🗨🕵

No comments:

Post a Comment