Monday 27 February 2017

ðŸ’ĨāŠšંāŠĶ્āŠ°āŠķેāŠ–āŠ° āŠ†āŠાāŠĶ āŠĻો āŠŽāŠēિāŠĶાāŠĻ āŠĶિāŠĩāŠķ

*💥Breaking News💥*27-2-17

💥ચંદ્રશેખર આઝાદ નો
  બલિદાન દિવશ

*💥�ચંદ્રશેખર આઝાદ*
👉�મુળનામ
   ચંદ્રશેખર સિતારામ તિવારી

👉�જન્મ-23 જુલાઇ 1906
👉�જન્મ સ્થળ
  ભાવરા ગામ,મધ્યપ્રદેશ

👉�શહિદદિવશ
  27 ફેબ્રૃઆરી 1931
👉�શહિદી સ્થળ
  આલ્ફ્રેડ પાર્ક, અલ્હાબાદ ઉ.પ્રદેશ

👉�માત્ર 14 વર્ષની ઉંમરમાજ સ્વાતંત્ર્ય ચળવળમા *કોર્ટમા ન્યાયાધીશની સામે પોતાનુ નામ આઝાદ બતાવ્યુ ત્યારથી તેઓ ચંદ્રશેખર આઝાદ* ના નામથી ઓળખાયા

👉�માત્ર 24 વર્ષના ટુંકાજીવન મા તેઓ ક્રાંતિકારી પ્રવૃતિના કારણે આજે પણ તેમની ભારતના મહાન ક્રાંતિકારીમા ગણના થાય છે
🙏�🙏�🙏�🙏�🙏�🙏�🙏�🙏�🙏

No comments:

Post a Comment