*💥Breaking News💥*27-2-17
💥ચંદ્રશેખર આઝાદ નો
બલિદાન દિવશ
*💥�ચંદ્રશેખર આઝાદ*
👉�મુળનામ
ચંદ્રશેખર સિતારામ તિવારી
👉�જન્મ-23 જુલાઇ 1906
👉�જન્મ સ્થળ
ભાવરા ગામ,મધ્યપ્રદેશ
👉�શહિદદિવશ
27 ફેબ્રૃઆરી 1931
👉�શહિદી સ્થળ
આલ્ફ્રેડ પાર્ક, અલ્હાબાદ ઉ.પ્રદેશ
👉�માત્ર 14 વર્ષની ઉંમરમાજ સ્વાતંત્ર્ય ચળવળમા *કોર્ટમા ન્યાયાધીશની સામે પોતાનુ નામ આઝાદ બતાવ્યુ ત્યારથી તેઓ ચંદ્રશેખર આઝાદ* ના નામથી ઓળખાયા
👉�માત્ર 24 વર્ષના ટુંકાજીવન મા તેઓ ક્રાંતિકારી પ્રવૃતિના કારણે આજે પણ તેમની ભારતના મહાન ક્રાંતિકારીમા ગણના થાય છે
🙏�🙏�🙏�🙏�🙏�🙏�🙏�🙏�🙏
No comments:
Post a Comment