Sunday 23 April 2017

📚📚 *વિશ્વ પુસ્તક દિવસ* 📚📚

📚👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📚

📮 *૨૩ એપ્રિલ* 📮
📚📚 *વિશ્વ પુસ્તક દિવસ* 📚📚

😀👨‍🎓“ઇન્સત્રૂમેન્ટ ધેટ રેકોર્ડ, એનાલાઇઝ,સમારાઈઝ, ઓર્ગેનાઈઝ, ડીબેટ એન્ડ એક્સ્પ્લેઇન ઇન્ફોર્મેશન વિચ આર ઇલ્યુસટ્રેટીવ, નોન-ઇલ્યુસટ્રેટીવ, હાર્ડબાઉન્ડ,પેપરબેક,જેકેટેડ,નોન-જેકેટેડ,વિથ અ ફોરવર્ડ ઇન્ટ્રોડકશન, ટેબલ ઓફ કન્ટેન્ટ,ઈન્ડેક્ષ ધેટ આર ઇન્ટેનડેડ ફોર ધ એનલાઈટમેન્ટ,અંડરસ્ટેન્ડિંગ,એનરીચમેન્ટ,એનહાન્સમેન્ટ એન્ડ એજ્યુકેશન ઓફ ધ હ્યુમન બ્રેઈન થ્રુ ધ સેન્સરી રૂટ ઓફ વિઝન...... સમટાઈમ ટચ.”

👩‍🎨“વોટ ડુ યુ વિશ ટુ સે?”.“બુક્સ સર, કિતાબે.. “

📯👆🏿 *“ થ્રી ઇડીયટસ ”* ના આ સંવાદથી આપણે ખૂબ પરિચિત છીએ.પણ આજે અચાનક આ સંવાદ અહી લખવાનું શું કારણ હોઈ શકે? દુનિયામાં બધી જ વસ્તુ પાછળ કારણ હોઈ છે.જેમ મૂવીના આ દ્રશ્યમાં સરળ વ્યાખ્યાને બદલે ગોખાયેલી અને લાંબી વ્યાખ્યાને મહત્તા અપાય છે એ જ પ્રમાણે જિંદગીના સરળ કારણો કરતા આપણે હમેશા જટિલ પ્રશ્નોને જ મહત્તા આપી છે.

📒તો ચાલો જાણી અે થોડીક માહિતી પુસ્તક ડે વિશે.....

📖 સમીર પટેલ 📖
📕📙 જ્ઞાન કી દુનિયા 📙📕

📚👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿📚

📚👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📚

📮➖આજે *“વિશ્વ પુસ્તક દિન”* છે.

📮➖આ દિવસને *“ઇન્ટરનેશનલ ડે ઓફ ધ બૂક”* કે પછી *“વર્લ્ડ બૂક ડેયસ”* તરીકે પણ ઓળખવામાં આવે છે.

📮➖દર વર્ષે *૨૩મી એપ્રિલે* આ દિવસ યુનેસ્કોના નેતૃત્વ હેઠળ ઉજવવામાં આવે છે.

📮➖આ ઉજવણીનો હેતુ વાંચન, પ્રકાશન અને કોપીરાઈટને પ્રોત્સાહન આપવાનો છે.

📮➖સૌપ્રથમ વાર *૧૯૯૫* માં આ દિવસની ઉજવણી શરુ કરવામાં આવી હતી.

📮➖આ દિવસની પસંદગી બે કારણોને આધારે કરવામાં આવી હતી.એક, મહાન કવિ અને નાટ્યલેખક *વિલિયમ શેક્સપીયરની જન્મતિથિ તથા મરણતિથિ* અને બીજા અનેક મહાન નવલકથાકારો અને પત્રકારોની મરણતિથિને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાંજલિરૂપે આ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે.

📮➖તો ઘણા દેશો માર્ચ મહિનાના પહેલા ગુરુવારને “વિશ્વ પુસ્તક દિન” તરીકે ઉજવે છે.

📮➖૨૩ એપ્રિલ સમગ્ર વિશ્વમાં *વિશ્વ પુસ્તક દિવસ* તરીકે ઉજવાય છે.

👩‍🎨🎤यः पठति लखति पश्यति
परिपृच्छति पंडितान् उपाश्रयति ।
          तस्य दिवाकर –किरणैः
नलिली-दलं इव विवास्यते बुद्धि ।।
📕( *અર્થાતઃ જે માણસ વાંચન –લેખન કરે છે,નિરક્ષણ કરે છે,સવાલો પૂછે છે અને વિદ્ધવાનોનો આશ્રય લે છે તેની બુદ્ધિ સૂર્યપ્રકાશ કિરણો વડે કમળો ખીલે તેમ વિકાસ પામે છે.*)

🏵📨 *ગ્રંથ/પુસ્તકોની તાકાત* 📨🏵

➖જ્યારે યુવાન હોઇએ ત્યારે દિશા આપે છે- ગ્રંથ
➖વૃદ્ધાવસ્થામાં આનંદ પ્રદાન કરે છે – ગ્રંથ
➖નિજ એકાંતમાં આશ્રય આપે છે.- ગ્રંથ
➖જીવનને ભારવિનાનું હળવું કરે છે – ગ્રંથ
➖ગુલામીમાંથી મુક્તિ અપાવે છે – ગ્રંથ
➖સુખ,સમૃદ્ધિથી સંપન કરે છે – ગ્રંથ
➖મોક્ષની ગતિ અપાવે છે – ગ્રંથ

🎤બોલતાં પહેલાં વિચારો,વિચારતાં પહેલાં વાંચો-  *પ્રેન લેઇ બેવિત્ઝ*

📮➖આ મહત્ત્વના દિવસે ચાલે પુસ્તક વિશે એક સુંદર લેખ વાંચીએ…

👨‍🎓સમીર પટેલ 👨‍🎓
📚📚જ્ઞાન કી દુનિયા 📚📚

📚👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿📚

No comments:

Post a Comment