Sunday 23 April 2017

*🀄નીતીપંચ*

*🀄નીતીપંચ*
➖➖➖➖➖➖➖

⭕⭕⭕⭕⭕⭕⭕

*⚜સ્થાપના*
➖ 1જાન્યુઆરી 2015

✏ભારતની કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લઈ આયોજનપંચ ને નીતિપંચમાં ફેરવી દીધુ.

*⚜અધ્યક્ષ*
➖વડાપ્રધાન નરેન્દ્ર મોદી

✏આયોજનપંચની જેમ નીતિપંચના અધ્યક્ષ હોદાની રુએ ભારતના વડાપ્રધાન જ હશે.

*⚜ઉપાધ્યક્ષ*
➖અરવિંદ પનગઢિયા

✏વર્ષ 2015 થી નીતિપંચના સૌપ્રથમ ઉપાધ્યક્ષ અર્થશાસ્ત્રી અરવિંદ પનગઢિયા છે.

✏નીતિપંચના ઉપાધ્યક્ષની નિમણૂક ભારતના વડાપ્રધાન કરે છે.

*⚜અન્ય સભ્યો*
➖આ ઉપરાંત 5 સ્થાયી અને 2 અસ્થાયી સ્ભય હશે.
➖તથા 4 કેન્દ્રીય કેબિનેટ ના મંત્રીઓ હોદ્દાની રુએ સભ્ય બનશે.

✏નીતિપંચ એ બંધારણીય સંસ્થા નથી.

✏નીતિપંચએ કાયદાથી સ્થાપિત સંસ્થા નથી.

✏નીતિપંચની સ્થાપના કેબિનેટના આદેશથી થાય છે.

     *♨મેર ઘનશ્યામ*

No comments:

Post a Comment