*🀄નીતીપંચ*
➖➖➖➖➖➖➖
⭕⭕⭕⭕⭕⭕⭕
*⚜સ્થાપના*
➖ 1જાન્યુઆરી 2015
✏ભારતની કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લઈ આયોજનપંચ ને નીતિપંચમાં ફેરવી દીધુ.
*⚜અધ્યક્ષ*
➖વડાપ્રધાન નરેન્દ્ર મોદી
✏આયોજનપંચની જેમ નીતિપંચના અધ્યક્ષ હોદાની રુએ ભારતના વડાપ્રધાન જ હશે.
*⚜ઉપાધ્યક્ષ*
➖અરવિંદ પનગઢિયા
✏વર્ષ 2015 થી નીતિપંચના સૌપ્રથમ ઉપાધ્યક્ષ અર્થશાસ્ત્રી અરવિંદ પનગઢિયા છે.
✏નીતિપંચના ઉપાધ્યક્ષની નિમણૂક ભારતના વડાપ્રધાન કરે છે.
*⚜અન્ય સભ્યો*
➖આ ઉપરાંત 5 સ્થાયી અને 2 અસ્થાયી સ્ભય હશે.
➖તથા 4 કેન્દ્રીય કેબિનેટ ના મંત્રીઓ હોદ્દાની રુએ સભ્ય બનશે.
✏નીતિપંચ એ બંધારણીય સંસ્થા નથી.
✏નીતિપંચએ કાયદાથી સ્થાપિત સંસ્થા નથી.
✏નીતિપંચની સ્થાપના કેબિનેટના આદેશથી થાય છે.
*♨મેર ઘનશ્યામ*
No comments:
Post a Comment