Wednesday 5 April 2017

🙏🏻🙏🏻💐સમતા દિવસ💐🙏🏻🙏🏻

🙏🏻🙏🏻💐સમતા દિવસ💐🙏🏻🙏🏻

⛳ આજે બાબુ જગજીવનરામ જી ની જન્મજયંતિ છે.
⛳ ઘણાં વર્ષો સુધી રાષ્ટ્રની સેવામાં તેમણે પોતાનું જીવન વાપરી નાંખ્યું. તેમના જન્મ દિવસને સમતા દિવસ તરીકે પણ યાદ કરવામાં આવે છે.

⛳દલિત કુટુંબમાં જન્મ લઈને રાષ્ટ્રનું ગૌરવ વધારવામાં તેમણે અથાગ પુરૂષાર્થ કર્યો, પરિશ્રમ કર્યો. તેમણે સામાજિક સ્થિતિને ક્યારેય આડે આવવા દીધી નહીં.

⛳એવા જગજીવનરામ જી ની જન્મજયંતિએ ૦૫ એપ્રિલ ૨૦૧૬ ના રોજ ભારત સરકાર *સ્ટેન્ડ-અપ-કાર્યક્રમ* લોન્ચ કર્યો હતો.

⛳⛳બાબુ જગજીવનરામ જીની એક વિશેષતા એ પણ રહી છે કે તેઓ હંમેશા મેરિટના આગ્રહી રહ્યા. સ્કોલરશીપ પણ તેઓ મેરિટ પર લેવાનો આગ્રહ રાખતા હતાં. મેરિટ પર જે ના મળે, તેને લેવાનો ઈન્કાર કરતા હતા અને

💎 ઘણાં ઓછા લોકોને ખબર હશે કે ભારતે જે પ્રથમ કૃષિ ક્રાંતિ agriculture revolution કરી હતી ત્યારે આપણા દેશના *કૃષિ પ્રધાન* બાબુ જગજીવનરામ જી હતાં.

🚩ઘણાં ઓછા લોકોને ખબર હશે કે 1971ના યુદ્ધમાં ભારતે જે વિજય પ્રાપ્ત કર્યો હતો, તે સમયે *ભારતના સંરક્ષણ પ્રધાન* બાબુ જગજીવનરામ જી હતાં.

🚩મહાપુરુષો નાં સમાધિ સ્થળો
રાજઘાટ – મહાત્મા ગાંધી
શાંતિવન – જવાહરલાલ નેહરુ
વિજયઘાટ – લાલ બહાદુર શાસ્ત્રી
શક્તિસ્થળ – ઇન્દિરા ગાંધી
અભયઘાટ – મોરારજી દેસાઈ

કિસાનઘાટ – ચૌધરી ચરણસિંહ

વીર ભૂમિ – રાજીવ ગાંધી

મહાપ્રયાણ ઘાટ – ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

નારાયણ ઘાટ – ગુલઝારી લાલ નંદા

સમતા સ્થળ – જગજીવનરામ

ચેત્રા ભૂમિ – ડૉ. બી. આર. આંબેડકર

એકતા સ્થળ – જ્ઞાની જૈલ સિંહ

✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻

No comments:

Post a Comment