Monday 8 May 2017

๐Ÿ†เชจเชฐเชธિંเชน เชฎเชนેเชคા เชเชตોเชฐ્เชก๐Ÿ†

🏆નરસિંહ મહેતા એવોર્ડ🏆

✔નરસિંહ મહેતા એવોર્ડ એ પ્રતિવર્ષ એનાયત કરવામાં આવતો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર (એવોર્ડ) છે.
✔આ પુરસ્કાર ગુજરાત રાજ્યના જુનાગઢ ખાતેના આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની સાંજે રૂપાયતન સંસ્થા, ભવનાથ ખાતે આપવામાં આવે છે. 
✔આ એવોર્ડ આપવાની શરૂઆત ઈ. સ. ૧૯૯૯નાં વર્ષથી કરવામાં આવી છે.
✔ આ સન્માનમાં મહાનુભાવને ૧,૫૧,૦૦૦ (એક લાખ એકાવન હજાર) રૂપિયા રોકડા તેમજ નરસિંહ મહેતાની પ્રતિમાનું સ્મૃતિચિન્હ આપવામાં આવે છે.

✔નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવો

૧૯૯૯ - રાજેન્દ્ર શાહ
૨૦૦૦ - મકરંદ દવ
૨૦૦૧ - નિરંજન ભગત
૨૦૦૨ - અમૃત ઘાયલ
૨૦૦૩ - જયંત પાઠક
૨૦૦૪ - રમેશ પારેખ
૨૦૦૫ - ચંદ્રકાન્ત શેઠ
૨૦૦૬ - રાજેન્દ્ર શુક્લ
૨૦૦૭ - સુરેશ દલાલ
૨૦૦૮ - ચિનુ મોદી
૨૦૦૯ - ભગવતીકુમાર શર્મા
૨૦૧૦ - અનિલ જોશી
૨૦૧૧ - ભાનુપ્રસાદ પંડ્યા
૨૦૧૨ - માધવ રામાનુજ
૨૦૧૩ - નલિન રાવળ તથા હરિકૃષ્ણ પાઠક
૨૦૧૪ - હરીશ મિનાશર
૨૦૧૫ - મનોહર ત્રિવેદી
૨૦૧૬ - જલન માતરી

🙏 Warish 🙏

No comments:

Post a Comment