Wednesday, 1 February 2017

💚💚જાનવા જેવુ💚💚

💚💚જાનવા જેવુ💚💚

💙 ગેંડાનું વજન બે હજાર કિલો જેટલું હોય છે.

💜 દુનિયાનું સૌથી મોટું પાણીમાં તરી શકનાર પક્ષી પેંગ્વિન છે.

💛સૌથી વધુ ઝીબ્રા આફ્રિકામાં જોવા મળે છે.

❤એક મધમાખીને ૫૦૦ ગ્રામ મધ તૈયાર કરવા માટે ૪૦ લાખ કરતાં પણ વધારે ફૂલોની જરૂર પડે છે.

💚 મોર તેતર, ગરૂડ વગેરે પક્ષી ઉપર નાગના ઝેરની અસર થતી નથી.

💙માખીના પગમાં સ્વાદેન્દ્રિય હોય છે, જેનાથી તે ખોરાકને ઓળખે છે.

💜વંદાનું માથું કાપી નાખ્યાા પછી તેનું ધડ દિવસો સુધી જીવતું રહે છે.

💛ઊધઇ લાકડું કોરી ખાય છે. તેના આંતરડામાં થતાં બૅકટેરિયા લાકડું પચાવે છે.

❤અજગરના દાંતમાં સાપ જેવી વિષગ્રંથી હોતી નથી.

💚મધમાખીઓને છ પગ હોય છે.

🔜વિજ્ઞાન માપવાના સાધન- ૭🔜

😘: 🔜વિજ્ઞાન માપવાના સાધન- ૭🔜

🏠કિલનોમીટર :ઢાળ માપક સાધન
કાયોમીટર :અતિ નિમ્ન તાપ માપક સાધન

🏠ગેલ્વેનોમીટર :વીજમાપક સાધન

🏠ગોનિયોમીટર :કોણ માપક સાધન

🏠ગોસમીટર :ચુંબકત્વ માપક સાધન

🏠ગ્રેવિમીટર :ગુરુત્વ માપક સાધન

🏠ડેન્સીમીટર :ઘનતા માપક સાધન

🏠પિરહેલિયોમીટર :સૂર્યકિરણ માપક સાધન

🏠પ્લુવિયોમીટર :વર્ષામાપક સાધન

🏠પાયરોમીટર :ઉચ્ચતાપ માપક સાધન

🏠પ્લેનિમીટર :સમતલ ફલ માપક સાધન

😘: 🌷🌷વિવિધ સાધન માપન

==>  પવનની ગતિ – એનોમીટર
==>  હવામાંનો ભેજ – હાઈગ્રોમીટર

==>  દરિયાની ઉંડાઈ - ફેધોમીટર
==>  વિમાનની ગતિ - નોટ (knot)

==>  જમીનથી ઉડતા વિમાનની ઉંચાઇ – ઓલ્ટિમીટર

==>  ભૂકંપની તીવ્રતા માપવા - સિસ્મોગ્રાફ

==>  હવાનું દબાણ માપવા - બેરો મીટર

==>  વિદ્યુતપ્રવાહનું દબાણ માપવા - વોલ્ટમીટર

==>  વિદ્યુતપ્રવાહના પૃથ્થકરણ માટે - વોલ્ટામીટર

==>  પ્રકાશની તરંગ લંબાઈ - સ્પેક્ટ્રોમીટર

==> દ્રષ્ટિ ક્ષમતા માપવા – ઓપ્ટોમીટર

==>  વનસ્પતિને થતી સંવેદના દર્શાવતુ સાધન – કેશ્કોગ્રાફ

==> વરસાદ માપવાનું સાધન – રહીનોગેજ

💈વર્લ્ડ💈


😘: 💈વર્લ્ડ💈

🎓·ઝિબ્રા ક્રોસિંગ નો સૌથી પહેલાં ઉપયોગ ૧૯૧૧ની સાલમાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં થયો હતો.

🎓દુનિયામાં સૌથી સાંકડી ગલીઓ પૂર્વ આફ્રિકામાં આવેલાં ઝાંઝીયાબારમાં છે.

🎓માચીસની સૌથી પહેલી ફેક્ટરી સ્વીડનમાં શરૂ થઈ હતી.

🎓પૃથ્વી આખેઆખી ગોળ નથી. તે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પાસે સહેજ દબાયેલી એટલે કે ચપટી છે.

🎓વિશ્વની પહેલી નવલકથા ‘ધ સ્ટોરી ઓફ ગેન્જી’જાપાનીઝ મહિલા મુરાસાકી શિકિબુએ ૧૦૦૭માં લખી હતી.

🎓દુનિયામાં ૬,૮૦૦ ભાષા છે.

😘: ⌛આજે પણ ૬ દેશો એવા છે જેઓ ઈન્ટરનેટનું જોડાણ નથી ધરાવતા.

⌛મિઆમીમાં કોઈ પણ પ્રકારની નકલ કરવી તેને ગુનો માનવામાં આવે છે.

⌛વિશ્વમાં સૌથી વધુ સમાચારપત્રો અમેરિકા અને કેનેડામાં પ્રકાશિત થાય છે.

⌛વિશ્વનું સૌથી સૂકું સ્થળ ચિલીમાં આવેલું અટકામાનું રણ છે.

⌛મોસ્કોની એક કંપનીએ બ્રેડના પેકેટમાં મરેલો ઊંદરભૂલથી પેક કરીને વેચી દેતાં ગ્રાહકે ફરિયાદ કરી તો કંપનીએ પોતાની ભૂલ બદલરૂ. 7 કરોડચૂકવવા પડયા.

⌛વિશ્વનું સૌથી મોટું પુસ્તક 'સુપર બુક' છે.

⌛એનુંવજન બાવીસો કિલો છે.

⌛આ પુસ્તક ૧૯૭૬માં અમેરિકાથી પ્રગટ થયેલું !

⌛પ્રશાંત મહાસાગરમાં ૨૫,૦૦૦ કરતાં વધારે નાના-મોટા ટાપુઓ આવેલા છે.

😘: 🐎 વલ્ડ 🐎

🗼ઈટાલિયન ભાષામાં સૌથી ઓછા શબ્દો છે.વિશ્વમાં ૨૦,૦૦૦થી પણ વધુ બ્રાન્ડની બિયર મળે છે.

🗼વિશ્વમાં સૌથી વધારે રબરનું ઉત્પાદન મલેશિયામાં થાય છે.

🗼ચીનના રાશિચક્રમાં ઉંદરનો સમાવેશ થાય છે.ત્રિકોણમીતિની શોધ ભારતમાં થઈ હતી.

🗼વિશ્વનું સૌથી ઊંચું ક્રિકેટ ગ્રાઉન્ડ હિમાચલપ્રદેશના ધરમશાલા ખાતે આવેલું છે.

🗼દરિયાની સપાટીથી આ મેદાન ૨,૪૪૪ મીટરનીઊંચાઈ ધરાવે છે.

🗼૧૮૯૩માં આ મેદાનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

🗼એરિઝોનામાં ઊંટ ચલાવવા ગેરકાયદેસર માનવામાં આવે છે.

🗼રશિયામાં આવેલા શ્વેત રણમાં માઈનસ ૨ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન હોય છે.

🎄ટેક્નોલોજી🎄

🎄ટેક્નોલોજી🎄

🎄૧૮૬૫ની સાલમાં વરાળથી ચાલતાં વાહનોની ઝડપ કલાકના છ કિ.મી.ની રહેતી હતી.

🎄એન્ઝો ફેરારીએ ફેરારી કંપનીની સ્થાપના કરી હતી.

🎄પહેલી પ્રેક્ટિકલ બાઈકની શોધ ૧૮૮૫માં જર્મન સંશોધક ગોટલિએબ ડેમલરના ફાળે જાય છે.

🎄રોકેટનો ઉદ્ભવ તેરમી સદીમાં ચીનમાં થયો હોવાનું માનવામાં આવે છે.

🎄ઘડિયાળની શોધ પીટર હેલનેને કરી હતી.

🎄ભારતમાં રેલવે એન્જિન બનાવવાનું કામ ચિત્તરંજન અને વારાણસીમાં થાય છે.

🎄સર આઈઝેક ન્યૂટને તેમના સંસદના કાર્યકાળ દરમિયાનમાત્ર એક જ વાર શબ્દો ઉચ્ચાર્યા હતા અને તે પણ સંસદગૃહની બારી ખોલવા માટેતેમણે કરેલી વિનંતી હતી.

🗽🗽આઠ પ્રકાર ના વિવાહ🗽🗽

🗽🗽આઠ પ્રકાર ના વિવાહ🗽🗽

🐰૧.બ્રહ્મ વિવાહ:પોતાની જ્ઞાતિમાં દહેજ ઈચ્છા મુજબ આપી કરાતાં વિવાહ

🐰૨.દૈવ વિવાહ:યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ સાથે વિવાહ

🐰૩.પ્રાજાપત્ય વિવાહ: દહેજ વગર યોગ્ય વ્યક્તિ સાથે કરાતાં વિવાહ

🐰૪.આર્ષ વિવાહ:એક જોડી ગાય અને બળદ આપીને થતાં વિવાહ

🐰૫.ગાંધર્વ વિવાહ:કન્યા સાથે વરની ઈચ્છા મુજબના વિવાહ

🐰૬.આસુર વિવાહ:કન્યાના પિતાને પૈસા આપીને થતાં વિવાહ

🐰૭.રાક્ષસ વિવાહ:કન્યાનું અપહરણ કરી તેની ઈચ્છા વિરુદ્ધ કરાતાં વિવાહ

🐰૮.પિશાચ વિવાહ:કન્યાને નશાયુકત પદાર્થ પિવડાવી તેમજ નિદ્રાધીન અવસ્થામાં શારીરિક સંબંધ બાંધીને કરાતાં વિવાહ

Tuesday, 31 January 2017

📚📚ગુજરાતી પુસ્તકો 📚📚

📚📚ગુજરાતી પુસ્તકો 📚📚

📮સૌરાષ્ટ્ર ની રસધાર - ઝવેરચંદ મેઘાણી

📮સત્ય ની શોધ માં - ઝવેરચંદ મેઘાણી

📮સોરઠી બહારવટિયાઓ - ઝવેરચંદ મેઘાણી

📮માણસઈ ના દીવા - ઝવેરચંદ મેઘાણી.

📮અપરાધી - ઝવેરચંદ મેઘાણી.

📮ઓથાર - અશ્વિની ભટ્ટ

📮અંગાર -અશ્વિની ભટ્ટ

📮આખેટ - અશ્વિની ભટ્ટ

📮ફાંસલો – અશ્વિની ભટ્ટ

📮કસબ - અશ્વિની ભટ્ટ

📮કરામત - અશ્વિની ભટ્ટ

📮કમઠાણ - અશ્વિની ભટ્ટ

📮અર્ધી રાતે આઝાદી - અશ્વિની ભટ્ટ

📮પ્રીત કિયે સુખ હોય - જય વસાવડા

📮યુવા હવા - જય વસાવડા

📮સાહિત્ય અને સિનેમા -- જય વસાવડા

📮માહિતી નો મહાસાગર - જય વસાવડા

📮નોલેજ નગરીયા - જય વસાવડા

📮જય હો - જય વસાવડા

📮સાયન્સ સમંદર - જય વસાવડા

📮જી.કે. જંગલ - જય વસાવડા

👁‍🗨સમીર પટેલ 👁‍🗨
📇👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿📇
📇👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📇

📮પીળા રૂમાલ ની ગાંઠ - હરકિશન મહેતા

📮મુક્તિબંધન - હરકિશન મહેતા

📮સત્ય ના પ્રયોગો - ગાંધીજી

📮મારી આત્મકથા - મહાત્મા ગાંધીજી

📮કન્યાને પત્રો - ગાંધીજી

📮અર્ધી સદી ની વાંચન યાત્રા - મહેન્દ્ર મેઘાણી

📮સળગતાં સૂરજમુખી - મહેન્દ્ર મેઘાણી

📮વાંચન યાત્રાનો પ્રસાદ - મહેન્દ્ર મેઘાણી

📮મળેલા જીવ - પન્નાલાલ પટેલ

📮માનવી ની ભવાઈ - પન્ના લાલ પટેલ

📮ગુજરાત નો નાથ - કનૈયા લાલ મુનશી

📮પાટણ ની પ્રભુતા - કનૈયા લાલ મુનશી

📮પૃથ્વી વલ્લભ - કનૈયા લાલ મુનશી

📮મુન્શીનો વૈભવ - કનૈયા લાલ મુનશી

📮જય સોમનાથ - કનૈયા લાલ મુનશી

📮કૃષ્ણાવતાર - કનૈયા લાલ મુનશી

👁‍🗨જ્ઞાન કી દુનિયા 👁‍🗨
📇👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿📇

Friday, 27 January 2017

💐 About 26th jan💐

💐💐💐💐💐💐💐

🏅ભારતના સ્વતંત્રતા દિવસ એટલે 15મી ઓગસ્ટે દેશના વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે.

💥જ્યારે કે, 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દિલ્હીમા ધ્વજ ફરકાવે છે.

💐આજે 26મીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ રાજપથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ત્યારે તમને જરૂરથી એવુ થતું હશે કે આવું કેમ.

🍂 *15મીએ વડાપ્રધાન અને 26મીએ કેમ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે*.

🌻 આ
સવાલનો જવાબ જાણવાતમને જરૂર ગમશે.

🏅સ્વતંત્રતા દિવસ પર પોલિટિકલ હેડ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. દિલ્હીમાં હિસ્ટોરિક લાલ કિલ્લા પર વડાપ્રધાન ધ્વજવંદન કરે છે. આ દિવસે રાષ્ટ્રપતિ ધ્વજવંદન કરતા નથી.

🍂 કારણ કે, તે સંવિધાનિક હેડ છે અને 1950 સુધી ભારતનું બંધારણ પણ ઘડાયું ન હતું અને કોઈ રાષ્ટ્રપતિ પણ બન્યા ન હતા. તેથી સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન જ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે.

🌻જ્યારે કે, ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી, 1950ના રોજ ઘડાયું હતું. આ દિવસે ભારત પાસે બંધારણીય પ્રમુખ હતા, જે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કહેવાયા હતા. ત્યારથી દર 26મી જાન્યુઆરીએ ભારતના બંધારણીય પ્રમુખ એટલે કે, રાષ્ટ્રપતિ જ રાજપથ પર ત્રિરંગો લહેરાવે છે.

😘akkii😘