Saturday, 29 April 2017

*રણછોડલાલ છોટાલાલ*

⚙⛓⚙⚖⚙⛓⚙⚖⚙⛓⚖⚙
*રણછોડલાલ છોટાલાલ*
⛓⚙⚖⛓⚙⚖⛓⚙⚖⛓⚙⚖

🚩🚩ગુજરાતના મિલ ઉદ્યોગના ભીષ્મપિતામહ અને દેશના પ્રથમ મેયર રણછોડલાલ છોટાલાલ

📎📎 *૧૦૭ વર્ષ જૂની આર.સી.ટેક્નિકલ ઈન્સ્ટિટયૂટનું નામ જેના પરથી પડયું છે તે ગુજરાતનાં મિલ ઉદ્યોગનાં ભીષ્મપિતામહ અને દેશનાં પ્રથમ મેયર રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ*
📍 *૧૯૪ની જન્મજયંતી*

( ઓગત્રીસમી એપ્રિલ , ૧૮૨૩– છવ્વીસમી ઓક્ટોબર, ૧૮૯૮
)
💰 એ એક ગુજરાતી ઉદ્યોગપતિ હતા. પશ્ચિમ ભારતમાં આવેલા અગત્યના શહેર

💈💈અમદાવાદ ખાતે ઈ. સ. ૧૮૬૧ના વર્ષમાં સૌથી પ્રથમ કાપડની મિલને સફળતાપૂર્વક ચાલુ કરી હતી,

🎏🎀જેથી એમને અમદાવાદ કાપડ ઉદ્યોગના જનક ગણવામાં આવે છે

🎉🗿 તેમને અંગ્રેજ સરકારે "રાવબહાદુર"નો ખિતાબ આપ્યો હતો.

🔖આજીવન કર્મઠ ઉદ્યોગપતિ, કુશળ વહીવટદાર, સેવાપરાયણ, દાનવીર એવા રણછોડલાલે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે તેઓએ માતબર રકમ દાનરૂપે ફાળવી હતી.

🎐🏮તેમણે શિક્ષણ લીધા પછી કસ્ટમ ખાતામાં, રેવાકાંઠાના દફતરદાર તરીકે નોકરી કરી હતી.
📐📏 ત્યારપછી ઈ. સ. ૧૮૫૯ના વર્ષમાં એમણે 📌*"અમદાવાદ સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની"* 📌ની સ્થાપના કરી હતી, અને આ કંપનીએ ઈ. સ. ૧૮૬૧ના વર્ષમાં ત્રીસમી મેના દિવસે પોતાની મિલ ચાલુ કરી હતી.

🎌🎌અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ
શેઠ રણછોડલાલ છોટાલાલ હતા. બેરોનેટ ઉદયન ચિનુભાઈના આ પૂર્વજ રણછોડલાલ છોટાલાલ ગુજરાતના પ્રથમ મિલમાલિક.📍📍

🚩🎌: એક સમયે અમદાવાદીઓને સૌ પ્રથમ વખથ નળ દ્વારા પાણી મળી રહે તેવો વ્યવસ્થા કાર્યરત કરનારા શહેરના ઉદ્યોગપતિ અનેラમ્યુનિસિપલિટીના પ્રથમ પ્રમુખ રહી ચુકેલા એવા રણછોડલાલ છોટાલાલ દ્વારા શહેરમાં કાર્યરત કરવામાં આવેલા શહેરના સૌ પ્રથમ ફાઉન્ટેનને આવતીકાલે રિ-ઈન્સ્ટોલ કરી.

🖍🖍ધ્રુવ કેશવલાલ હર્ષદરાય, ‘વનમાળી’ (૧૭-૧૦-૧૮૫૯, ૧૩-૩-૧૯૩૮) : ભાષાવિદ, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ દહેગામ તાલુકાના બહિયેલમાં. ૧૮૭૬ માં મૅટ્રિક. ૧૮૮૨ માં બી.એ. ત્યારબાદ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક. ત્યાંથી અમદાવાદની રણછોડલાલ છોટાલાલ હાઈસ્કૂલમાં. ૧૯૦૮ માં એ જ હાઈસ્કૂલમાં હેડમાસ્તર.

🎌🎌 *૩૦ મે ૧૮૬૧*, જ્યારે અમદાવાદની પહેલી ટેક્સટાઇલ મિલ સ્થપાઇ હતી
આજથી ૧૫૫ વર્ષ પૂર્વે
૧૯૩૯માં અમદાવાદમાં ૮૧ મિલો ધમધમતી હતી, જે હજારો કામદારોને રોજગારી આપતી હતી,
આજે માત્ર સાત જ મિલ બચી છે

🔻જ્યાં શાહપુર મિલ સ્થપાઇ હતી, ત્યાં આજે મકાનો બની ગયા છે ઃ મિલ માટે ૨૦૦ ગાડા ભરીને ખંભાતથી અમદાવાદ મશીનરી લવાઇ હત

🔻૧૮૯૨માં રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઇસ્કૂલની સ્થાપના થઇ.

Friday, 28 April 2017

💃 આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ 🕺

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

👯29 એપ્રિલ 👯
💃 આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ 🕺

📝➖આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ, આંતરરાષ્ટ્રીય નૃત્ય પરિષદ તથા 'અંબ્રેલા ઓર્ગેનાઇઝેશન' દ્વારા યુનેસ્કોનાં સહયોગમાં,૨૯ એપ્રિલનાં રોજ દરેક પ્રકારનાં નૃત્યો માટે મનાવવામાં આવે છે.

📝➖આ ઉજવણી ૧૯૮૨ થી,યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થા દ્વ્રારા, શરૂ કરાયેલ છે.

📝➖આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં નૃત્યનાં મહત્વ પ્રત્યે જાગરુકતા ઉત્પન્ન કરવાનો તથા વિશ્વભરની સરકારોને,નૃત્યનું શિક્ષણ આપતી સવલતો ઉભી કરવા માટે મનાવવાનોં છે.

📝➖નૃત્ય એ માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.

👩🏻‍💻ચાલો ગુજરાત ના કેટલાક લોકનૃત્ય વિશે મહિતી લઈ અે.....👀

🍂સમીર પટેલ 🍂
🕺👀જ્ઞાન કી દુનિયા 👀🕺

💃👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🕺

Thursday, 27 April 2017

🌺ગગનવિહારી મહેતા 🌺

💐🙏🏻👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🙏🏻💐

🌺ગગનવિહારી મહેતા 🌺
🍁 28 એપ્રિલ

📮➖પ્રખર અર્થશાસ્ત્રી અને તેજસ્વી પત્રકાર શ્રી ગગનવિહારી મહેતાનો જન્મ ઇ.સ.1900 માં ભાવનગરના કુલીન નાગર કુટુંબમાં થયો હતો.

📮➖એમના પિતામહ શામળદાસ ભાવનગર રાજયના દીવાન હતા. મુંબઇમાં શિક્ષણ લઇ સ્નાતક થયા.

📮➖રાજકારણ તેમનો  પ્રિય વિષય હતો.

📮➖ મુંબઇના વિખ્યાત રાષ્ટ્રીય દૈનિક ‘બોમ્બે ક્રોનિકલ’ ના સહાયક તંત્રી બન્યા.

📮➖તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા.

📮➖જાહેર સેવાની એમના કુટુંબની પ્રણાલિકાને અનુરૂપ એમણે પ્રામાણિકતા અને દેશપ્રેમના ગુણો દાખવ્યા હતા.

📮➖એમનું મોહક વ્યક્તિત્વ, ચારુતા અને વિનોદવૃતિને લીધે ટેરિફ કમિશન અને પ્લાનીંગ કમિશનમાં સૌથી લાયક વિશિષ્ટ વ્યક્તિ તરીકે તેમની પસંદગી થઇ હતી.

📮➖તેનનો ગુજરાતી હાસ્યસંગ્રહ ‘આકાશના પુષ્પો’ પ્રગત થયેલો.

📮➖ અનેક સંસ્થાઓના પ્રતિનિધિ તરીકે તેઓ વિદેશયાત્રા કરી ચૂક્યા હતા.

📮➖ત્યારબાદ અમેરિકા ખાતે હિંદના રાજદૂત તરીકે એમની નિમણૂક થઇ અને પછી તો પંડિત જવાહરલાલના અત્યંત વિશ્વાસુ મિત્ર તરીકે એમણે અભૂતપૂર્વ કામગીરી બજાવી જાહેર જીવનમાં અનેક મહિમાવંત પદો તેમણે શોભાવ્યા.

📮➖પોતાનો પ્રામાણિક અભિપ્રાય નિર્ભયપણે જાહેર કરવામાં એમને કદી સંકોચ થતો નહોતો.

📮➖લેખનકળા અને વકતૃત્વકળાના તો તેઓ ‘બેતાજ બાદશાહ’ હતા.

🌺🙏🏻28/4/1974 ના રોજ તેમનું અવસાન થતા સમકાલીન ભારતીય સમાજમાંથી એક સમૃદ્ધ વ્યક્તિત્વ અદ્દશ્ય થયું.

👨‍🌾👩‍🌾જ્ઞાન કી દુનિયા 👩‍🌾👨‍🌾

🇮🇳ભારત પરિચય🇮🇳

👩‍🌾👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👩‍🌾

🍁ભારત ની ભૂગોળ 🍁
👣 ભાગ ➖ 1 👣

🇮🇳ભારત પરિચય🇮🇳

*🍂 🙏🏻મિત્રો આંકડાકીય માહિતી અને કોઈ પોસ્ટ પર નામ બદલાયું હોય તો ધ્યાન દોરવા વિનંતી 🙏🏻🍂*

📮ક્ષેત્રફળ
➖૩૨,૮૭,૨૬૩ ચો કિમી

📮અક્ષાંશ
➖૮º ૪’ ઉ. થી ૩૭º ૬’ ઉતર અક્ષાંશ

📮રેખાંશ
➖૬૮º ૭’ પૂ. થી  ૯૭º ૨૫’ પૂર્વ  રેખાંશ

📮પ્રમાણ સમયરેખા
➖ ૮૨º ૫’ પૂ. રેખાંશ (અલાહાબાદ અને વારાણસી વચ્ચેથી પસાર થાય છે.)

📮રાજ્યો
➖ ૨૯ (કેન્દ્રશાસિત પ્રદેશો : ૭ (દિલ્લી સહિત ))

📮રાજધાની
➖ દિલ્લી

📮પૌરાણિક નામ
➖ભરતખંડ
➖ભરતભૂમિ

📮વર્તમાન નામ
➖ભારત
➖ ઇન્ડીયા
➖હિન્દુસ્તાન

📮સ્વાતંત્ર્ય દિન
➖ ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭

📮પ્રજાસત્તાક દિન
➖ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦

📮રાષ્ટ્ધ્વજ
➖ ત્રિરંગો (કેસરી,સફેદ, લીલો )અને વચ્ચે અશોકચક્ર ( તા.૨૨/૭/૧૯૪૭ માન્યતા)

📮રાષ્ટ્રીય ધ્વજ ગીત
➖ઝંડા ઊંચા રહે હમારા

📮રાષ્ટ્રીય સુચનાપત્ર
➖શ્વેત પત્ર

📮રાષ્ટ્રીય મુદ્રા
➖ રૂપિયો

📮રાષ્ટ્રીય વિદેશનીતિ
➖ગુટ નિરપેક્ષ

📮રાષ્ટ્ગીત
➖ જન……ગણ….મન (રવીન્દ્રનાથ ટાગોર )(તા. ૨૪/૧/૧૯૫૦)

📮રાષ્ટ્ગાન
➖ વંદે માતરમ (બંકીમચંદ્ર ચેટરજી ) (તા. ૨૪/૧/૧૯૫૦ સૌપ્રથમ ગાન- ઓમકારનાથ ઠાકુર ગાયું.)

📮રાષ્ટ્રીય ચિન્હ
➖અશોક ચક્ર ( તા. ૨૬/૧/૧૯૫૦ના રોજ માન્યતા)

◾🍃 સમીર પટેલ  🍃◾
👩‍🌾👀જ્ઞાન કી દુનિયા 👀👩‍🌾
👨‍🎓👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👨‍🎓

👩‍🌾👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👨‍🌾

*🍂 🙏🏻મિત્રો આંકડાકીય માહિતી અને કોઈ પોસ્ટ પર નામ બદલાયું હોય તો ધ્યાન દોરવા વિનંતી 🙏🏻🍂*

............ *(ભારત ની ભૂગોળ )*

📮રાષ્ટ્ભાષા
➖ હિન્દી

📮રાષ્ટ્રીય લિપિ
➖દેવનાગરી

📮રાષ્ટ્રપિતા
➖ મહાત્મા  ગાંધી

📮રાષ્ટ્રીયતા
➖ ભારતીય

📮રાષ્ટ્રીય મુદ્રાલેખ
➖ સત્યમેવ જયતે

📮રાષ્ટ્મુદ્રા (રાષ્ટ્રીય પ્રતિક)
➖ ચાર સિંહવાળી શિલ્પાકૃતિ જેમાં ત્રણ સિંહ દ્રશ્યમાન છે.

📮રાષ્ટ્રીય કેલેન્ડર
➖ ચૈત્ર સુદ એકમથી (શક સવંત) છેલ્લો ફાગણ (તા.૨૨/૩/૧૯૫૭)

📮રાષ્ટ્રીય પ્રાણી
➖ વાઘ

📮રાષ્ટ્રીય ફૂલ
➖કમળ

📮રાષ્ટ્રીય પક્ષી
➖  મોર

📮રાષ્ટ્રીય વૃક્ષ
➖વડ

📮રાષ્ટ્રીય ફળ
➖કેરી

📮રાષ્ટીય મીઠાઈ
➖ જલેબી

📮રાષ્ટ્રીય રમત
➖ હોકી,કબડ્ડી

📮રાષ્ટ્રીય પુરસ્કાર
➖ ભારત રત્ન

📮રાષ્ટ્રીય ધર્મ
➖ધર્મ નિરપેક્ષતા

📮રાષ્ટ્રીય ગ્રંથ
➖શ્રીમદ્ ભગવદગીતા

📮રાષ્ટ્રીય મંત્ર
➖ ઓમ

📮રાષ્ટ્રીય નદી
➖ગંગા

📮રાષ્ટ્રીય યોજના
➖ પંચવર્ષીય યોજના

📮રાષ્ટ્રીય પિતા
➖ મહાત્મા ગાંધી 

📮કુલ વસ્તી
➖ ૧,૨૧,૦૧,૯૩,૪૨૨ (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮પુરુષો
➖ ૬૨,૩૭,૨૪,૨૪૮ (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮મહિલાઓ
➖ ૫૮,૬૪,૬૯,૧૭૪ (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮પુરુષ –મહિલા પ્રમાણ
➖ ૧૦૦૦ : ૯૪૦ (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮વસ્તીગીચતા
➖૩૮૨ પ્રતિ ચો કિમી (૩૧ માર્ચ, ૨૦૧૧)

◾🍃સમીર પટેલ 🍃◾
👩‍🌾👀જ્ઞાન કી દુનિયા 👀👩‍🌾
👨‍🎓👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👨‍🎓

👨‍🎓👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👨‍🎓

*🍂 🙏🏻મિત્રો આંકડાકીય માહિતી અને કોઈ પોસ્ટ પર નામ બદલાયું હોય તો ધ્યાન દોરવા વિનંતી 🙏🏻🍂*

📮વિપક્ષના નેતા
➖❓

📮વિપક્ષ નેતા( રાજ્યસભા)
➖ શ્રી ગુલાબનબી આઝાદ

📮રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર
➖શ્રી અજીતકુમાર દોબલ

📮ચેરમેન, નીતિપંચ
➖નરેન્દ્ર મોદી

📮ચેરમેન, અનુસૂચિત જાતિ
➖ શ્રી પી.એલ.પુનિયા

📮ચેરમેન, અનુસૂચિત જનજાતિ
➖ શ્રી રામેશ્વર ઓરાંત

📮ચેરમેન, રાષ્ટ્રીય લઘુમતી પંચ
➖શ્રી નસીમ અહેમદ

📮ચેરમેન, ઓ.બી.સી. પંચ
➖ વી. ઈશ્વર્યા

📮ચેરમેન, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
➖એસ.એલ.દત્તુ

📮કેબીનેટ સેક્રેટરી
➖ શ્રી પ્રદીપકુમાર સિક્કા

📮ચેરમેન, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનર (UPSC)
➖David R. Syiemlieh

📮ચેરમેન, રેલ્વે બોર્ડ
➖ શ્રી એ.કે.મિત્તલ

📮ચેરમેન, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનર (UGC)
➖ શ્રી વેદ પ્રકાશ

📮ચેરમેન, રાષ્ટ્રીય વનપંચ
➖શ્રી . બી.એન. કિરપાલ

📮ચેરમેન, સ્ટાફ સિલેકશન કમિશનર (SSC)
➖શ્રી અસીમ ખુરાના

📮ગવર્નર , રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)
➖ઊર્જીત પટેલ

📮ચેરમેન, રાષ્ટ્રીય જ્ઞાન આયોગ
➖શ્રી સામ પિત્રોડા

📮ચેરમેન, ભારતીય જીવન વીમા નિગમ(LIC)
➖શ્રી એસ.કે.રોય

📮ચેરમેન, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકંડરી  એજ્યુકેશન ( CBSC) 
➖ શ્રી વિનીત જોશી

📮ડાયરેક્ટર, ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB)
➖ શ્રી દીનેશ્વર શર્મા

📮ડાયરેક્ટર , સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન (CBI)
➖શ્રી રાજીન્દર ખન્ના

◾🍃 સમીર પટેલ 🍃◾
👩‍🌾👀 જ્ઞાન કી દુનિયા 👀👩‍🌾
👨‍🎓👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👨‍🎓

👨‍🎓👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👨‍🎓

*🍂 🙏🏻મિત્રો આંકડાકીય માહિતી અને કોઈ પોસ્ટ પર નામ બદલાયું હોય તો ધ્યાન દોરવા વિનંતી 🙏🏻🍂*

📮સૌથી વધુ વસ્તીવાળું રાજ્ય
➖ ઉતર પ્રદેશ

📮સૌથી ઓંછી વસ્તીવાળું  રાજ્ય
➖ સિક્કિમ

📮વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટું રાજ્ય
➖ રાજસ્થાન

📮સાક્ષ્રરતા
➖ ૭૪.૦૪ ટકા (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮સાક્ષ્રરતા
➖ પુરુષો: – ૮૨.૧૪ ટકા (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮સાક્ષ્રરતા
➖ મહિલાઓ: –  ૬૫.૪૬  ટકા (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮સૌથી વધુ સાક્ષ્રરતા ધરાવતું રાજ્ય
➖ કેરલ (૯૩.૯૧ ટકા ) (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮સૌથી ઓંછી સાક્ષ્રરતા ધરાવતું રાજ્ય
➖બિહાર (૬૩.૮૨ ટકા ) (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮પ્રથમ વડા પ્રધાન
➖ પંડિત જવાહરલાલ નહેરુ

📮વર્તમાન વડાપ્રધાન
➖નરેન્દ્રભાઈ મોદી

📮પ્રથમ લોકસભા સ્પીકર
➖ ગણેશ વી.માવળંકર

📮વર્તમાન લોકસભાના સ્પીકર
➖શ્રીમતી સુમિત્રા મહાજન

📮ભારતના ડેપ્યુટી સ્પીકર
➖મુની સામી થાન્બીદુરાઈ

📮પ્રથમ રાષ્ટ્રપતિ
➖ ડૉ.રાજેન્દ્રપ્રસાદ

📮ભારતના રાષ્ટ્રપતિ
➖ પ્રણવ મુખર્જી

📮ભારતના ઉપરાષ્ટ્રપતિ
➖હામીદ અન્સારી

📮ભારતના ડેપ્યુટી ચેરમેન, રાજ્યસભા
➖ શ્રી પી.જે.કુરિયન

📮ભારતના સર્વોચ્યના મુખ્ય ન્યાયાધીશ
➖જે.એસ.ખેહર (૪૪ મા )

📮ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ અધ્યક્ષ
➖ કે.જી.બાલક્રિષ્ણન

📮મુખ્ય ચૂંટણી  કમિશનર
➖ શ્રી નસીમ ઝૈદી

📮ભારતના એટર્ની જનરલ
➖મુકુલ રોહતગી

◾🍃 સમીર પટેલ 🍃◾
👩‍🌾👀જ્ઞાન કી દુનિયા 👀👩‍🌾
👨‍🎓👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👨

👨‍🎓👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👨‍🎓
*🍂 🙏🏻મિત્રો આંકડાકીય માહિતી અને કોઈ પોસ્ટ પર નામ બદલાયું હોય તો ધ્યાન દોરવા વિનંતી 🙏🏻🍂*

*......... (ભારત ની ભૂગોળ )*

📮સરકારના મોખ્ય વૈજ્ઞાનિક સલાહકાર
➖ ડૉ.આર.ચિદંબરમ

📮રક્ષામંત્રી વૈજ્ઞાનિક સલાહકાર
➖ શ્રી સતીશ રેડ્ડી

📮સભ્યસંખ્યા

*(લોકસભા )*
➖૫૪૩ +૨ એગ્લો  ઇન્ડિયનસભ્યસંખ્યા

*(રાજ્યસભા )*
➖વધુમાં વધુ ૨૫૦ (૨૩૮ ચુંટાયેલા અને ૧૨ રાષ્ટ્પતિ દ્વારા નિયુક્ત)

📮રાજ્યસભા સભ્યસંખ્યા
➖૨૪૫

📮દરીયાકીનારો
➖૭૫૧૬.૫ કિ.મી.

📮ભૂમિ સરહદ (લંબાઈ)
➖ ૧૫,૨૦૦ કિ.મી.

📮રેલવે માર્ગ
➖ ૬૪,૦૯૯ કિમી (માર્ચ, ૨૦૧૦ )

📮પાકા માર્ગ
➖૧૯,૯૯,૫૯૦ કિમી

📮હવાઈ મથક
➖૨૦૮ (આંતરરાષ્ટ્રીય મથક ૧૧ )

📮બંદરો
➖ ૧૧ મોટા
➖  ૨૦ મધ્યમ
➖૧૩૯ નાના

📮ઉચ્ચ ન્યાયાલયો
➖ ૨૪

◾🍃 સમીર પટેલ 🍃◾
👩‍🌾👀જ્ઞાન કી દુનિયા 👀👩‍🌾
👨‍🎓👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👨‍🎓

👨‍🎓👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👨‍🎓
*🍂 🙏🏻મિત્રો આંકડાકીય માહિતી અને કોઈ પોસ્ટ પર નામ બદલાયું હોય તો ધ્યાન દોરવા વિનંતી 🙏🏻🍂*

*.......(ભારત ની ભૂગોળ )*

📮શતરંજની શોધ ભારતે કરી કરી હતી.

📮ભારત વિશ્વનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે.

📮ભારત વિશ્વમાં સૌથી મોટા દેશમાં સાતમો ક્રમ ધરાવે છે.

📮ભારતનું અંગ્રેજી નામ ઇન્ડીયા ઇડસ નદી પરથી પડ્યું છે.

📮ભારતની આબોહવા મોસમી પ્રકારની છે.

📮પૌરાણિક રાજા દુષ્યંતના પુત્ર ભરત પરથી ભારત નામ પડ્યું છે

📮વારાણસી જે બનારસ નામથી ઓળખાય છે જે વિશ્વનું સૌથી પુરાણું અને ધબકતું શહેર છે.

📮બીજગણિત,ત્રિકોણમિતિ અને કલનની શરૂઆત ભારતે કરી હતી.

📮સાપ સીડીનો ખેલ ભારતે ૧૩મી શતાબ્દીમાં તૈયાર કર્યો હતો.

📮તિરૂપતિનું મંદિરમાં આવેલ વિષ્ણુમંદિર ૧૦મી શતાબ્દીમાં બનાવ્યું હતું જે વિશ્વનું સૌથી મોટું ધાર્મિક તીર્થસ્થાન છે.

📮વિશ્વનું પ્રથમ ગ્રેનાઈટ મંદિર બૃહદેશ્વરમંદિર જે તમિલનાડુંના તાજોરમાં આવેલું છે.

📮વિશ્વમાં શણની ચીજવસ્તુઓની નિકાસમાં ભારત બાંગ્લાદેશ પછી બીજા નંબરે આવે છે.

📮ભારતમાં ૧૧ આતરરાષ્ટ્રીય હવાઈમથકો  અને ૧૧૨ સ્થાનિક હવાઈમથકો છે.

📮ભારતમાં રેલમાર્ગોની લંબાઈ ૬૩,૧૪૦ કિ.મી.છે.

📮ભારતમાં આકાશવાણી કેન્દ્રો ૨૦૮ સ્ટેશનો અને ૩૨૭ પ્રસારણકેન્દ્રો આવેલા છે.

📮સર્પગંધા નામની વનસ્પતિ ફક્ત ભારતમાં જ થાય છે. જે લોહીના ઊંચા દબાણના રોગ મટાડે છે. વિશ્વમાં તેની ખૂબ જ માંગ છે.

📮ભારતમાં સૌથી વધારે વરસાદ મેઘાલયમાં થાય છે.

📮ભારતમાં સૌથી વધુ તાપમાન શ્રીગંગાનગર (રાજસ્થાન)માં ૫૦˚ સે કે તેથી વધુ હોય છે.

📮ભારતમાં સૌથી ઓછું તાપમાન દ્રાસ (જમ્મુ કાશ્મીર માં -૪૫˚ સે થી ઓછું હોય છે.

📮ભારત ઉષ્ણ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે.

◾🍃સમીર પટેલ 🍃◾
👨‍🌾👩‍🌾જ્ઞાન કી દુનિયા 👨‍🌾👩‍🌾

📮બોલીવૂડ પીઢ અભિનેતા

📮બોલીવૂડ પીઢ અભિનેતા

પાકિસ્તાનમાં જન્મના ત્રણ વર્ષમાં જ ભારતના ભાગલા થતા વિનોદ ખન્નાનો પરિવાર મુંબઈ આવી ગયો હતો. એમણે કોલેજનું ભણતર દિલ્હીમાં પૂરું કર્યું હતું. 1968માં મન કા મીત ફિલ્મમાં વિલનનાં રોલ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. શરૂઆતમાં એમણે પૂરબ ઔર પશ્ચિમ, સચ્ચા જૂઠા, આન મિલો સજના, મસ્તાના, મેરા ગાંવ મેરા દેશમાં ખલનાયકની ભૂમિકા કરી હતી. ત્યારબાદ અચાનક, ફરેબી, કૈદ, ઈનકારમાં હીરો તરીકે કામ કર્યું હતું. કુરબાની, શંકર શંભુ, ચોર સિપાહી, હેરા ફેરી, ખૂન પસીના, અમર અકબર એન્થની, મુકદ્દર કા સિકંદર જેવી ફિ્લ્મોમાં એમનાં અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. તાજેતરમાં એ વોન્ટેડ, દબંગ, દબંગ 2, દિલવાલેમાં પણ ચમક્યા હતા.

જન્મ : 6 ઓક્ટોબર, 1946
જન્મ સ્થળ : પેશાવર, પાકિસ્તાન

💐💐💐💐💐💐🙏🏻🍃

Wednesday, 26 April 2017

◾વિશ્વ બૌદ્ધિક સંપદા દિન◾

📮👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📮

◾વિશ્વ બૌદ્ધિક સંપદા દિન◾

📨➖વિશ્વ બૌદ્ધિક સંપદા દિન, દર વર્ષે એપ્રિલ ૨૬નાં રોજ ઉજવવામાં આવે છે.

📨➖આ પ્રસંગ સને.૨૦૦૧ માં વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન (World Intellectual Property Organization) (WIPO) દ્વ્રારા સ્થાપિત કરવામાં આવ્યો.

📨➖જેનો ઉદ્દેશ "આપણા રોજબરોજનાં જીવનમાં બૌદ્ધિક સંપદાના પ્રદાન વિશે જાગૃતિ લાવવાનો અને સંશોધકો તથા કલાકારો દ્વારા,વિશ્વભરમાં સમાજનાં વિકાસ માટે, કરાયેલા પ્રદાનની ઉજવણી કરવાનો છે".

📨➖આ માટે એપ્રિલ ૨૬નો દિવસ નક્કિ કરાયો કારણકે સને.૧૯૭૦ માં આ દિને "વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન" ની સ્થાપના કરાયેલ.

🌺જ્ઞાન કી દુનિયા 🌺
📮👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿📮

📮શ્રી નિવાસ રામાનુજન 📮

💐👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💐

📮26 એપ્રિલ મ્રુત્યુ 📮
📮શ્રી નિવાસ રામાનુજન 📮

📨➖ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજનનો જન્મ ઇ.સ.1887 માં તામિલનાડુ પાસેના એરોડ ગામમાં થયો હતો.

📨➖ ગણિતના અભ્યાસના પુસ્તકો મેળવીને ઘરે અભ્યાસ કરતા ને પોતાની બુદ્ધિપ્રતિભાથી તેઓ ગણિતના પ્રશ્નોના ઉત્તર નવી નવી તરકીબથી કરતા હતા.

📨➖દશકાઓથી સાબિત નહીં થયેલા ગણિતના કેટલાક અતિ કઠિન પ્રશ્નો સરળ રીતે તેમણે સાબિત કરી આપ્યા.

📨➖એમની સ્મરણ શક્તિ અનન્ય હતી.

📨➖સંખ્યાઓને યાદ રાખવી એમના માટે રમત હતી.

📨➖એમનામાં એક અદ્વિતીય મૌલિકતા તથા વિચિત્ર પ્રતિભા હતી.

📨➖ પ્રો.જી.એચ. હાર્ડીએ ગણિતના સંશોધન માટે સગવડ આપી.

📨➖તેમના વિશે પ્રો.હાર્ડીએ લખ્યું છે કે : *રામાનુજન નિ:સંદેહ આધુનિક સમયના સર્વશ્રેષ્ઠ ભારતીય ગણિતજ્ઞ છે.તેમની કાર્યપદ્ધતિ સર્વથા નવીન અને વિલક્ષણ છે’*.

📨➖ઇંગ્લેન્ડમાં રહ્યા તે સમયમાં વિશ્વભરની અનેક સંસ્થાઓને તેમનું વારંવાર ભવ્ય સન્માન કોઇ ભારતીય ગણિતજ્ઞ વિદ્વાનનું કદી થયું ન હતું.

📨➖શારીરિક માનસિક શ્રમને કારણે તેમને ક્ષય રોગ લાગુ પડ્યો.

📨➖સારવાર કારગત નીવડી નહીં. માત્ર 32 વર્ષની વયે આ વિદ્વાન જયોતિપુંજ 26/4/1920 ના રોજ મહાજયોતિમાં ભળી ગયો.

📨➖ રામાનુજન જગતના ગણિત નભોમંડળમાં એક ધૂમકેતુની જેમ અચાનક આવ્યા, આંજી  નાખે તેવા તેજથી થોડાંક વર્ષ પ્રકાશ્યા અને ધૂમકેતુની જેમ જ અકાળે વિદાય થઇ ગયા.

🌺જ્ઞાન કી દુનિયા 🌺