Monday, 22 May 2017

ðŸ”ĩ *āŠļંāŠ°āŠ•્āŠ·āŠĢ āŠĶāŠģāŠĻા āŠđોāŠĶ્āŠĶાāŠ“* ðŸ”ĩ

🔵 *સંરક્ષણ દળના હોદ્દાઓ* 🔵

🔮 રાષ્ટ્રપતિ - ત્રણેય સંરક્ષણ દળના વડા

1⃣ ભૂમિદળ ➖

👮‍♀ જનરલ
👮‍♀ લેફ્ટેનન્ટ જનરલ
👮‍♀ મેજર જનરલ
👮‍♀ બ્રિગેડીયર
👮‍♀ કરનલ
👮‍♀ લેફ્ટનન્ટ કરનલ
👮‍♀ મેજર
👮‍♀ કેપ્ટન
👮‍♀ લેફ્ટેનન્ટ

2⃣ નૌકાદળ ➖

👮‍♀ એડમિરલ
👮‍♀ વાઇસ એડમિરલ
👮‍♀ રિયર એડમિરલ
👮‍♀ કોમોડોર
👮‍♀ કેપ્ટન
👮‍♀ કમાન્ડર
👮‍♀ લેફ્ટેનન્ટ કમાંડર
👮‍♀ લેફ્ટનન્ટ
👮‍♀ સબ લેફ્ટેનન્ટ

3⃣ હવાઈ દળ ➖

👮‍♀ એર ચીફ માર્શલ
👮‍♀ એર માર્શલ
👮‍♀ એર વાઇસ માર્શલ
👮‍♀ એર કમાંડર
👮‍♀ ગ્રૂપ કેપ્ટન
👮‍♀ વિંગ કમાંડર
👮‍♀ સ્કવોડૃન લીડર
👮‍♀ ફલાઈંગ લેફ્ટનન્ટ
👮‍♀ ફ્લાઈંગ ઑફિસર

⚓રોહિત.....

ðŸ”Ū āŠ­ાāŠ°āŠĪāŠĻા āŠ•િāŠē્āŠēાāŠ“ ðŸ”Ū

🔮 ભારતના કિલ્લાઓ 🔮

🍄 લાલ કિલ્લો ➖ દિલ્લી

🍄 આગરા ➖ ઉત્તરપ્રદેશ

🍄ગ્વાલિયર ➖ મદ્યપ્રદેશ

🍄 ચિત્તોડગઢ ➖ રાજસ્થાન

🍄 બુંદી ➖ રાજસ્થાન

🍄 કોટા ➖ રાજસ્થાન

🍄 જોધપુર ➖ રાજસ્થાન

🍄 આમેર ➖ રાજસ્થાન

🍄 માંડું ➖ રાજસ્થાન

🍄 દોલતાબાદ ➖ મહારાષ્ટ્ર

🍄 બીજ્યાપુરા ➖ કણૉટક

🍄 ગોલકોંડા ➖ તેલંગાણા

🍄 ગોવા ➖ ગોવા

🍄 ફોટૅ વિલીયમ ➖ પશ્ચિમ બંગાળ

🍄 ફોટૅ સેન્ટ્ જ્યોર્જ ➖ તમિલનાડુ

🍄 વરનગલ ➖ તેલંગાણા

⚓રોહિત.....

🌍 *āŠœ્āŠžાāŠĻ āŠ•ી āŠĶુāŠĻિāŠŊા* 🌍

*UPDATE*

🌍 *જ્ઞાન કી દુનિયા* 🌍

📮➖અરવિંદ કેજરીવાલ પર બનેલ ડોક્યુમેન્ટરી ફિલ્મ "એન ઈન્સીગ્રીફિકેન્ટ મેન" સેન્સર બોર્ડે ૭ કટ સાથે મંજુરી આપી

📮➖દેશ ના નાગરિકો ને સમાજ કલ્યાણ યોજના નો લાભ લેવો હોય તો આગામી ૩૦ જુન થી આધાર ફરજિયાત કરી દેવામા આવશે.

📮➖ મનોજ સોની અમદાવાદ ની આંબેડકર ઓપન યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર છે..

📮➖ભારતીય ક્રિકેટર સચિન તેંદુલકર ની બાયોપિક નુ નામ " *સચિન અ બિલિયન ડ્રીમ્સ* " છે

     💐💐 વારિશ 💐💐

📚✍🏿 *જ્ઞાન કી દુનિયા* ✍🏿📚

👉ðŸŋ UPDATE *āŠœ્āŠžાāŠĻ āŠ•ી āŠĶુāŠĻિāŠŊા*

👉🏿 UPDATE  *જ્ઞાન કી દુનિયા*

✔ અંશુ જામશેમ્પા માઉન્ટ એવરેસ્ટ ને ચાર વાર સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા..

✔ અંશુ જામશેમ્પા એ ૧૬ મે ૨૦૧૭ ના રોજ ચોથી વાર વિશ્વ ના સૌથી ઉંચા શિખર ને સર કરી લીધેલ છે..

✔ હવે તેનુ સપનુ એવરેસ્ટ ની પાંચ મી વાર ચડાઈ કરવાનુ છે.
તે માટે ૧૦ દિવસ પછી ફરી થી ચડવાનુ શરૂ કરશે..

💐💐 *જ્ઞાન કી દુનિયા* 💐💐

Saturday, 20 May 2017

ðŸ‘ģ🏞āŠļુāŠŪિāŠĪ્āŠ°ાāŠĻંāŠĶ āŠŠંāŠĪðŸ‘ģ🏞

📜👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📜

🎞 20 મે  🎞
👳🏼સુમિત્રાનંદ પંત👳🏼
                   
🥒➖હિન્દી સાહિત્યના મહાન વિરલ વિભૂતિ સમાન કવિ સુમિત્રાનંદ પંતનો જન્મ તા. ૨૦/૫/૧૯૦૦ના રોજ હિમાલયની તળેટીમાં આવેલ અલમોડા પાસેના કોસાનીગામમાં થયો હતો.

🥒➖તેમનું મૂળ નામ ગુસાઈદત્ત હતું.

🥒➖કુદરતી રમણીય પ્રકૃતિની ગોદમાં હસતાં રમતાં અને ખેલતા પંતજીનું બાળપણ વીત્યું  હતું.

🥒➖પ્રકૃતિના અપાર સૌંદર્યના ચિત્રો તેમના મનમાં અંકિત થયા હતા.

🥒➖બાળક સુમિત્રાનંદ પંતને પણ પ્રકૃતિના આવા અનુપમ સૌદર્યનું આકંઠ પાન કાર્ય હતું અને ત્યારબાદ ‘ સૌંદર્યો પીને ઉરઝરણ ગાશે આપમેળે’એ ન્યાયે તેમનું ઉરઝરણ પણ મુક્તકંઠે ગાવા લાગ્યું.

🥒➖નાની ઉંમરથી જ તેમણે કવિતાઓ લખવાની શરૂ કરી હતી.

🥒➖તેમની પ્રથમ રચના ઈ.સ. ૧૯૧૬માં  ‘ ગિરજ કા ઘંટા’ પ્રકાશિત થઇ.

🥒➖’ મેઘદૂત’નો પાઠ કરતાં મોટા ભાઈના પ્રભાવથી તેઓ કવિતા તરફ આકર્ષાયા એ જ અરસામાં તેમણે ‘ ગુસાઈદત્તને બદલે ‘ સુમિત્રાનંદ’નું નામ સ્વીકાર્યું.

🥒➖કવિ તરીકેની તેમની કારકિર્દી ઈ.સ.૧૯૧૮થી શરૂ થઇ.

🥒➖ત્યાં સરોજની નાયડુ,, રવીન્દ્રનાથ ટાગોર તથા અંગ્રેજી ભાષાના સુપ્રસિદ્ધ કવિઓની કૃતિઓનો પરિચય થયો.

🥒➖તેમેન ૧૯૪૪માં ઉદયશંકર નિર્મિત ચલચિત્ર ‘ કલ્પના’ માટે ગીતો લખ્યા.

🥒➖તે જ વર્ષે શ્રી અરવિંદની દાર્શનિક પ્રવૃતિઓનો પરિચય થયો હતો.

🥒➖અને ઈ.સ. ૧૯૫૯ના ગાળામાં ‘સ્વર્ણધૂલી’ થી માંડી ‘ ઉત્તરા’ સુધીના કાવ્યોમાં શ્રી અરવિંદની વિચારસરણી જોવા મળે છે.

🥒➖ઈ.સ.૧૯૫૦ થી ૧૯૫૭ દરમ્યાન તેમણે આકાશવાણીમાં સેવા આપી. આ જ અરસામાં તેમના ‘ રજતશિખર’, ‘ શિલ્પી’, ‘સુવર્ણ’ તથા ‘ અંતિમા’ માનક કાવ્યરૂપકો પ્રકાશિત થયા.

🥒➖ પંતજીના છાયાવાદી ઉત્તમ કાવ્યગ્રંથોમાં ‘ પલ્લવ’ અને ‘ ગુંજન’ નોંધપાત્ર છે.

🥒➖પ્રેમ અને સૌદર્ય પંતજીની કવિતાનો મૂળ મંત્ર હતો. 

🥒➖આ પ્રકૃતિ પ્રેમી અને સંવેદનશીલ કવિને માનવીય મૂલ્યો પ્રત્યે ઊંડી શ્રધ્ધા અને આસ્થા હતી.

🥒➖જીવનના ઉત્તરકાળમાં કવિએ ‘ લોકાયતન’ મહાકાવ્યની રચના કરી હતી. 

🥒➖તેમને ઈ.સ.૧૯૬૧ના વર્ષનો સાહિત્ય અકાદમીનો એવોર્ડ અને ઈ.સ.૧૯૬૮માં ‘ ચિંમ્બરા’ કાવ્યસંગ્રહ માટે તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો.

💐➖તેમનું અવસાન ૧૮ ડીસેમ્બર ૧૯૭૭ન રોજ થયું હતું.

📇💭 *જ્ઞાન કી દુનિયા* 💭📇

*āŠŠāŠŸેāŠē āŠ­ોāŠģાāŠ­ાāŠˆ āŠķંāŠ•āŠ°āŠ­ાāŠˆ*

💐  *અવસાન* 💐

          *૨૦ મે ૨૦૧૨*

*પટેલ ભોળાભાઈ શંકરભાઈ*

👉🏿પટેલ ભોળાભાઈ શંકરભાઈ નિબંધકાર, વિવેચક, સંપાદક અનુવાદક.

👉🏿જન્મ વતન સોજા (જિ. મહેસાણા)માં. ૧૯૫૨માં એસ.એસ.સી.

👉🏿૧૯૫૭માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ.

👉🏿૧૯૬૦માં હિંદી-સંસ્કૃત વિષયોમાં એમ.એ.

👉🏿૧૯૭૦માં અંગ્રેજી - ભાષાવિજ્ઞાન વિષયોમાં પુનઃ એમ.એ.

👉🏿૧૯૭૮માં હિંદીમાં ‘અજ્ઞેય : એક અધ્ધયન’ વિષય પર પીએચ.ડી.

👉🏿૧૯૬૦થી ૧૯૬૯ સુધી સરદાર વલ્લભભાઈ આર્ટસ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક. 

👉🏿ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ૧૯૬૯થી હિદીના વ્યાખ્યતા અને ૧૯૮૦થી રીડર.

👉🏿હિંદી વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત.

👉🏿૧૯૮૩-૮૪માં વિશ્વભારતી, શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય સાહિત્યના વિઝિટિંગ ફેલો.

👉🏿‘પરબ’ નાં તંત્રી-સંપાદક તરીકે પચીસ વર્ષ સુધી સેવા આપી. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી.

👉🏿ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વપ્રમુખ. ૨૦૧૨-૨૦૧૩ના વર્ષો માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે વરણી થઈ.

👉🏿આ કાર્યકાળ દરમ્યાન જ ૨૦ મે ૨૦૧૨ના દિવસે તેમનું અવસાન થયું. 

👉🏿તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં છે. ઉત્તરપ્રદેશ હિન્દી સંસ્થાન લખનઉ દ્વારા *સૌહાર્દ પુરસ્કાર* (૧૯૮૮),

👉🏿ગુજરાત સાહિત્યસભા દ્વારા *રણજિતરામ સુવર્ણચંદ્રક* (૧૯૯૫)

👉🏿 હિન્દી સાહિત્યસેવી સન્માન, ગાંધીનગર ૨૦૦૦;

👉🏿શ્રી સ્વામી સચ્ચિદાનંદ સન્માન, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૦૦૫;

👉🏿સાહિત્ય ગૌરવ પુરસ્કાર ૨૦૦૫

👉🏿ભારત સરકાર તરફથી *‘પદ્મશ્રી’* ૨૦૦૮ અને

👉🏿 સાહિત્ય અકાદેમી દિલ્હી તરફથી તેનું સર્વોચ્ચ સન્માન ‘મહત્તર સદસ્યતા’ ‘Fellowship’ થી ૨૦૧૦માં બહુમાન કરવામાં આવ્યું છે.

👉🏿 તેમ જ શ્રી અનંતરાય રાવળ વિવેચન એવોર્ડ, ૧૯૯૬; ‘ભારતીય ઉપન્યાસ પરંપરા ઔર ગ્રામ કેન્દ્રી ઉપન્યાસ’,

👉🏿હિન્દી ગ્રંથને રાષ્ટ્રીય પુરસ્કાર, કેન્દ્રીય હિન્દી નિદેશાલય, દિલ્હી ૨૦૦૨-૨૦૦૩;

👉🏿સારસ્વત ગૌરવ એવોર્ડ અમદાવાદ, ૨૦૦૩.

👉🏿મનુભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશનનો સાહિત્ય એવોર્ડ ૨૦૦૭ વગેરે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા છે. ઉપરાંત તેમના અનેક પુસ્તકોને પારિતોષિક અર્પણ કરવામાં આવ્યાં છે. 

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

✔ *āŠķેāŠ– āŠ†āŠĶāŠŪ āŠŪુāŠē્āŠēાં āŠķુāŠœાāŠ‰āŠĶ્āŠĶીāŠĻ āŠ†āŠŽુāŠĩાāŠēા*

💐 *અવસાન* 💐
  
    *૨૦ મે ૧૯૮૫*

✔ *શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા*

👉🏿 શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા (૧૫ ઓક્ટોબર, ૧૯૨૯ - ૨૦ મે, ૧૯૮૫) જેઓ શેખાદમ ના ઉપનામથી જાણીતા ગુજરાતી કવિ અને નવલકથાકાર હતા.

📚 *જીવન* 📚

👉🏿તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેઓ ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક થયા અને ત્યારબાદ ગુજરાત સમાચારમાંપત્રકાર તરીકે જોડાયા.

👉🏿તેઓ સામ્યવાદી યુવક મહોત્સવ નિમિત્તે મોસ્કો ગયા અને ત્યાંથી પોલૅન્ડ થઈને પશ્ચિમ જર્મનીમાં સ્થાયી થયા.

👉🏿૧૯૫૬ થી ૧૯૭૪ સુધી તેઓએ પશ્ચિમ જર્મનીમાં નિવાસ કર્યો અને ત્યાં 'વૉઇસ ઑફ જર્મની'માં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી-ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યું.

👉🏿ભારતમાં પરત ફર્યા બાદ તેઓએ પત્રકાર તરીકે કાર્ય કર્યું. આંતરડાની બીમારીથી ૨૦ મે, ૧૯૮૫ના રોજ તેમનું અવસાન થયું.

✍🏿 *સર્જન* ✍🏿

👉🏿ચાંદની (૧૯૫૩) એમનો પ્રયોગલક્ષી ગઝલોનો પ્રથમ કાવ્યસંગ્રહ છે.

👉🏿તેમાં સંસ્કૃત છંદો અને ગઝલો પર એમનું પ્રભુત્વ જણાય છે. 
અજંપો (૧૯૫૯), 
હવાની હવેલી(૧૯૭૮), 
સોનેરી લટ (૧૯૫૯), 
ખુરશી (૧૯૭૫), 
તાજમહાલ(૧૯૭૨)

👉🏿 એમના અન્ય પદ્યસંગ્રહો છે. એમનાં કાવ્યોમાં તીવ્ર ભાવસંવેદનો, આરતભરી અભિવ્યક્તિ, સૌંદર્યનો કેફ, પ્રણયની ગુલાબી મસ્તી, સ્વપ્નિલ તરંગોની લીલાનું ચાતુર્ય છે. રાજ્કીય-સામાજિક વિષયો પર કટાક્ષ કરતાં એમનાં ખુરશી કાવ્યો નોંધનીય છે.

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍