Saturday, 1 April 2017

🏵🌻 સ્વામી સહજાનંદ 🌻🏵

💐👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💐

🌿 ૨ એપ્રિલ 🌿
🏵🌻 સ્વામી સહજાનંદ 🌻🏵
                   
🌺🔜સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ સ્વામી સહજાનંદનો જન્મ સવંત ૧૮૩૭ના ચૈત્રી સુદ નોમ (રામનવમી)ને બીજી એપ્રિલ ૧૭૮૧ના રોજ ઉત્તરપ્રદેશના અયોધ્યા નજીક આવેલા છપૈયા ગામમાં થયો હતો.

🌺🔜પૂર્વાશ્રમમાં તેમનું નામ હરિકૃષ્ણ હતું.

🌺🔜 ઈ.સ. ૧૯૨૦-૨૪ ના સમયગાળામાં તેમણે સૌરાષ્ટ્રમાં આવી ગઢડા અને અન્ય સ્થળોએ ફરી ઉપદેશ  અને વચનો આપ્યા.

🌺🔜 તેનો તેમના શિષ્યો હાથે જે સંચય થયો તે ‘ વચનામૃત’ નામે ઓળખાય છે.

🌺🔜તેઓ સ્વામીનારાયણ સંપ્રદાય ના સ્થાપક તેમ જ પ્રર્વતક હતા.

🌺🔜સહજાનંદ સ્વામી તે સમયે ગુજરાતમાં પોતાની આગવી રીતે સમાજ સુધારણાનું કાર્ય કર્યું હતું.

🌺🔜નીતિશુધ્ધ આચાર વિચારની સામાન્ય જનમાનસ ઉપર તેમનો ચિરસ્થાયી પ્રભાવ પડ્યો હતો.

🌺🔜 ઉપદેશ, વૈરાગ્ય અને કલાની દ્રષ્ટીએ કેટલુક પ્રણય સાહિત્ય રચ્યું.

🌺🔜સહજાનંદ કવિઓને હાથે આકર્ષક શૃંગારના પડો મળ્યા છે.

🌺🔜 ‘ વચનામૃત’ માં જ્ઞાન , ભક્તિ અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ થયો છે.

🌺🔜આજથી એકસો ચાલીસ વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાં બોલતા ગુજરાતી ગદ્યની લઢણ આ પ્રવચનોમાં યથાવત જળવાઈ રહી છે.

🌺🔜વચનામૃત ઉપરાંત ‘ શિક્ષાપત્રી’માં  પણ નીતિ વ્યવહાર અને આચારવિચાર અંગેના તેમના ઉપદેશો સંગ્રહિત થયા છે.

🌺🔜આ ગ્રંથમાં ૧૯મી સદીના ઉતરાર્ધમાં ઉદય પામતા ગુજરાતી પદ્યની અનેક લાક્ષણિકતા જોવા મળે છે.

🌺🔜સ્વામીએ અંધશ્રધ્ધામાં સબડતા સમાજનો ઉધ્ધાર કરવાના અનેક પ્રયત્નો ગુજરાતમાં કર્યા છે.

🌺🔜 ‘ શિક્ષાપત્રી’ માં સહજાનંદ સંપ્રદાયના સાધુઓ અને સંત્સંગી માટે માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા છે.

🌺🔜‘ વેદરહસ્ય’ માં સાધકને નડતા વિધ્નોની વાત કરી છે.

🌺🔜તેઓ સવંત ૧૮૮૬ના જેઠ સુદ દશમને ૨૮ જુન ૧૮૩૦ના રોજ અવસાન થયું હતું.

👁‍🗨🎯સમીર પટેલ 🎯👁‍🗨
⏰🔊જ્ઞાન કી દુનિયા 🔊⏰

🌿💐જયંત કોઠારી 💐🌿

🌺👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌺

🌿💐જયંત કોઠારી 💐🌿
                    
🐝🎯ગુજરાતી સાહિત્ય  વિવેચક અને સંપાદક જયંત કોઠારીનું અવસાન પહેલી એપ્રિલ ૨૦૦૧ના રોજ થયું હતું.

🐝🎯આજે તેમની પૂણ્યતિથી છે. તેમનો જન્મ અઠ્ઠાવીસ જાન્યુઆરી ના રોજ રાજકોટમાં થયો હતો.

🐝🎯તેમણે  પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાજકોટમાં મેળવ્યું હતું.

🐝🎯ઈ.સ. ૧૯૫૭ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી બી.એ. અને ઈ.સ. ૧૯૫૯ માં એમ.એ પાસ કર્યું. 

🐝🎯ઈ.સ. ૧૯૭૭ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી લિંગ્વિસ્ટિક્ટસનો ડિપ્લોમાં થયા.

🐝🎯ઈ.સ.૧૯૪૯-૫૪ રાજકોટમાં કટલરીની દુકાન હતી. સાથે સાથે રાજકોટમાં રેલવે ક્લેઈમ્સ એજન્ટ પણ હતા .

🐝🎯ઈ.સ.૧૯૫૯-૬૨ માં અમદાવાદની પ્રકાશ આર્ટસ કોલેજમાં અને ગુજરાત લૉ સોસાયટીની કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપી હતી.

🐝🎯ઈ,સ. ૧૯૮૦ થી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તૈયાર થતાં ‘ગુજરાતી સાહિત્યકોશ’ના પ્રથમ ભાગ સાથે  જોડાયેલ હતા.

🐝🎯એમણે નટુભાઈ રાજપરા સાથે રહી લખેલો ‘ભારતીય કાવ્યસિદ્ધાંત’ ગ્રંથ મહત્વનો સંદર્ભગ્રંથ છે.

🐝🎯પાશ્ચાત્ય કાવ્યમીમાંસાના અભ્યાસ-નિમિત્તે લખાયેલી બીજા ગ્રંથ ‘પ્લેટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા’ માં બે ગ્રીક સાહિત્યચિંતકોની કાવ્યવિચારણાની તપાસ છે.

🐝🎯આ ઉપરાંત  ‘ઉપક્રમ’, ‘અનુક્રમ’ , ‘વિવેચનનું વિવેચન’ , ‘અનુષંગ’ અને  ‘વ્યાસંગ’  વગેરે પુસ્તકો તેમણે લખ્યા હતા.

🐝🎯‘ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ’  એ ભાષા સાથે ગુજરાતી ભાષાનો વિશદ રીતે પરિચય કરાવતું સારું પાઠ્યપુસ્તક છે.

🐝🎯‘સુદામાચરિત્ર’, ‘નિબંધ અને ગુજરાતી નિબંધ’, ‘ટૂંકીવાર્તા અને ગુજરાતી ટૂંકીવાર્તા’, ‘એકાંકી અને ગુજરાતી એકાંકી’, ‘કાન્ત વિશે’, ‘જૈન ગુર્જર કવિઓ’ ઈત્યાદિ એમના સંપાદન તથા  સહ-સંપાદનના ગ્રંથો છે

👁‍🗨 સમીર પટેલ 👁‍🗨
🏵 જ્ઞાન કી દુનિયા 🏵

Thursday, 30 March 2017

*👏શ્યામજી કૃષ્ણવર્મા👏*

*💥Breaking News💥*30-3-17

*💥ભારત મહાન ક્રાંતિવીર અને સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માની આજે પુણ્ય તીથિ*

*👏શ્યામજી કૃષ્ણવર્મા👏*
💥મુળનામ--
   શ્યામજી કરશનજી નાખુઆ

*👉જન્મ-4 ઓક્ટોમ્બર 1857*
     માંડવી બંદર, કચ્છ, ગુજરાત
*👉નિધન-30 માર્ચ 1930*
     જીનિવા, સ્વિટત્ઝરલેન્ડ
👉પિતા--કરશનભાઇ નાખુઆ
👉માતાનુ નામ-ગોમતીબાઇ
👉પત્નીનુ નામ-ભાનુમતી
👉વારસદાર-નિઃસંતાન

💥દયાનંદ સરસ્વતી નુ શિષ્યત્વ પ્રાપ્ત કરી આર્યસમાજી બન્યા
👉હવે શ્યામજી કરશનજી નાખુઆ શ્યામજી કૃષ્ણ વર્મા તરીકે જાણીતા બન્યા
👉તેમણે લંડન અને પેરીસ મા રહીને આઝાદી માટે રાષ્ટ્રસેવા કરવા ક્રાતિકારી પ્રવૃતિઓ કરી.
*💥તેમના સંગઠનો & પ્રવૃતી👇*
👉ધ ઇન્ડિયન હોમરૂલ સોસાયટી
👉ઇન્ડિયા હાઉસ
👉ધ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ

💥30 માર્ચ 1930 રોજ જીનિવા ખાતે મૃત્યુ પામ્યા..તેમની ઇચ્છા હતી કે તેમના અસ્થિ સ્વદેશ મા પોતાના વતન મા લઇ જવામા આવે....જે અંતર્ગત 2003 મા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ગુજરાતમા તેમના અસ્થિ લાવવામા આયા.

💥તાજેતર માજ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ભુજ ખાતે એક આયોજીત કાર્યક્રમમા તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને શ્યામજી કૃષ્ણવર્માની *"સનદ"* ભારતમા પરત લાવી ગુજરાતને સુપરત કરી

💥કચ્છ યુનિવર્શિટીને કચ્છના ક્રાતિવીરના માન મા શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્શિટી નામ આપવામા આવ્યુ છે.

*💥ક્રાંતિતીર્થ*-
👉માંડવી,ભુજ ખાતે આવેલુ  શ્યામજી કૃષ્ણ વર્માનુ સ્મારક.

👍 વિશ્વ ની પ્રખ્યાત સમુદ્રધુની 👍

👍 વિશ્વ ની પ્રખ્યાત સમુદ્રધુની 👍

✍🏻 ડોવર - ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ
✍🏻 કુક - ઉત્તર અને દક્ષિણ ન્યુુઝીલેન્ડ
✍🏻 સૌડા સ્ટ્રેટ - ઇન્ડોનેશિયા ના જાવ અને સુમાત્રા ટાપુઓ વચ્ચે
✍🏻 પાલ્ક - ભારત અને શ્રીલંકા
✍🏻 જિબ્રાલ્ટર - યુરોપ અને આફ્રિકા
✍🏻 બોનીફેસિયો - ઇટાલી ના સરડીનીયા ટાપુ અને ફ્રાન્સ ના કોરસિયા ટાપુ વચ્ચે
✍🏻 મેસીના - ઇટાલી અને સિસિલી
✍🏻 ડેવિસ - ગ્રીનલેન્ડ અને કેનેડા
✍🏻 બાસ - ઓસ્ટ્રેલિયા અને તાસમાનિયા
✍🏻 બેરીન્ગ - રસિયા અને અમેરિકા
✍🏻 હોરમુઝ - ઓમાન અને ઈરાન
✍🏻 તૌરુસ - પપુઆ ગુયાના અને ઓસ્ટ્રેલિયા
✍🏻 યુકેટન - મેક્સિકો અને ક્યુબા
✍🏻 ફોર્મોસ - ચાયના અને તાઇવાન

Wednesday, 29 March 2017

*National Dairy Development Board*

*💥💥*29-3-17

*💥NDDB એ આણંદ જિલ્લા ના આંકલાવ તાલુકા ના મુજકુવા ગામને દત્તક લીધુ*

👉 NDDBએ લીધુ આણંદનું મુજકુવાને દત્તક, દેશની પ્રથમ સોલાર પ્લાન્ટ દૂધ મંડળી

👉દુધમંડળી મા માઇક્રો ATM આપવામા આવ્યા

*👉NDDB* એ દુધ ઉત્પાદકતા અને ડેરી ઉદ્યોગ ના વિકાશ સાથે સંકળાયેલી રાષ્ટ્રીય સંસ્થા છે

*NDDB*
*National Dairy Development Board*

👉સ્થપના--1965
👉હાલ મા અધ્યક્ષ--દિલિપ રથ
👉વડુમથક--આણંદ,ગુજરાત
💥નોંધ--દુધ અને ડેરી ઉદ્યોગ મા અથાગ પ્રયત્નો ને કારણે ડો.વર્ગીશ કુરીયન ને ભારત મા શ્વેત કાંતિના પ્રણેતા કહેવાય છે

*💥અહેમદ કતારદા નુ નિધન*
👉તેમણે દક્ષિણ આફ્રિકામા રંગભેદની નીતિ સામે લડનાર નેલ્શન મંડેલાની સાથે 28 વર્ષ જેલમા વિતાવ્યા હતા..
👉તેમનો જન્મ દ.આફ્રિકામા
👉ગુજરાતી વોહરા સમાજના અહેમદ કતારદાના પરિવાર નુ મુળ વતન સુરતનુ  લાજપોર છે
👉Ahemad Katharda એ kathy ના હુલામણા નામથી ઓળખાતા

*💥નેલ્શન મંડેલા*
👉જન્મ-18 જાન્યુઆરી 1918
👉નિધન-5 ડીસેમ્બર 2013

👉દક્ષિણ આફ્રિકામા રંગભેદની નીતિ સામે ચાર દાયકા સુધી અવિરત ડગ્યા વિના લડત આપી
👉તેમને 28 વર્ષ સુધી જેલમા પુરી રાખવામા આવ્યા હતા
👉તેઓએ મહાત્મા ગાંધીજીના જીવનમાથી પ્રેરણા લઇ તેમને પોતાના આદર્શ માની ને અહિંષક લડત આપી હતી અને દ.આફ્રિકાના લોકોને ગુલામી માથી મુક્ત કરવાની પ્રતિજ્ઞા લિધી હતી..
👉અંતે એમની જીત થઇ અને દ.આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ બનેલા
👉તેઓ દ.આફ્રિકા ના રાષ્ટ્રપિતા તરીકે જાણીતા છે
👉તેમની આ લડતના ઉત્કૃષ્ટ કાર્યો બદલ વિશ્વ ભરમાથી 40 વર્ષમા 260થી વધુ એવોર્ડ મળેલા છે  જેમા મુખ્ય એવોર્ડ👇
*💥શાંતી માટેનો નોબલ પુરષ્કાર 1993 મા મળેલો છે*
*💥ભારત સરકારનો સર્વોચ્ય એવોર્ડ ભારત રત્ન પણ 1990 મા*
*💥 પાકિસ્તાન નો સર્વોચ્ય એવોર્ડ નિશાને-એ-પાકિસ્તાન પણ 1993 મા મળ્યો છે*

Monday, 27 March 2017

📿 *દેવપ્રયાગ વિશે*📿

📿  *દેવપ્રયાગ વિશે*📿
🏂🏂🏂🏂⛷⛷⛷⛷

⛷ *અલકનંદા નદીની પાંચ ઉપનદીઓ એટલે કે* *સહાયક નદીઓ આવેલી છે, જે ગઢવાલ ક્ષેત્રમાં પાંચ અલગ અલગ સ્થળો પર અલકનંદા નદી સાથે મળી જાય છે, જે પંચ પ્રયાગના નામથી ઓળખાય છે:*

🏂 *[૧]. આ પંચ પ્રયાગ નીચે પ્રમાણે છે.*

🏂 *(1).વિષ્ણુ પ્રયાગ જ્યાં આગળ શ્વેત ગંગા અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે.*

🏂 *(2).નંદ પ્રયાગ જ્યાં આગળ નંદાકિની અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે.*

🏂 *(3).કર્ણ પ્રયાગ જ્યાં આગળ પિંડારી અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે.*

🏂 *(4).રૂદ્ર પ્રયાગ જ્યાં આગળ મંદાકિની અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે.*

🏂 *(5).દેવ પ્રયાગ જ્યાં આગળ ભાગીરથી અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે તેમ જ અહીંથી આગળ આ નદી ગંગા નદી તરીકે ઓળખાય છે.*

⛳ *શૈલેષ ઠાકોર*⛳

Saturday, 25 March 2017

🎆🎆Father of the Subjects🎆🎆

Father of the Subjects:

Father of Ayurveda: Charaka

Father of Biology: Aristotle

Father of Physics: Albert Einstein

Father of Statistics: Ronald Fisher

Father of Zoology: Aristotle

Father of History: Herodotus

Father of Microbiology: Louis Pasteur

Father of Botany: Theophrastus

Father of Algebra: Diophantus

Father of Blood groups: Landsteiner

Father of Electricity: Benjamin Franklin

Father of Trigonometry: Hipparchus

Father of Geometry: Euclid

Father of Modern Chemistry: Antoine Lavoisier

Father of Robotics: Nikola Tesla

Father of Electronics: Ray Tomlinson

Father of Internet: Vinton Cerf

Father of Economics: Adam Smith

Father of Video game: Thomas T. Goldsmith, Jr.

Father of Architecture: Imhotep

Father of Genetics: Gregor Johann Mendel

Father of Nanotechnology: Richard Smalley

Father of Robotics:;Al-Jazari

Father of C language: Dennis Ritchie

Father of World Wide Web: Tim Berners-Lee

Father of Search engine: Alan Emtage

Father of Periodic table: Dmitri Mendeleev

Father of Taxonomy: Carolus Linnaeus

Father of Surgery (early): Sushruta

Father of Mathematics: Archimedes

Father of Medicine: Hippocrates

Father of Homeopathy: Samuel Hahnemann

Father of Law: Cicero

Father of the American Constitution: James Madison

Father of the Indian Constitution: Dr. B.R. Ambedkar

Father of the Green Revolution: Norman Ernest Borlaug

Father of the Green Revolution in India: M.S Swaminathan.