Thursday, 23 August 2018

ЁЯМ╕▫️ркЬрки્рко ркжિрки▫️ЁЯМ╕ ркирк░્ркоркж

🌸▫️જન્મ દિન▫️🌸

● તારીખ : ૨૪ ઓગસ્ટ ૧૮૩૩

🌷 નર્મદ
➖નર્મદાશંકર લાભશંકર દવે

👇👇👇👇👇👇👇👇

🌼નર્મદ,
➖મૂળ નામ નર્મદશંકર લાલશંકર દવે ‍

🌼ગુજરાતી સાહિત્યનું એક જાણીતું નામ છે.
➖તેમનો જન્મ સુરતમાં થયો હતો.

🌼તેઓ
➖કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક હતા.

ЁЯТо ркХрк▓ркХркд્ркдાркиી рк╕્ркеાрккркиા ЁЯТо

💮 કલકત્તાની સ્થાપના 💮

➖ ૨૪ ઓગસ્ટ 1689

☄▫️પક્ષિમ બંગાળ▫️☄

🔻મુખ્યમંત્રી : મમતા બેનરજી
🔻રાજપાલ : કેશરીનાથ ત્રિપાઠી
🔻પાટનગર : કોલકત્તા

👇👇👇👇👇👇👇👇👇

▫️⭕️▫️ કલકત્તા ▫️⭕️▫️

 ➖કોલકાતા જુનું નામ કલકત્તા , એ ભારતનાં પૂર્વ ભાગમાં આવેલા રાજ્ય પશ્ચિમ બંગાળનું પાટનગર છે

➖જે હુગલી નદીનાં પૂર્વ કાંઠે વસેલું છે. 

➖જ્યારે કોલકાતાનો ઉલ્લેખ થાય ત્યારે, તેમાં આસપાસનાં પરાં વિસ્તારોનો પણ સમાવેશ થઈ જતો હોય છે અને માટે તેની કુલ વસ્તીનો આંક દોઢ કરોડને વટાવી જાય છે, જેને કારણે

➖કોલકાતા ભારતનું ત્રીજા ક્રમે આવતું સૌથી મોટું શહેર બને છે.

➖અને તેનો આ દરજ્જો જ તેને સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ નેશન્સ) દ્વારા વ્યખ્યાયિત કરેલા વિશ્વનાં સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં ૭માં ક્રમે મુકે છે.

рк░ાркЬркЧુрк░ુ ркиો ркЬрки્рко ркжિрк╡рк╕*

👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

📖✍🏻 *શક્તિ*

🙏🏻 *24-8-1908 એટલે રાજગુરુ નો જન્મ દિવસ*

💁🏻‍♂ *કર ચલે હમ ફિદા જાન ઓ તન સાથિયો*

💁🏻‍♂ *ભારત ના આ લાલ નું પૂરું નામ શિવરામ હરી રાજગુરુ હતું*

💁🏻‍♂ *મહારાષ્ટ્ર ના રહેવાસી હતા*

💁🏻‍♂ *ભગતસિંહ,સુખદેવ, સાથે એમને પણ 23 માર્ચ 1931 ના ફાંસી આપવામાં આવી હતી*

💁🏻‍♂ *જન્મ 24 ઓગસ્ટ 1908 પુના ની બાજુ માં ખેડ ગામ થયો હતો*   *વર્તમાન -રાજગુરુનગર*

💁🏻‍♂ *બ્રાહ્મણ પરિવાર ના હતા*

💁🏻‍♂ *માત્ર 6 વર્ષ ની ઉંમર માં પિતા ને ખોઈ નાખ્યા હતા અને પિતા ના મુત્યુ પછી વારાણસી વિધ્યાક અને સંસ્કૃત શીખવા ગયા હતા*

💁🏻‍♂ *માત્ર 16 વર્ષ ની ઉંમર ની અંદર બ્રિટિશ સરકાર માં ખોફ પેદા કરી નાખ્યો હતો*

💁🏻‍♂ *રાજગુરુ હથિયાર ના બળ થી આઝાદી હાસિલ કરવા માંગતા હતા અને એમના વિચાર ગાંધીજી ના વિચાર થી અલગ હતા*

💁🏻‍♂ *19 ડિસેમ્બર 1928 ના રાજગુરુ ,ભગતસિંહ,સુખદેવ મળી બ્રિટેશ પોલીસ ઓફિસર જે.પી.સાન્ડ્સ ની હત્યા કરી હતી*

💁🏻‍♂ *હકીકત માં લાલા લજપતરાય ની મોત નો બદલો લેવા કર્યું હતું લાલાલાજપરાય નું મુત્યુ સાઈમન કમિશન ના વિરોધ કરતા થયું હતું*

💁🏻‍♂ *એના પછી 8 એપ્રીલ 1929 દિલ્હી માં સેન્ટ્રલ અસેમ્બલી હમલો કરવા માં રાજગુરુ નો મોટો હાથ હતો*

💁🏻‍♂ *પુના ના રસ્તા માં પકડાયેલ પોલીસ અધિકારી ની હત્યા બાદ નાગપુર માં સંતાયા હતા*

💁🏻‍♂ *જ્યાં એમને આર. એસ.એસ કાર્યકર્તા ના ઘર નો સહારો લીધો હતો*

💁🏻‍♂ *પુના જતા તેમને પકડી ભગતસિંહ,સુખદેવ,રાજગુરૂ  ત્રણ ને 23 માર્ચ 1931 ફાંસી આપવામાં આવી હતી*

💁🏻‍♂ *ત્યાર બાદ ત્રણ ના અગ્નિસંસ્કાર પંજાબ ના ફિરોજપુર જિલ્લા માં સતલજ નદી ના કિનારે કરવા માં આવ્યો હતો*

💁🏻‍♂ *🙏🏻🙏🏻 સત સત નમન આવા વીર ને*

⭐⭐👮‍♂ *શક્તિ ગઢવી 9978664100*

*ЁЯШУЁЯСЙ рк░ркЬркиી рк╡્ркпાрк╕ркиું ркиિркзркиЁЯШУ*

*🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻*

*😓👉 રજની વ્યાસનું નિધન😓*

*જાણીતા ચિત્રકાર અને સાહિત્યકાર રજની વ્યાસનું અવસાન*

*ગુજરાતના જાણીતા ચિત્રકાર અને અનેક ગ્રંથોના સર્જક રજની વ્યાસનું 22 ઓગસ્ટ, 2018, રાત્રે સવા નવ વાગ્યે 85 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે*.
*‘નવચેતન’ સામયિકના તંત્રી તરીકે તેમ જ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ‘બાળવિશ્વકોશ’ના કલા-નિર્દેશક તરીકે કાર્યરત રજની વ્યાસે ગુજરાતનાં વિવિધ દૈનિકોમાં વર્ષો સુધી કલાવિભાગ સંભાળ્યો હતો. લેખક અને ચિત્રકાર તરીકે એમણે ગુજરાતી બાળસાહિત્યમાં દોઢસોથી વધુ ચિત્રોમય પુસ્તકોનું સર્જન કર્યું. ‘ગુજરાતની અસ્મિતા’, ‘ગરવા ગુજરાતી’, ‘વિશ્વજ્ઞાનકોશ’, ‘એક સો અગિયાર ગુજરાતીઓ’, ‘2000 મિલેનિયમ ફ્લેશબેક’ જેવાં અત્યંત કલાસભર અને માહિતીપ્રદ ગ્રંથો એમણે પ્રગટ કર્યાં. વર્ષો પૂર્વે એમણે ગુજરાતી સાહિત્ય વિશે ‘સરસ્વતીને તીરે તીરે’ અને ગુજરાતનાં મહત્ત્વનાં સ્થળો વિશે ‘ગુણિયલ ગૂર્જર દેશ’ નામના બે વિડિયો તૈયાર કર્યાં હતા. જેણે ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કૃિતનો ગુજરાત અને અન્ય દેશોમાં પણ પ્રસાર કર્યો*.
*જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં કલાનું શિક્ષણ પામેલા રજની વ્યાસે બ્રિટનની ગુજરાતી લિટરરી એકેડેમીના નિમંત્રણથી બ્રિટનનો પ્રવચન-પ્રવાસ કર્યો હતો અને ત્યાર બાદ નોર્થ અમેરિકાની ગુજરાતી લિટરરી એકેડેમીના નિમંત્રણથી ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃિત વિશે અમેરિકા અને કેનેડામાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. ગુજરાતી સાહિત્યના અનેક ગ્રંથોના મુખપૃષ્ઠ એમની કલાથી શોભાયમાન બન્યાં હતાં. ‘બુલબુલ’ અને ‘રમકડું’ જેવાં બાળસામયિકોનું તંત્રીપદ એમણે સંભાળ્યું હતું*.

*'ગુજરાતી સાહિત્ય અકાદમી' રજની વ્યાસની સ્મૃિતને સહૃદય વંદના કરે છે.*

Wednesday, 22 August 2018

*ЁЯНД рк░ાрк╖્ркЯ્рк░ીркп ркЙркж્ркпાркиЁЯНД*

*🍄 રાષ્ટ્રીય ઉદ્યાન🍄*
*(નેશનલ પાર્ક)*

*🛡કાઝીરંગા નેશનલ પાર્ક :અસમ*
*🛡નંદનકાનન નેશનલ પાર્ક : ભુવનેશ્વર, ઓડિશા*
*🛡જિમ કોર્બેટ નેશનલ પાર્ક :રામનગર, ઉત્તરાખંડ*
*🛡દુધવા નેશનલ પાર્ક : ઉત્તર પ્રદેશ*
*🛡હઝારીબાગ નેશનલ પાર્ક: ઝારખંડ*
*🛡શિવપુરી નેશનલ પાર્ક :મધ્ય પ્રદેશ*
*🛡 કાન્હા નેશનલ પાર્ક:મંડલા,મધ્ય પ્રદેશ*
*🛡 બાંધવગઢ નેશનલ પાર્ક:મધ્ય પ્રદેશ*
*🛡 બેટલા રાષ્ટ્રીય ઉદ્યાન: ઝારખંડ*
*🛡ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાન: રાજસ્થાન*
*🛡રોહલા નેશનલ પાર્ક: કુલ્લું, હિમાચલ પ્રદેશ*
*🛡તાડોબા નેશનલ પાર્ક:ચંદ્રપુર, મહારાષ્ટ્ર*
*🛡 પેચ નેશનલ પાર્ક: નાગપુર, મહારાષ્ટ્ર*
*🛡સંજયગાધી નેશનલ પાર્ક: બોરીવલી, મહારાષ્ટ્ર*
*🛡નવેગાવ નેશનલ પાર્ક:ભંડારા, મહારાષ્ટ્ર*
*🛡બંડીપુર નેશનલ પાર્ક: મૈસૂર, કણાટર્ક*
*🛡નગરહોલ નેશનલ પાર્ક:કુગૅ, કણાટર્ક*
*🛡બન્નીરઘાટા નેશનલ પાર્ક: બેંગલુરુ, કણાટર્ક*
*🛡ગિડી નેશનલ પાર્ક: ચેન્નાઇ, તમિલનાડુ*
*🛡કાગેર રાષ્ટ્રીય ઉદ્યાન: છત્તીસગઢ*
*🛡 ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક: કુલ્લુ, હિમાચલ પ્રદેશ*

➿➿➿➿➿➿➿➿

*🍄અભયારણ્ય🍄*

*🥇ઈટન્ગકી અભયારણ્ય:કોહિમા, નાગાલેન્ડ*
*🥇કનાળા પક્ષી અભયારણ્ય: પનવેલ, મહારાષ્ટ્ર*
*🥇કોલ્લેરુ પક્ષી અભયારણ્ય:એલુરૂ, આંધ્ર પ્રદેશ*
*🥇કોયલાદેવ ધાના પક્ષી અભયારણ્ય: ભરતપુર, રાજસ્થાન*
*🥇તાનસા અભયારણ્ય:ઠાણે, મહારાષ્ટ્ર*
*🥇ડાચીગામ અભયારણ્ય: જમ્મુ કાશ્મીર*
*🥇પંચમઢી અભયારણ્ય: હોશંગાબાદ,મધ્ય પ્રદેશ*
*🥇પેરિયાર અભયારણ્ય:કેરલ*
*🥇પલામૂ વાઘ અભયારણ્ય:ડાલ્ટનગંજ, ઝારખંડ*
*🥇મેળઘાટ અભયારણ્ય: મહારાષ્ટ્ર*
*🥇મુડુમલાઈ અભયારણ્ય: નીલગીરી, તમિલનાડુ*
*🥇રાધાનગરી અભયારણ્ય: કોલ્હાપુર, મહારાષ્ટ્ર*
*🥇રણથંભોર વાઘ અભયારણ્ય: રાજસ્થાન*
*🥇વાયનાડ અભયારણ્ય:કેરલ*
*🥇શરાવતી અભયારણ્ય:, કણાટર્ક*
*🥇શિકારીદેવી અભયારણ્ય:મંડી, હિમાચલ પ્રદેશ*
*🥇શિવપુરી અભયારણ્ય:મધ્ય પ્રદેશ*
*🥇 સુંદરવન વાઘ અભયારણ્ય: પશ્ર્ચિમ બંગાળ*
*🥇સારિસ્કા અભયારણ્ય: રાજસ્થાન*
*🥇સોનાઈરૂપા અભયારણ્ય:તેઝપુર,અસમ*
*🥇વેડનતાગલ  પક્ષી અભયારણ્ય: તમિલનાડુ*
*🥇 ચંદ્રપૃભા અભ્યારણ્ય: વારાણસી, ઉત્તર પ્રદેશ*
*🥇ધટપૃભા પક્ષી અભયારણ્ય: કણાટર્ક*
*🥇જલદાપાડા અભયારણ્ય: પશ્ર્ચિમ બંગાળ*
*🥇મનાસ વાઘ અભયારણ્ય:બારપેટા,અસમ*
*🥇મેલાપટુ પક્ષી અભયારણ્ય: આંધ્ર પ્રદેશ*
*🥇સિમ્લીપાલ વાઘ અભયારણ્ય:મયૂરભંજ, ઓડિશા*
*🥇 સુલતાનપુર લેક પક્ષી અભયારણ્ય: ગુડગાંવ, હરિયાણા*
*🥇પુલિકટ પક્ષી અભયારણ્ય: આંધ્ર પ્રદેશ*
*🥇 ભગવાન મહાવીર અભયારણ્ય:મોલેમ, ગોવા*
*🥇 નાગાર્જુન શ્રીશૈલમ વાઘ અભયારણ્ય: આંધ્ર પ્રદેશ*

➿➿➿➿➿➿➿➿

*✔જૈમિન પૃજાપતી*

*ЁЯМАркиркжી ркХિркиાрк░ે ркЖрк╡ેрк▓ા рк╕્ркерк│ЁЯМА*

*🌀નદી કિનારે આવેલા સ્થળ🌀*

*🔰સરયૂ: અયોધ્યા*
*🛡અલકનંદા: બદ્રીનાથ*
*🔰હુગલી: કોલકાતા*
*🛡મુસા: હૈદરાબાદ*
*🔰સુવણૅરેખા: જમશેદપુર*
*🛡ફલ્ગુ: ગયા*
*🔰 ક્ષિપ્રા: ઉજ્જૈન*
*🛡તાવી: જમ્મુ*
*🔰વૈગઈ: મદુરાઈ*

➿➿➿➿➿➿➿➿
*🥇 કન્ફયૂજન પોઈન્ટ🥇*

*🍄સોથી વધુ વસ્તીવાળો કેન્દ્ર શાસિત પ્રદેશ: પોંડિચેરી*
*🔰સોથી ઓછી વસ્તી વાળો કેન્દ્ર શાસિત પ્રદેશ: લક્ષદ્રિપ*
*🌀સોથી વધુ વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ: ચંદીગઢ*
*🛡સોથી ઓછી વસ્તી ગીચતા વાળો કેન્દ્ર શાસિત પ્રદેશ: અંદામાન નિકોબાર*
*🍄સોથી વધુ સાક્ષરતા વાળો કેન્દ્ર શાસિત પ્રદેશ: લક્ષદ્રિપ*
*🔰સોથી ઓછો સાક્ષરતા વાળો કેન્દ્ર શાસિત પ્રદેશ: દાદરા નગર હવેલી*

ЁЯСи‍ЁЯМ╛ *ркЖркЬркиો ркЗркдિрк╣ાрк╕* ЁЯСи‍ЁЯМ╛

👨‍🌾 *આજનો ઇતિહાસ* 👨‍🌾

🌺 *વિનમ્ર સેવક: નાગરદાસ શ્રીમાળી* 🌺

👉🏿 ૧૯૪૨ના હિંદ છોડો આંદોલનમાં એક ૨૨ વર્ષનો યુવાન સાબરમતી જેલમાં આવ્યો પાંચ મહિના કઠોર જેલ વેઠી. એજ સમયે કવિતા લખી. :...

*"ઉઠો વીરો જાગો સૌએ, ઊગ્યું છે મંગલ પ્રભાત, શ્રમસેવાંને સ્વાપર્ણનું સૌ બાંધીને ભાથું સંગાથ"*

👉🏿 આ યુવાન એટલે નાગરદાસ દેવાભાઇ શ્રીમાળી....

👉🏿 વિરમગામના પ્રસિદ્ધ મીઠા સત્યાગ્રહ બાદ હરિજન છાત્રાલયમાં ભણ્યા.

👉🏿 ૧૯૩૮માં હરીપુરા કોંગ્રેસમાં સમાજસેવાની પ્રતિજ્ઞા લીધી.

👉🏿 ૧૯૩૯માં વર્નાક્યુલર પરિક્ષા પાસ થવા બદલ નરહરિ પરીખના હસ્તે

*'રેંટિયો'* (શ્રમનું પ્રતીક),
*'સાવરણો'* (સ્વચ્છતાનું પ્રતીક)
*'ગીતા'* (આધ્યાત્મિકતાનું પ્રતીક)

પ્રાપ્ત થયા.

👉🏿 ૧૯૪૦માં ઘરવાળાના વિરોધની વચ્ચે ખાદીના કપડા પહેરી લગ્ન કર્યા.

👉🏿 નાગરદાસ શ્રીમાળીનું અતિ મહત્વનું કામ તે વિરમગામમાં શરૂ કરેલા કુમાર-કન્યા છાત્રાલયો. એક શિક્ષક શિસ્ત, સંચાલન, આર્થિક સદ્ધરતા અને સમાજ પરિવર્તનનું જ્વલંત દ્રષ્ટાંત નાગરદાસ શ્રીમાળી છે.

👉🏿 તેમની સંસ્થાએ અનેક આઇ.એ.એસ અધિકારી, ડોકટરો, ઇજનેરો, પ્રોફેસરો આપ્યા છે.

👉🏿 દલિત ચિંતક અને ભજનિક એવા નાગરદાસનું ૨૯ ઓગસ્ટ ૨૦૦૪ના રોજ અવસાન થયું હતું.

🚔🚔🚔 *જ્ઞાન કી દુનિયા*  🚔🚔🚔