Monday 19 December 2016

Ss8. $2💐પ્રકરણ - 5 ભારતના ક્રાન્તિવીરો◼

😘: 📮👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📮

📇મિત્રમેલા સંસ્થાનો હેતુ શું હતો ?
✔સશસ્ત્ર વિપ્લવ દ્વારા અંગ્રેજ શાસનનો અંત

📇વીર સાવરકર કોની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા ?
✔શ્યામજી કૃષ્ણ વર્માની

📇ક્યા ક્રાંતિવીરનું પુસ્તક પ્રકાશન પહેલાં જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું ?
✔વિનાયક સાવરકરનું

📇વીર સાવરકરને કાળાપાણીની સજા થતા કઈ જેલમાં મોકલાયા ?
✔આંદામાનની

📇કઈ તારીખે વીર સાવરકર અવસાન પામ્યા ?
✔26 ફેબ્રુઆરી, 1966માં

📇ખુદીરામ બોઝનો જ્ન્મ ક્યાં થયો હતો ?
✔બંગાળાના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં

📇ખુદીરામ બોઝને કયા શિક્ષકે ક્રાન્તિકારીપથની દીક્ષા આપી ?
✔સત્યેનબાબુએ

📇કોને ખતમ કરવા માટે ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બૉમ્બ ફેંક્યો ?
✔ કિંગ્સફૉર્ડને

📇રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ક્યાં થયો હતો ?
✔ ઉત્તરપ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં

📇શાહજહાંપુરમાં આર્યસમાજના મંદિર પર થયેલ હુમલો કોણે રોક્યો હતો ?
✔રામપ્રસાદ બિસ્મિલે

📇ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ શું હતું ?
✔ચંદ્રશેખર સીતારામ તિવારી

📇ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યાં થયો હતો ?
✔ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં

📇ચંદ્રશેખર આઝાદે પ્રારંભિક અભ્યાસ ક્યાં કર્યો હતો ?
✔કાશીમાં

📇અદાલતમાં ચંદ્રશેખર આઝાદે પોતાનું ઘર કયું બતાવ્યું હતું ?
✔ જેલખાનું

📇ચંદ્રશેખર આઝાદ ક્યાં બેઠા હતા ત્યારે અંગેજોએ એમને ઘેરી લીધા ?
✔અલાહાબાદના આલ્ફ્રેડ બાગમાં

📇ચંદ્રશેખર આઝાદનું મૃત્યુ કેવી રીતે થયું ?
✔પોતાની ગોળીથી

📇9 ઑગષ્ટ,1925ના રોજ સરકારી ખજાનો રેલવે દ્વારા સહરાનપુરથી લખનૌ જતો હતો ત્યારે ક્રાંતિકારીઓએ ક્યા રેલવે-સ્ટેશને આ ગાડીને લૂંટી હતી ?
✔કાકોરી

📇ભગતસિંહનો જન્મ ક્યાં થયો હતો ?
✔ પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં

📇ક્યાં ભણવા ગયા ત્યારે ભગતસિંહને સુખદેવ, ભગવતીચરણ અને યશપાલનો પરિચય થયો ?
✔ લાહોર નેશનલ કૉલેજમાં

📇ભગતસિંહ અને બટુકેશ્વર દત્તનો ધારાસભામાં બૉમ્બ ફેંકવાનો ઇરાદો શું હતો ?
✔ બહેરી થઈ ગયેલી અંગ્રેજ સરકારને જગાડવાનો હતો.

📇23 માર્ચ, 1931ના રોજ કોને ફાંસી આપવામાં આવી ?
✔આપેલા ત્રણેય

📇શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો ?
✔કચ્છના માંડવીમાં

📇લંડનમાં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'નામની સંસ્થાનું કાર્યાલય કયા મકાનમાં રાખવામાં આવ્યું હતું ?
✔ઇન્ડિયા-હાઉસ

📇'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'નામની સંસ્થાના પ્રચાર માટે કયું સામયિક શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કર્યું ?
✔ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ

📇મૅડમ કામાનો જન્મ ક્યાં થયો હતો ?
✔મુંબઈમાં

📇ઇ.સ. 1907માં કયાં યોજાયેલી બીજી આંતરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં મૅડમ કામાએ હાજરી આપી હતી ?
✔જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડમાં

📇શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યારે થયો હતો ?
✔4 ઑક્ટોબર,1857માં

📇મૅડમ કામાનો જન્મ ક્યારે થયો હતો ?
✔ 4 સપ્ટેમ્બર,1861માં

🔃સમીર પટેલ 🔃
◼📮  ज्ञान की दुनिया 📮◼

😘: 🎯સામાજિક વિજ્ઞાન🎯
🎯ધોરણ: 8🎯
🎯સત્ર: 2🎯

◼પ્રકરણ - 5 ભારતના ક્રાન્તિવીરો◼
◼ કુલ પ્રશ્નો: 56 ◼

📇ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી ?
✔વાસુદેવ બળવંત ફડકેએ

📇ક્યા ક્રાંતિવીરના માથા માટે અંગ્રેજ સરકારે રૂપિયા ચાર હજારનું ઇનામ જાહેર કર્યું હતું ?
✔વાસુદેવ બળવંત ફડકેના

📇ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કોણે કરી હતી ?
✔વીર સાવરકરે

📇'1857: ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?
✔વીર સાવરકરે

📇ગંગા નદીમાં મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ?
✔ખુદીરામ બોઝ

📇કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ?
✔રામપ્રસાદ બિસ્મિલે

📇કયા ક્રાંતિવીરની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરકબળ પૂરું પાડ્યું ?
✔ રામપ્રસાદ બિસ્મિલની

📇ક્યા ક્રાંતિવીરે હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ?
✔ અશફાક ઉલ્લાખાંએ

📇ક્યા ક્રાતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, 'હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.'?
✔ચંદ્રશેખર આઝાદે

📇'મિત્રમેલા' નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?
✔વીર સાવરકરે

📇આર્યસમાજના મંદિર પર થયેલો હુમલો કોણે અટકાવ્યો હતો ?
✔ અશફાક ઉલ્લાખાંએ

📇ક્યા ક્રાંતિવીરે દિલ્લીની ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો ?
✔ભગતસિંહે

📇ક્યા દેશનેતાના અવસાનનો બદલો લેવા માટે સોન્ડર્સનું ખૂન સુખદેવ, ભગતસિંહ, રાજગુરુએ કર્યું ?
✔લાલા લજપતરાયના

📇ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી ?
✔શ્યામજી કૃષ્ણ વર્માએ

📇લંડનમાં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી' ની સ્થાપના કોણે કરી હતી ?
✔શ્યામજી કૃષ્ણ વર્માએ

📇ક્યા ક્રાંતિવીરે ભરબજારે કર્નલ વિલિયમ વાયલીને ગોળીથી ઠાર કર્યો હતો ?
✔મદનલાલ ઢીંગરાએ

📇ક્યા ક્રાંતિવીરનું સ્વિટ્ઝરલૅન્ડમાં અવસાન થયું હતું ?
✔ શ્યામજી કૃષ્ણ વર્માનું

📇ક્યા ક્રાતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી ?
✔ શ્યામજી કૃષ્ણ વર્માએ

📇વિદેશમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?
✔ મૅડમ કામાએ

📇કોણે પોતાના પિતાનું નામ 'સ્વાધીનતા' અને પોતાનું ઘર 'જેલખાનું' બતાવ્યું હતું ?
✔ ચંદ્રશેખર આઝાદે

📇કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ?
✔અશફાક ઉલ્લાખાં

📇કોના ત્રાસથી વાસુદેવ બળવંત ફડકેએ નોકરી છોડી દીધી ?
✔ અંગ્રેજોના

📇વાસુદેવ બળવંત ફડકે ક્યાં નોકરી કરતા હતા ?
✔ પૂણેમાં

📇દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું, ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની કોણે પ્રતિજ્ઞા લીધી ?
✔વાસુદેવ બળવંત ફડકેએ

📇નીચેનામાંથી વાસુદેવ બળવંત ફડકે કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા ?
✔આપેલી બધી

📇વીર સાવરકરનો જન્મ ક્યારે થયો હતો ?
✔28 મે, 1883માં

📇વીર સાવરકરનો જન્મ ક્યાં થયો હતો ?
✔મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં

📇'મિત્રમેલા' નામની સંસ્થા પાછળથી ક્યા નામે જાણીતી બની ?
✔અભિનવ ભારત

🔃સમીર પટેલ 🔃
📮આગળ વાંચો 👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿

No comments:

Post a Comment