😘: 💭સામાજિક વિજ્ઞાન💭
💭ધોરણ: 8💭
💭સત્ર: 2💭
⚫પ્રકરણ - 6 માનવ-સંસાધન⚫
⚫કુલ પ્રશ્નો: 64⚫
📮ભારતમાં દર કેટલાં વર્ષે વસ્તીગણતરી કરવામાં આવે છે ?
✔ દસ
📮વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત કેટલામા ક્રમે છે ?
✔સાતમા
📮વસ્તીની દ્રષ્ટિએ ક્યો દેશ વિશ્વમાં પ્રથમ સ્થાને છે ?
✔ચીન
📮છેલ્લા દાયકામાં ભારતની વસ્તીનો વૃદ્ધિનો દર વાર્ષિક કેટલા ટકા હતો ?
✔ 1.6
📮ગુજરાતમાં કયો જિલ્લો સૌથી વધારે વસ્તી ધરાવે છે ?
✔ અમદાવાદ
📮ગુજરાતમાં કયા જિલ્લાની વસ્તીગીચતા સૌથી વધુ છે ?
✔સુરત
📮ભારતમાં કયા રાજ્યની વસ્તી સૌથી વધુ છે ?
✔ ઉત્તર પ્રદેશ
📮ભારતમાં સૌથી ઓછી વસ્તી ક્યાં છે ?
✔લક્ષદ્વિપમાં
📮ગુજરાતમાં કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે ?
✔62%
📮ભારતમાં વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા છે ?
✔7%
📮ભારતમાં ક્યું રાજ્ય સૌથી વધુ જાતિ-પ્રમાણ ધરાવે છે ?
✔ કેરલ
📮2011માં ભારતમાં સાક્ષરતાનો દર આશરે કેટલા ટકા હતો ?
✔74%
📮ભારતમાં સાક્ષરતાની બાબતમાં કયું રાજ્ય અગ્રસ્થાને છે ?
✔કેરલ
📮ભારતમાં ક્યા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી ઓછો છે ?
✔ બિહાર
📮ભારતમાં રાજ્યોની રચના શાના આધારે થયેલી છે ?
✔ભાષા
📮દુનિયાની કુલ વસ્તીના આશરે કેટલા ટકા વસ્તી ભારતમાં વસે છે ?
✔ 16%
📮વિશ્વમાં વસ્તીની દ્રષ્ટીએ ભારત ક્યા ક્રમે છે ?
✔બીજા
📮ભારતમાં છેલ્લી જનગણના કઈ સાલમાં થઈ હતી ?
✔ ઈ.સ. 2011
📮ભારતમાં પુરૂષ કેટલા વર્ષની ઉંમરે લગ્ન કરી શકે ?
✔21 વર્ષની ઉંમરે
📮ભારતમાં ક્યો ધર્મ પાળનારની જનસંખ્યા વધુ છે ?
✔હિન્દુ
📮ભારતમાં જે વસ્તીગણતરી કરવામાં આવે છે તેનો આદેશ કોણ આપે છે ?
✔ કેન્દ્ર સરકાર
📮કોઈ પણ દેશમાં અથવા કોઈ પણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને શું કહે છે ?
✔ વસતિગણતરી
📮વસતિગણતરીને અંગેજીમાં શું કહે છે ?
✔સેન્સસ
📮2011ની વસતિગણતરી આઝાદી મળ્યા પછીની કેટલામી હતી ?
✔ સાતમી
📮માનવવસતિ એ દેશનું શું છે ?
✔ માનવધન
📮કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર શાના પર છે ?
✔માનવ સંસાધન
📮2011ની વસતિ ગણતરીની વિશેષતા શું છે ?
✔આધારકાર્ડ આપવું.
📮દુનિયાની કુલ વસતિના કેટલા ટકાથી વધુ લોકોની વસતિ ભારતમાં રહે છે ?
✔16%
📮દુનિયાના કુલ વિસ્તાર પૈકી કેટલા ટકા ભૂમિ વિસ્તાર ભારતમાં છે ?
✔2.42%
📮ગુણવત્તાવાળી માનવવસતિને શું કહેવાય ?
✔માનવ સંસાધન
📮માનવશક્તિનું મૂલ્ય શાના પર રહેલું છે ?
✔બૌદ્ધિકતા અને સાક્ષરતા
📮2011ની વસતિગણતરી દરમિયાન ભારતમાં કેટલી વસતિગીચતા નોંધાયેલી છે ?
✔382
🔃સમીર પટેલ 🔃
📇આગળ વાંચો 👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿
😘: 📇👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📇
📮2011ની વસતિગણતરી મુજબ ગુજરાતનું જાતિ-પ્રમાણ કેટલું છે ?
✔918
📮2011ની વસ્તી ગણતરી વખતે ભારતની વસ્તી આશરે કેટલાં કરોડ જેટલી છે ?
✔121
📮2011માં માનવીનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું છે ?
✔ 63/64
📮બાળલગ્ન પ્રતિબંધકધારા મુજબ સ્ત્રીની ઉંમર લગ્ન સમયે કેટલા વર્ષ નક્કી કરેલ છે ?
✔18 વર્ષ
📮ગુજરતની કેટલા ટકા વસતિ શહેરી વિસ્તારમાં વસે છે ?
✔38%
📮દર ચો.કિમીએ સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય તેને શું કહે છે ?
✔વસતિગીચતા
📮દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને શું કહેવામાં આવે છે ?
✔જાતિપ્રમાણ
📮કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર હજારની વસતિએ, એક વરસ દરમિયાન જન્મતાં બાળકોની સંખ્યાને શું કહેવામાં આવે છે ?
✔જન્મદર
📮કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર હજારની વસતિએ, એક વરસ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યાને શું કહેવામાં આવે છે ?
✔મૃત્યુદર
📮કુલ વસતિના વિવિધ જૂથોમાં કરવામાં આવેલ વર્ગીકરણને શું કહેવાય છે ?
✔વસતિમાળખું
📮2011ની વસતિગણતરી મુજબ ભારતનું જાતિ-પ્રમાણ કેટલું છે ?
✔940
📮માનવવસતિ એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ-બદલી કરે તેને શું કહેવાય છે ?
✔ સ્થળાંતર
📮6 વરસથી વધુ વયજૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી-લખી ને સમજી શકતી હોય તેને શું કહેવાય ?
✔ સાક્ષરતા
📮દેશની વસતિમાં કેટલા પ્રકારનાં પરિવર્તન જોવા મળે છે ?
✔ 2
📮દેશની વસતિમાં સંખ્યાત્મક પરિવર્તન જોવા મળે તો શું થાય ?
✔ વસતિમાં વધઘટ થાય.
📮ગુજરાતનો કુલ સાક્ષરતા દર 2011ની વસતિગણતરી પ્રમાણે કેટલો છે ?
✔79.31 ટકા
📮ગુજરાતનો સ્ત્રી સાક્ષરતા દર 2011ની વસતિગણતરી પ્રમાણે કેટલો છે ?
✔70.73 ટકા
📮ગુજરાતનો પુરૂષ સાક્ષરતા દર 2011ની વસતિગણતરી પ્રમાણે કેટલો છે ?
✔ 87.23 ટકા
📮ભારતનો પુરૂષ સાક્ષરતા દર 2011ની વસતિગણતરી પ્રમાણે કેટલો છે ?
✔82.14 ટકા
📮ભારતનો સ્ત્રી સાક્ષરતા દર 2011ની વસતિગણતરી પ્રમાણે કેટલો છે ?
✔ 65.46 ટકા
📮ભારતમાં હાલ કેટલા ટકા બાળકોનું પ્રમાણ છે ?
✔ 3 થી 4%
📮ભારતમાં હાલ કેટલા ટકા વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ છે ?
✔ 7%
📮ભારતમાં હાલ કેટલા ટકા પ્રૌઢ નાગરિકોનું પ્રમાણ છે ?
✔89 થી 90%
📮દેશની વસતિને કેટલા વયજૂથમાં વહેંચવામાં આવે છે ?
✔3
📮બાળકોનું વયજૂથ કેટલા વર્ષ સુધીનું હોય છે ?
✔ 0 થી 14
📮પ્રૌઢોનું વયજૂથ કેટલા વર્ષ સુધીનું હોય છે ?
✔15 થી 59
📮વરિષ્ઠ નાગરિકોનું વયજૂથ કેટલા વર્ષ સુધીનું હોય છે ?
✔75 થી વધુ
📮કઈ સાલ પછી જાતિ પ્રમાણ ક્રમશ: ઘટતું ગયું છે ?
✔1951 પછી
📮ભારતનાં બંધારણમાં હાલ કેટલી માન્ય ભાષાઓ છે ?
✔ 22
📮ભારતમાં વસતિવિસ્ફોટને નિયંત્રિત કરવા કઈ સાલમાં વસતિનીતિ અમલમાં આવી ?
✔1951
📮શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક તત્ત્વો સાથેની સમૃદ્ધિને શું કહેવાય ?
✔આરોગ્ય
📮કઈ સાલની વસતિગણતરી વખતે સાક્ષરતાનો માપદંડ નક્કી થયેલ છે ?
✔1991
🔃સમીર પટેલ 🔃
No comments:
Post a Comment