Monday 19 December 2016

Ss9⚫પ્રકરણ - 9 ઈ.સ. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ⚫

◼સામાજિક વિજ્ઞાન◼
◼ધોરણ: 8◼
◼સત્ર: 1◼

⚫પ્રકરણ - 9 ઈ.સ. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ⚫

📇સૌપ્રથમ કયા સ્થળની પલટને નવી રાઈફલો સ્વીકારવાનો ઇન્કાર કર્યો ?
✔બરાકપુરની

📇ઇ.સ. 1857માં સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ કરવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો ?
✔ 31 મે

📇ઇ.સ. 1857માં ભારતના લશ્કરમાં નવી રાઇફલ દાખલ કરવામાં આવી તેનું નામ શું હતું ?
✔એનફિલ્ડ રાઇફલ

📇નવી રાઇફલમાં વપરાતી કારતૂસમાં શાની ચરબીનો ઉપયોગ થયો હતો ?
✔ ગાય-ડુક્કર

📇ઇ.સ. 1857 સ્વાતંત્ર્યસંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા ?
✔મંગળપાંડે

📇બિહારમાં સ્વાતંત્ર્યસંગ્રામની નેતાગીરી કોણે લીધી ?
✔કુંવરસિંહે

📇દિલ્લીના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા કોણ હતા ?
✔ બહાદુરશાહ ઝફર

📇કાનપુરના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા કોણ હતા ?
✔નાનાસાહેબ પેશ્વા

📇કાનપુરની મુક્તિ માટેની સેનાનું સેનાપતિપદ કોણે કુનેહપૂર્વક સંભાળ્યું હતું ?
✔તાત્યા ટોપે

📇સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ થતાં મેરઠના સિપાઈઓએ સૌપ્રથમ કયા શહેરનો કબજો લીધો ?
✔દિલ્લી

📇સ્વાતંત્ર્યસંગ્રામના કયા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગામાં પધરાવી દીધો હતો ?
✔કુંવરસિંહે

📇કયા રાજ્યનો દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો ?
✔ઝાંસીનો

📇જૂન, 1858માં ગુજરાતમાં સ્વાતંત્ર્યસંગ્રામનો આરંભ કોણે કર્યો હતો ?
✔અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ

📇સ્વાતંત્ર્યસંગ્રામના કયા અગ્રગણ્ય નેતા ગુજરાતમાં આશરે 15 દિવસ સુધી રહ્યા હતા ?
✔તાત્યા ટોપે

📇ઇ.સ. 1857 સ્વાતંત્ર્યસંગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી ?
✔10 મેએ

📇કાનપુરમાં સ્વાતંત્ર્યસંગ્રામ ક્યારે શરૂ થયો ?
✔ 10 મે,1857ના રોજ

📇અંગ્રેજ લશ્કરના તોપમારાથી બેટ દ્વારકાના કિલ્લાને બચાવવા કોણે અદ્વિતિય કામ કર્યું ?
✔ વાઘેર સ્ત્રીઓએ

📇ઇ.સ. 1857 સ્વાતંત્ર્યસંગ્રામ નિષ્ફળ ગયો એ માટે કયું કારણ ખરું નથી ?
✔હિંદિ સિપાઇઓમાં દેશદાઝનો અભાવ.

📇પંચમહાલમાં કયા લોકોનો સંગ્રામ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહ્યો ?
✔ નાયકડા

📇તાત્યા ટોપેએ જીવનનાં અંતિમ વર્ષો ક્યાં ગાળ્યાં હોવાનું મનાય છે ?
✔નવસારી

📇હિંદી સિપાહીને માસિક કેટલા રૂપિયા પગાર આપવામાં આવતો હતો ?
✔ 7

📇લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ લગભગ કેટલું હતું ?
✔ 6:1

📇અંગ્રેજ સિપાહીને માસિક કેટલા રૂપિયા પગાર આપવામાં આવતો હતો ?
✔ 150

📇બ્રિટિશ શાસન સમયે કોઇ ભારતીય સમુદ્ર ઓળંગવાની મનાઈનું પાલન ન કરે તો તેને તેના સમાજના લોકો દ્વારા શું સજા કરવામાં આવતી ?
✔જ્ઞાતિ બહાર મુકવાની સજા

🔃સમીર પટેલ 🔃
📮🎶📮🎶📮🎶📮🎶📮🎶

No comments:

Post a Comment