🌺👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌺
🀄૨૧ એપ્રિલ 🀄
🎁 આજ નો જન્મ 🎁
📨 નંદશંકર મહેતા 📨
📮જન્મઃ
✔તાઃ ૨૧/ ૪/૧૮૩૫ (સંઃ૧૮૯૧ના ચૈત્રસુદ ચોથને દિવસે)
📮જન્મસ્થળઃ
✔ સુરત ના ગાપીપુરા મહોલ્લામાં થયો હતો .
📮પિતાઃ
✔તુળજાશંકર મહેતા
📮માતાઃ
✔ગંગાલક્ષ્મી
📮પત્નીઃ
✔ નંદગૌરી
📮પુત્રઃ
✔ વિનાયક
📮અભ્યાસઃ
✔પાંચવર્ષની ઉમરે અંગ્રેજીશાળામાં દાખલ થયા .
✔મેટ્રિક સુધીનો અભ્યાસ .
📮વિશેષતાઃ
✔ ‘ત્રણ નન્ના’ થી જાણીતા હતા.
📮વ્યવસાયઃ
✔ સરકારી મહેસુલખાતામાં ,
✔ કચ્છ રાજયના એડ્મિનિસ્ટે્રટર બન્યા હતા,
✔શિક્ષક તરીકે પણ ફરજ બજાવી હતી.
✔મુખ્ય અધ્યાપક તરીકે પણ રહ્યા હતા .
✔ધંધુકામાં મામલદાર તરીકે ફરજ બજાવી હતી.
📮ખિતાબઃ
✔ ‘રાહ બહાદુર ’ નો ખિતાબ મળ્યો હતો .
📮કૃતિઃ
➖ રાણકદેવી
➖વનરાજ ચાવડો
➖સધરા જેસંગ
➖કરણઘેલો :- તેમની પ્રખ્યાત નવલકથા છે .
➖બીજી સાસુવહુની લડાઇ (નવલકથા)
📮વાર્તા :
➖હિદુંસ્તાન મધ્યેનું એક ઝૂંપડું
📮અનુવાદઃ
➖સંસ્કૃત માર્ગોપદેસીકા
➖ત્રિકોણનીમિતિ
📮તંત્રીઃ
✔ ‘ગુજરાત મિત્ર’ સામાયિકના.
🍃🌺અવસાનઃ
➖૧૭ જુલુલાઇ ૧૯૦૫ ના દિવસે.
🏵🛡સમીર પટેલ 🛡🏵
🌻🛍જ્ઞાન કી દુનિયા 🛍🌻
No comments:
Post a Comment