Friday 21 April 2017

๐Ÿ“จ เชจંเชฆเชถંเช•เชฐ เชฎเชนેเชคા ๐Ÿ“จ

🌺👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌺

🀄૨૧ એપ્રિલ 🀄
🎁 આજ નો જન્મ 🎁
📨 નંદશંકર મહેતા 📨

📮જન્મઃ
✔તાઃ ૨૧/ ૪/૧૮૩૫ (સંઃ૧૮૯૧ના ચૈત્રસુદ ચોથને દિવસે)

📮જન્મસ્થળઃ
✔ સુરત ના ગાપીપુરા મહોલ્લામાં થયો હતો .

📮પિતાઃ
✔તુળજાશંકર મહેતા

📮માતાઃ
✔ગંગાલક્ષ્મી

📮પત્નીઃ
✔ નંદગૌરી

📮પુત્રઃ
✔ વિનાયક

📮અભ્યાસઃ
✔પાંચવર્ષની ઉમરે અંગ્રેજીશાળામાં દાખલ થયા .
✔મેટ્રિક સુધીનો અભ્યાસ .

📮વિશેષતાઃ
✔ ‘ત્રણ નન્ના’ થી જાણીતા હતા.

📮વ્યવસાયઃ
✔ સરકારી મહેસુલખાતામાં ,
✔ કચ્છ રાજયના એડ્‌મિનિસ્ટે્રટર બન્યા હતા,
✔શિક્ષક તરીકે પણ ફરજ બજાવી હતી.
✔મુખ્ય અધ્યાપક તરીકે પણ રહ્યા હતા .
✔ધંધુકામાં મામલદાર તરીકે ફરજ બજાવી હતી.

📮ખિતાબઃ
✔ ‘રાહ બહાદુર ’ નો ખિતાબ મળ્યો હતો .

📮કૃતિઃ
➖ રાણકદેવી
➖વનરાજ ચાવડો
➖સધરા જેસંગ
➖કરણઘેલો :-  તેમની પ્રખ્યાત નવલકથા છે .
➖બીજી સાસુવહુની લડાઇ (નવલકથા)

📮વાર્તા :
➖હિદુંસ્તાન મધ્યેનું એક ઝૂંપડું

📮અનુવાદઃ
➖સંસ્કૃત માર્ગોપદેસીકા
➖ત્રિકોણનીમિતિ

📮તંત્રીઃ
✔ ‘ગુજરાત મિત્ર’ સામાયિકના.

🍃🌺અવસાનઃ
➖૧૭ જુલુલાઇ ૧૯૦૫ ના દિવસે.

🏵🛡સમીર પટેલ 🛡🏵
🌻🛍જ્ઞાન કી દુનિયા 🛍🌻

No comments:

Post a Comment