Friday 21 April 2017

🌻🍂 માધવ રામાનુજ 🍂🌻

🌺👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌺

🌻🍂 માધવ રામાનુજ 🍂🌻
                           
📨➖ગુજરાતી કવિ માધવ રામાનુજનો જન્મ તા. ૨૨/૪/૧૯૪૫ના રોજ  પચ્છમ (જિ. અમદાવાદ)માં થયો હતો.

📨➖ અમદાવાદની સી.એન. કૉલેજમાં કલાનું શિક્ષણ મેળવ્યું.

📨➖ ઈ.સ.૧૯૬૯માં ‘અખંડઆનંદ’ સામયિકના તંત્રીવિભાગમાં રહ્યા.

📨➖ઈ.સ.૧૯૭૦ થી ૧૯૭૩ દરમિયાન આર.આર. શેઠની કંપનીનાં પ્રકાશનોનાં મુખ્યપૃષ્ઠચિત્રોના કલાકાર તરીકે કામગીરી ઓધવદાસ અને માતાનું નામ ગંગાબા હતું.

📨➖નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી હોવાથી શિક્ષણ અનિયમિત અને વિવિધ સ્થળોએ લીધું હતું.

📨➖અમરાપુરની ઉત્તર બુનિયાદી સંસ્થા ‘ ગ્રામ ભારતી’માં પૂરું કર્યું.

📨➖આ સમયગાળા દરમ્યાન સાહિત્ય રસ જાગ્યો. ઈ.સ. ૧૯૭૩માં કરી.

📨➖ ઈ.સ.૧૯૭૩ થી અદ્યપર્યત સી.એન.ફાઈન આર્ટસ કૉલેજના ઍપ્લાઈડ આર્ટ વિભાગમાં અધ્યાપક ત્યારબાદ આચાર્ય બની નિવૃત થયા. .

📨➖તેમને અનેક વિષયોમાં રસ હતો. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ  ‘તેમ’  છે. અને બીજો કાવ્યસંગ્રહ ‘ અક્ષરનું એકાંત’ આપ્યા છે.

📨➖ ત્યારપછી ‘ પીન્જારની આરપાર’ અને ‘ સૂર્યપુરૂષ’ બે બાયોગ્રાફીક્સ નોવેલ લખી છે.

📨➖એક ટેલીફિલ્મ ‘ રેવા’, ‘ તમે’ તથા ‘ પિંજરની આરપાર’ નવલકથા માટે ગુજરાત સાહિત્ય અકાદમી તથા સાહિત્ય પરિષદ તરફથી એવોર્ડ મળ્યા છે.

🏵સમીર પટેલ 🏵
🛍🍃જ્ઞાન કી દુનિયા 🍃🛍

No comments:

Post a Comment