🌺👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌺
🌻🍂 માધવ રામાનુજ 🍂🌻
📨➖ગુજરાતી કવિ માધવ રામાનુજનો જન્મ તા. ૨૨/૪/૧૯૪૫ના રોજ પચ્છમ (જિ. અમદાવાદ)માં થયો હતો.
📨➖ અમદાવાદની સી.એન. કૉલેજમાં કલાનું શિક્ષણ મેળવ્યું.
📨➖ ઈ.સ.૧૯૬૯માં ‘અખંડઆનંદ’ સામયિકના તંત્રીવિભાગમાં રહ્યા.
📨➖ઈ.સ.૧૯૭૦ થી ૧૯૭૩ દરમિયાન આર.આર. શેઠની કંપનીનાં પ્રકાશનોનાં મુખ્યપૃષ્ઠચિત્રોના કલાકાર તરીકે કામગીરી ઓધવદાસ અને માતાનું નામ ગંગાબા હતું.
📨➖નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી હોવાથી શિક્ષણ અનિયમિત અને વિવિધ સ્થળોએ લીધું હતું.
📨➖અમરાપુરની ઉત્તર બુનિયાદી સંસ્થા ‘ ગ્રામ ભારતી’માં પૂરું કર્યું.
📨➖આ સમયગાળા દરમ્યાન સાહિત્ય રસ જાગ્યો. ઈ.સ. ૧૯૭૩માં કરી.
📨➖ ઈ.સ.૧૯૭૩ થી અદ્યપર્યત સી.એન.ફાઈન આર્ટસ કૉલેજના ઍપ્લાઈડ આર્ટ વિભાગમાં અધ્યાપક ત્યારબાદ આચાર્ય બની નિવૃત થયા. .
📨➖તેમને અનેક વિષયોમાં રસ હતો. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘તેમ’ છે. અને બીજો કાવ્યસંગ્રહ ‘ અક્ષરનું એકાંત’ આપ્યા છે.
📨➖ ત્યારપછી ‘ પીન્જારની આરપાર’ અને ‘ સૂર્યપુરૂષ’ બે બાયોગ્રાફીક્સ નોવેલ લખી છે.
📨➖એક ટેલીફિલ્મ ‘ રેવા’, ‘ તમે’ તથા ‘ પિંજરની આરપાર’ નવલકથા માટે ગુજરાત સાહિત્ય અકાદમી તથા સાહિત્ય પરિષદ તરફથી એવોર્ડ મળ્યા છે.
🏵સમીર પટેલ 🏵
🛍🍃જ્ઞાન કી દુનિયા 🍃🛍
No comments:
Post a Comment