Sunday 30 September 2018

ðŸ’ĨtodayðŸ’ĨāŠđાāŠ‡āŠ•ોāŠ°્āŠŸ āŠ†āŠļિāŠļ્āŠŸāŠĻ્āŠŸ

*આજ રોજ લેવાયેલ હાઇકોર્ટ ઓફીસ આસિસ્ટન્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને જવાબ*

👉 અંજુ બોબી જ્યોર્જ : લોન્ગ જમ્પ ( એથેલિટિક્સ )
👉 ગીત શેઠી : બિલિયર્ડસ
👉 ભારતીય બોલર ( અનિલ કુંબ્લે ) સિવાય 10 વિકેટ લેનાર બોલર : જિમ લેકર
👉 દુલીપ ટ્રોફી 2018 વિજેતા : ઈન્ડિયા બ્લુ
👉 સચિન ની 100 મી સદી : બાંગ્લાદેશ સામે
👉 એશિયન ગેમ્સ 2018 : ઇન્ડોનેશિયા
👉 એશિયન ગેમ્સ માં ભારત ને ગોલ્ડ મેડલ : 15
👉 2020 માં ઓલિમ્પિક : ટોક્યો ( જાપાન )
👉 શેરલોકસ હોમ : સર આર્થર કોનાન ડોયલ
👉 ગુરુ શિખર : રાજસ્થાન
👉 5,10,13,26,29,58,61,?
122
👉 ઈજનેર દિવસ : 15 સપ્ટેમ્બર
👉 ખેડૂત સત્યાગ્રહ કોના માટે : the peasants ( ખેડૂત )
👉 દાંડી માર્ચ : Dandi Satyagraha, was an act of *nonviolent civil disobedience*
👉 ભારતનો પહેલો under water robotics drone : EyeROV TUNA
👉 Government by people : democracy
👉 કિમ જોંગ : ઉત્તર કોરિયા
👉 પ્રથમ ભારતીય વડાપ્રધાન મોદી : પેલેસ્ટાઇન ની મુલાકાત લેનાર
👉 Candle : sun, pond : ?
Ocean
👉 Coach : sports, ? : Arjun
Dronacharya
👉 તનુજા શબ્દનો સમાનાર્થી : દીકરી
👉 કોફીનું સૌથી વધુ ઉત્પાદન : બ્રાઝીલ
👉 The National Register of Citizens (NRC) : આસામ
👉 Tadoba national park : મહારાષ્ટ્ર
👉 રાજસ્થાન રાજ્યનું પ્રથમ લાયન સફારી પાર્ક : Nahargarh Biological Park
👉 ભારતનું પ્રથમ અનુ મથક : તારાપુર એટોમિક પાવર સ્ટેશન
👉 ભારતમાં ટેલિવિઝન નો પ્રારંભ : 1959
મેન્ગૃવ ના સૌથી મોટું જંગલ : પ.બંગાળ

Monday 24 September 2018

āŠœāŠŊંāŠĪ āŠ–āŠĪ્āŠ°ી

🌐👆🏿 *આજે જન્મદિન* 👆🏿🌐

👩🏻‍🏫➖જયંત ખત્રીનો જન્મ ગુજરાતના કચ્છ જિલ્લાનાં મુન્દ્રા ખાતે ૨૪ સપ્ટેમ્બર, ૧૯૦૯ના રોજ થયો હતો.

👩🏻‍🏫➖ભૂજમાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને માધ્યમિક શિક્ષણ તેઓએ મુંબઇની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાંથી કર્યું.

👩🏻‍🏫➖૧૯૩૫માં મુંબઈ નેશનલ મેડિકલ કોલેજમાંથી એલ.સી.પી.એસ.ની ડિગ્રી મેળવી શરૂઆતનાં વર્ષોમાં ત્યાં જ અને પછી માંડવી (કચ્છ)માં દાકતરી વ્યવસાય કર્યો.

👩🏻‍🏫➖ભૂજ અને મુંબઇમાં શ્રમજીવીઓની વચ્ચેના વસવાટને કારણે તે વર્ગના જીવનની વિષમતાઓનો પ્રત્યક્ષ અનુભવ તેમને થયો હતો.

👩🏻‍🏫➖તેઓ નાવિક મંડળ, કચ્છ-માંડવી તથા માંડવી નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચુક્યાં હતાં.

👩🏻‍🏫➖૬ જૂન, ૧૯૬૮ને દિવસે કેન્સરથી તેમનું માંડવીમાં અવસાન થયું હતું.

💥👁‍🗨 *વાર્તાસંગ્રહ* 👁‍🗨💥
➖ફોરાં (૧૯૪૪)
➖વહેતાં ઝરણાં (૧૯૫૨)
➖ખરા બપોર (મરણોત્તર, ૧૯૬૮)

💥👁‍🗨 *પારિતોષિક* 👁‍🗨💥
🎬તેમણે સાહિત્ય ક્ષેત્રમાં કરેલા પ્રદાન બદલ તેમનું *ઉમાસ્નેહરશ્મિ પારિતોષિકથી* સન્માન કરવામાં આવ્યું હતું.

📩🗯 *સમીર પટેલ* 🗯📩
🌐🎼 *જ્ઞાન કિ દુનિયા* 🎼🌐

ðŸ‘ĐðŸŧ‍ðŸŒū *āŠŪાāŠĶાāŠŪ āŠ­ીāŠ–ાāŠˆāŠœી āŠ•ાāŠŪા* ðŸ‘ĐðŸŧ‍ðŸŒū

🌐👆🏿 *આજે જન્મદિન* 👆🏿🌐

👩🏻‍🌾 *માદામ ભીખાઈજી કામા* 👩🏻‍🌾

🗯➖ભારતની સ્વતંત્રતા સંગ્રામમાં *પ્રથમ મહિલા ક્રાંતિકારી* તરીકેનું બહુમાન મેળવનાર માદામ ભીખાઈજી કામાનો *જન્મ તા. ૨૪/૯/૧૮૬૧* ના રોજ મુંબઈના એક શ્રીમંત પારસી પરિવારમાં થયો હતો.

🗯➖ પિતાનું નામ સોરાબજી ક્રામજી પટેલ અને માતાનું નામ જીજીબાઈ હતું.

🗯➖સોરાબજી મુંબઈના જાણીતા વેપારી હતા.

🗯➖ભીખાઈજી કામા એલેક્ઝાન્ડર પારસી ગર્લ્સ સ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.

🗯➖શાળાના અભ્યાસ દરમિયાન ભીખાઈજી તેજસ્વી વિદ્યાર્થીની તરીકે વર્ગમાં પ્રથમ આવતા હતા.

🗯➖નાની ઉન્બરથી જ દેશપ્રેમના બીજ તેના માનમાં રોપાઈ ચૂક્યા હતા.

🗯➖બ્રિટીશ જુલમસાળીનો તે પહેલેથી જ વિરોધ કરી હતી.

🗯➖ પોતાના દીન દુ:ખીયા ભાઈ બહેનોની સેવા કરવાનું તેને મનોમન નક્કી કરી દીધું હતું.

🗯➖સમાજસેવાની સેવા તેને પોતાના શાળા કોલેજના વર્ષો દરમિયાન જ શરૂ કરી દીધું હતું.

🗯➖ઈ.સ. ૧૮૯૭માં મુંબઈમાં પ્લેગની મહામારીનો રોગ ફેલાઈ ચૂક્યો હતો ત્યારે પોતાના જાનના જોખમે પણ લોકોની સેવામાં તેઓ લાગી ગયા હતા.

🗯➖ પ્લેગના ચેપી રોગમાં માદામ ભીખાઈજી પણ સપડાઈ ગયા હતા પરંતુ ભવિષ્યમાં બ્રિટીશરો સામે ટક્કર લેનાર આ વીરાંગનાપ્લેગના રોગનો હિંમતપૂર્વક પ્રતિકાર કર્યો.

🗯➖સમાજસેવાને મનોમન વારી ચૂકેલા માદામ ભીખાઈજી લગ્ન કરવાના વિરુદ્ધમાં હતા.

🗯➖પરંતુ પિતાના આગ્રહને વશ થઈને મોતી ઉંબરના કે.આર.કામા સાથે લગ્ન કર્યા હતા.

🗯➖લગ્ન કર્યા બાદ પણ તેમણે મન સમાજસેવા અને દેશપ્રેમ સર્વોપરી હતા.

🗯➖ એટલે તેમનું લગ્નજીવન લાંબુ સમય તાકી શક્યું નહિ.

🗯➖વારંવાર પતિ સાથે થતાં વિખવાદથી તેઓ બંને અલગ થઇ ગયા હતા.

🗯➖ આ રીતે પતિથી છૂટા પડ્યા બાદ પણ પોતાની તમામ શક્તિઓ અને પોતાનું સર્વસ્ય દેશની સમર્પિત કરી દીધું હતું.

🗯➖તેમણે *ઈ.સ. ૧૯૦૫માં ‘વંદે માતરમ’ નામનું ક્રાંતિકારી અખબાર* જીનીવાથી શરૂ કર્યું હતું. અને તેમાં તેમણે અંગ્રેજોની દમનનીતિનો ચિતાર રજૂ કર્યો.

🗯➖ તેમની તબિયત બગડતાં  મોટી બીમારીની શસ્ત્રક્રિયા કરાવવા માટે તેમને ઇંગ્લેન્ડ જવું પડ્યું ત્યાં તેમનો પરિચય શ્યામજી કૃષ્ણવર્મા સાથે થયો.

🗯➖ તે સમયે સર દોરાબજી તાતા અને વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય જેવા અન્ય ક્રાંતિકારીઓ *અભિનય ભારત*ના નામે એક મંડળી ચલાવતા હતા તેની સાથે માદામ ભીખાઈજી કામા સાથે જોડાઈ ગયા.

🗯➖ તેઓ લગભગ ૭૫ વર્ષની વયે તેઓ ભારત પાછા ફર્યા ત્યારે તેમના બંગ બીસ્તારામાંથી વંદે માતરમ લખેલા રાષ્ટ્રધ્વજો તથા આઝાદીની લડતને લગતી અન્ય સાહિત્ય પ્રાપ્ત થઇ અંગ્રેજી દ્વારા તે બધું જ સળગાવી દેવામાં આવ્યું હતું.

🗯➖પોતાના જીવનની અંતિમ ક્ષણો સુધી ભારતની આઝાદીમો મંત્ર જાપ કરતા રહેનાર આ મહાન ક્રાંતિકારી સ્ત્રીરત્ન ની ૧૩ ઓગસ્ટ ૧૯૩૮ના રોજ અવસાન થયું .

🗯➖ *“ જુલમશાહી નો પ્રતિકાર કરવો તે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવા સમાન છે.”* તેમનો જીવનમંત્ર હતો.

🕺💃 *સમીર પટેલ* 💃🕺
👩🏻‍🏫☄ *જ્ઞાન કિ દુનિયા* ☄👩🏻‍🏫

Thursday 20 September 2018

✨ *āŠŪāŠđāŠĪ્āŠĩāŠŠૂāŠ°્āŠĢ āŠĩ્āŠŊāŠ•્āŠĪિāŠ“āŠĻા āŠŪાāŠļિāŠ• āŠĩેāŠĪāŠĻ (āŠ°ૂāŠŠિāŠŊાāŠŪાં)*✨

✨ *મહત્વપૂર્ણ વ્યક્તિઓના માસિક વેતન (રૂપિયામાં)*✨

✨ *રાષ્ટ્રપતિ :* 5,00,000

✨ *ઉપરાષ્ટ્રપતિ :* 4,00,000

✨ *લોકસભાના સ્પીકર :* 1,25,000

✨ *રાજ્યપાલ :* 3,50,000

✨ *સુપ્રીમ કોર્ટ  મુખ્ય જ્જ :* 2,80,000

✨ *સુપ્રીમ કોર્ટ અન્ય જ્જ :* 2,50,000

✨ *હાઈ કોર્ટે મુખ્ય જ્જ :* 2,50,000

✨ *હાઈ કોર્ટ અન્ય જજ :* 2,25,000

✨ *CAG  :*  90,000

✨ *મુખ્ય ચૂંટણી કમિશનર :* 90,000

✨ *એટર્ની જનરલ :* 90,000

Wednesday 5 September 2018

🌀 *āŠŪāŠđાāŠ—ુāŠœāŠ°ાāŠĪ āŠĻા āŠ…āŠ—āŠĪ્āŠŊāŠĻા āŠŦેāŠ•āŠŸ*🌀

🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

🌀 *મહાગુજરાત ના અગત્યના ફેકટ*🌀

〰〰〰〰〰〰〰〰〰〰
💁‍♂🌀👉_*M@Ranaaaaaaaaaaaa_*

💁‍♂મહાગુજરાત આંદોલન ની શરુઆત કયારે થઇ.?

⏩8 ઓગસ્ટ 1951

⏩8 ઓગસ્ટ 1956✅💯

💁‍♂ ધાર કમિશન ની રચના કયારે થઇ.?

⏩1953

⏩1947

⏩1948✅💯

💁‍♂ 1951 માં મહાગુજરાત સિમાસમિતિની રચના કોની અાગેવાની મા કરાઇ.?

⏩હિંમતલાલ શુક્લ

⏩સર પુરુષોત્તમ દાસ✅💯

💁‍♂ ગુજરાતી સાહિત્ય પરિષદ ની કઇ બેઠક માં મહાગુજરાત ની લોકૈષણા વ્યકત કરવામા આવી હતી.?

⏩ 1951

⏩1952✅💯

⏩1955

💁‍♂ પહેલી મહાગુજરાત પરિષદ કોના અધ્યક્ષ સ્થાને મળી હતી.?

⏩ હિંમતલાલ શુક્લ ✅💯

⏩ પુરુષોત્તમ દાસ

💁‍♂ ગુજરાતની સાહિત્ય પરિષદની 1952 ની નવસારી બેઠકમા કયા સાહિત્યકારે મહાગુજરાત માટેની લોકૈષણાનો પ્રસ્તાવ રજુ કયાઁ હતો.?

⏩ કૃષ્ણલાલ જવેરી ✅💯

⏩ જયંતિ દલાલ

⏩ઇંન્દુલાલ યાજ્ઞિક

💁‍♂ મહાગુજરાત વખતે રચાયેલ કૃતિ " *સિસક રહી ગાધી કી ધરતી, બિગડ ગઇ જબ બાત,થી* ની રચના કોણે કરી હતી.?

⏩ હરિહર ખંભોળજા

⏩હ્મમકુમાર ભટૃ

⏩પ્રદિપજીએ✅💯

💁‍♂ મહાગુજરાત જનતા પરિષદ ના મહામંત્રી કોણ હતા.?

⏩ હરિહર ખંભોળજા✅💯

⏩મહેન્દ્ર મેઘાણી

💁‍♂"" *_મહાગુજરાત નો જંગ_* "" પુસ્તક ના લેખક કોણ છે.?

⏩ યસપાલ પરિખ✅💯

⏩ ઇન્દુલાલ યાજ્ઞિક

💁‍♂" *_લે કે રહેગે મહાગુજરાત_* " પુસ્તક ની રચના કોણે કરી હતી.?

⏩ જયંતિ દલાલ

⏩ બ્રહ્મકુમાર ભટૃ✅💯

⏩ ઇન્દુચાચા

💁‍♂ _ગુજરાત કે નેહરુ ઇન્દુચાચા_ સુત્ર  કોણે આપ્યુ હતું .?

⏩ સનત મહેતાએ

⏩ રણજીત શાસ્ત્રીએ✅💯

💁‍♂ મહાગુજરાત આંદોલન દરમિયાન ઇન્દુલાલ યાજ્ઞિક કે કયા સ્થળ થી પદ યાત્રા કાઢી હતી.?

⏩ અમદાવાદ થી વડોદરા

⏩ અમદાવાદ થી પાટણ

⏩ વડોદરા થી પાટણ ✅💯

⏩ પાટણ થી વડોદરા

💁‍♂ મહાગુજરાત આંદોલન દરમિયાન *""મહાગુજરાત સાપ્તાહિક""* ના તંત્રી તરીકે કોણે સેવા આપી હતી.?

⏩  જયંતિ દલાલ

⏩ મહેન્દ્ર મેઘાણી ✅💯

⏩ સતન મહેતા

💁‍♂ મહાગુજરાત આંદોલન :નીરક્ષીર'  પુસ્તક ના લેખક કોણ છે.?

⏩ જયંતિ દલાલ

⏩ ઇશ્વર પેટલીકર✅💯

💁‍♂ શહિદ સ્મારક સત્યાગ્રહ કેટલા દિવસ ચાલ્યો હતો.?

⏩266

⏩226✅💯

⏩224

💁‍♂ શહિદ સ્મારક સત્યાગ્રહ નુ નેતૃત્વ કોણે કયું હતુ.?

⏩ જયંતિ દલાલ ✅💯

⏩ પ્રબોધ રાવળ

⏩હરિહર ખંભોળજા

💁‍♂ શહિદ સ્મારક નુ ઉદ્ ગાટન કોણે કયુઁ હતું .?

⏩ જયપ્રકાશ નારાયણ

⏩ ઇન્દુલાલ યાજ્ઞિક ✅💯

💁‍♂ શહિદ સ્મારક નો ઉકેલ કયા મુખ્યમંત્રી ના સમય મા આવ્યો.?

⏩ જીવરાજ મહેતા

⏩ બળવંતરાય મહેતા

⏩ હિતેન્દ્ર દેસાઇ✅💯

💁‍♂ શહિદ સ્મારક આંદોલન દરમિયાન ઓરિસ્સા ના કયા મહાનુભાવે પોતાના રાજય માંથી સંત્યાગ્રહીઓ મોકલવા માટે મંજુરી માંગી હતી.?

⏩  મોહન મિત્રા✅💯

⏩ચારુમતી મિત્રા

💁‍♂ '"જન આંદોલન : મહાગુજરાત પુસ્તક ના લેખક કોણ છે.?

⏩ જયંતિ દલાલ

⏩ ઇન્દુચાચા

⏩ હરિહર ખંભોળજા✅💯

💁‍♂ 1956 મા રચાયેલા દ્રિભાષી  મુબંઇ રાજ્ય માં મહારાષ્ટ્ર અને ગુજરાત મા મળીને કુલ કેટલા જીલ્લા હતા.?

⏩ 55

⏩49

⏩43✅💯

💁‍♂ ગુજરાત સિમા સમિતિ ની પ્રથમ બેઠક કયા યોજાઇ હતી.?

⏩ અમદાવાદ

⏩ આણંદ

⏩ વલ્લભવિધાનગર✅💯

⏩ ડાંગ

💁‍♂ મહાગુજરાત પરિષદ ના પ્રમુખ કોણ હતા.?

⏩હિંમતલાલ શુક્લ ✅💯

⏩ ઇન્દુલાલ યાજ્ઞિક

💁‍♂ મહાગુજરાત પરિષદ ના ઉપપ્રમુખ કોણ હતા.?

⏩ ઇન્દુલાલ યાજ્ઞિક ✅💯

⏩ભાઇલાલ પટેલ

⏩પ્રબોધ રાવળ

💁‍♂ મહાગુજરાત પરિષદે કયુ સુત્ર આપ્યું હતુ.?

⏩ લાઠી ગોલી કી સરકાર નહી ચલેગી✅💯

⏩ ગુજરાત કે નેહરુ ઇન્દુચાચા

💁‍♂ મહાગુજરાત આંદોલન કારીઓએ મહાગુજરાત નુ જાહેરનામુ કયારે બહાર પાડયું .?

⏩1960

⏩1959

⏩1957✅💯

💁‍♂ દ્રિભાષી મુંબઈ રાજયના વિભાજનના બિલને કયા રાષ્ટ્રપતિ એ  મંજુરી આપી.?

⏩ ડો. રાજેન્દ્ર પ્રસાદ✅💯

⏩ ડો.સવઁપલ્લી રાધાકૃષ્ણન

💁‍♂ ડાંગની ભાષા મરાઠી છે. તેવા મુંબઈ ના મુખ્યપ્રધાન ખેર અને મોરાજી દેસાઇના વિધાન સામે કયા ગુજરાતી સંગીત કારે સિંહ ગજઁના કરી વિરોધ નોધાવ્યો હતો.?

⏩ રણછોડભાઈ ઉદયરામ

⏩ કૃષ્ણસંકર શાસ્ત્રી

⏩ઓમકારનાથ ઠાકુર ✅💯

💁‍♂ લોકસભામાં દ્રિભાષી રાજય રચવાનો ઠરાવ કેટલા મતથી પસાર થયો.?

⏩241✅💯

⏩236

⏩214

〰〰〰〰〰〰〰〰〰〰

🔴🔝🔴👉🏻 _*M@Rana*_
🔺🔜🔴👉🏻 *9624091055*

ðŸŒđāŠĩિāŠ·āŠŊ : āŠĩિāŠœ્āŠžાāŠĻ āŠ…āŠĻે āŠŸેāŠ•āŠĻોāŠēોāŠœી

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
📚સવાલ જવાબ & કરંટ ગ્રુપ 📚
🎯મોહિતભાઈ & કંપની👮🏻‍♂
🌹વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

💡 તાજા જન્મેલા બાળકના હાડકા કેટલા હોઈ છે ?

〰 ૩૦૦✔
〰 ૨૧૨
〰 ૨૦૬
〰 ૨૨૪

💡પુક્ત વયની વ્યક્તિમાં કેટલા હાડકા હોઈ છે ?

〰 ૩૦૦
〰 ૨૧૨
〰 ૨૦૬✔
〰 ૨૨૪

💡હાડકાના કેટકા પ્રકાર હોઈ છે ?

〰 ૧
〰 ૨✔
〰 ૩
〰 ૪

💡મનુષ્યના મસ્તિક (માથામાં) કેટલા હાડકા હોઈ છે ?

〰 ૩૫
〰 ૧૮
〰 ૨૯✔
〰 ૧૨

💡મનુષ્યના મેરુદંડ (મણકામાં) કેટલા હાડકા હોઈ છે ?

〰 ૩૩✔
〰 ૨૨
〰 ૧૨
〰 ૨૬

💡મનુષ્યની પાંસળીઓમાં કેટલા હાડકા હોઈ છે ?

〰 ૩૮
〰 ૨૯
〰 ૨૪✔
〰 ૩૫

💡મનુષ્યની છાતીમાં કેટલા હાડકા હોઈ છે ?

〰 ૩૮
〰 ૨૯
〰 ૨૫✔
〰 ૩૫

💡ઉરોસ્થીમાં કેટલા હાડકા હોઈ છે ?

〰 ૨
〰 ૧✔
〰 ૬
〰 ૮

💡મનુષ્ય કંકાલ ના કેટલા ભાગ પડે છે ?

〰 ૨✔
〰 ૪
〰 ૬
〰 ૮

💡પાચનની શરૂઆત કયા અંગથી થાય છે ?

〰 મો✔
〰 જઠર
〰 નાનનું આંતરડુ
〰 મોટુ આંતરડુ

💡 દૂધિયા દાંતની સંખ્યા કેટલી હોઈ છે ?

〰 ૨૬
〰 ૨૮
〰 ૨૦✔
〰 ૨૨

💡લાળગ્રંથીની કેટલી જોડ હોઈ છે ?

〰 ૬
〰 ૩✔
〰 ૪
〰 ૭

💡નીચેનામાંથી ક્યાં ખોરાકનું પાચન થતું નથી ?

〰 અન્નનળી✔
〰 જઠર
〰 નાનું આંતરડુ
〰 મોટું આંતરડુ

💡ક્યાં અંગમાં ખોરાક જંતુ મુક્ત થાય છે ?

〰 અન્નનળી
〰 યકૃત
〰 મોટું આંતરડુ
〰 જઠર✔

💡નીચેનામાંથી જઠર રસમાં કયો ઉત્સેચક ઉત્પન્ન થતો નથી ?

〰 પેપ્સિન
〰 રીનીન
〰 મ્યુસીન
〰 ટાઈલિન✔

💡 નાના આંતરડાની લંબાઈ કેટલી હોઈ છે ?

〰 ૨૩ ફૂટ
〰 ૨૧ ફૂટ✔
〰 ૧૩ ફૂટ
〰 ૧૨ ફૂટ

💡નાના આંતરડાના અગ્રભાગને શું કહેવાય છે ?

〰 યકૃત
〰 પકવાશય ✔
〰 નાનુ આંતરડુ
〰 મોટુ આંતરડુ

🌷 મહેશકુમાર - ૬૩૫૨૧૦૪૬૨૨ 🌷

Tuesday 4 September 2018

ðŸŒļðŸŒļ *āŠ—ાંāŠ§ીāŠœી āŠļ્āŠŠેāŠķિāŠŊāŠē*ðŸŒļðŸŒļ

📚   *સવાલ જવાબ&કરંટ ગ્રુપ*📚
〰〰〰〰〰〰〰〰〰〰
🌸🌸 *ગાંધીજી સ્પેશિયલ*🌸🌸
〰〰〰〰〰〰〰〰〰〰

🎭 ગાંધીજી ઉપર ઊંડો પ્રભાવ પાડનાર નિબંધ 'સવિનય કાનૂનભંગની ફરજ (ઓન ધી ડ્યુટી ઓફ સિવિલ ડીસઓબીડીયન્સ) કોના દ્વારા લખવામાં આવ્યો હતો?

૧ મહાદેવ રાનડે
૨ મહાદેવભાઈ દેસાઈ
૩ હેનરી ડેવિડ થોરો✅
૪ જ્હોન રસ્કિન

🎭 પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાનો સૌ પ્રથમ વિચાર કોણે રજૂ કર્યો હતો?

૧ અટલબિહારી વાજપેયી
૨ નરેન્દ્ર દામોદરદાસ મોદી
૩ જીવરાજ મહેતા
૪ એલ.એમ.સંઘવી✅

🎭 મારે વૈકુંઠ નથી જાવું પુસ્તકના લેખક કોણ છે?

૧ નરસિંહ મહેતા
૨ લિયો ટોલ્સટોય✅
૩ હરીન્દ્ર દવે
૪ મીરાં બાઈ

🎭 ગાંધીજીને સત્યાગ્રહ શબ્દ કયાથી ધ્યાનમાં આવ્યો હતો?

૧ થોરોના નિબંધમાથી
૨ અન ટુ ધી લાસ્ટમાંથી
૩ પેસિવ રેજિસ્ટનમાંથી✅
૪ એક અને ત્રણમાંથી

🎭 ગાંધીજીના આર્થિક વિચારોને ધાર્મિક રંગ આપવામાં કયા વિચારકનો ફાળો સૌથી વધુ ગણાય?

૧ જ્હોન રસ્કીન✅
૨ ગોપાલકૃષ્ણ ગોખલે
૩ હેનરી ડેવિડ થોરો
૪ શ્રીમદ રાજચંદ્ર

🎭 ગાંધીજીના મનમાં અહિંસક પ્રતિકારની કલ્પનાનું બીજારોપણ શુ વાંચીને થયું હતું?

૧ નમર્દનું દાંડીયો
૨ શામળ ભટ્ટના છપ્પા ✅
૩ અખાના છપ્પા
૪ આમાંથી કોઈ નહિ

🎭 પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત કયા વડાપ્રધાનથી થઈ છે?

૧ મનમોહનસિંહ
૨ અટલબિહારી વાજપેયી✅
૩ લાલબહાદુર શાસ્ત્રી
૪ હશે કોક આપડે શુ? 😄

🎭 સત્યાગ્રહ શબ્દ દક્ષિણ આફ્રિકાની લડત માટે ગાંધીજીએ પ્રયોજયો તે પહેલાં તેઓ કયો શબ્દ પ્રયોજવા વિચારી રહયા હતા?

૧ પેસિવ રેજિસ્ટન
૨ પેસિવ એક્ઝિસ્ટિંગ
૩ એક અને બે બન્ને
૪ માત્ર એક ✅

🎭 ગાંધીજીને સર્વોદય વિચારની પ્રેરણા આપનાર કોણ હતું?

૧ તેમના પિતાજી
૨ જ્હોન રસ્કીન✅
૩ લિયો ટોલ્સટોય
૪ આ બધા

🎭 અંગ્રેજી કેળવણી, વકીલ, ડૉકટરોની સખત શબ્દોમાં ટીકા ગાંધીજીએ તેમના કયા પુસ્તકમાં કરી છે?

૧ સત્યના પ્રયોગો
૨ યંગ ઇન્ડિયા
૩ હિંદ સ્વરાજ✅
૪ અન ટૂ ધી લાસ્ટ

🎭 ગાંધીજીએ ઇ.સ.૧૯૧૬ માં અમદાવાદમાં કયા હોલમાં સર્વજ્ઞાતિ પરિષદ યોજી હતી?

૧ આંબેડકર હોલ
૨ ટાઉન હોલ
૩ પ્રેમાભાઈ હોલ✅
૪ ટાગોર હોલ

🎭 ગાંધીજીએ લિયોટોલસ્ટોયને ઈ. સ ૧૯૧૦માં કયા પુસ્તકની નકલ  મોકલી હતી?

૧ હિંદ સ્વરાજ✅
૨ સર્વોદય
૩ મંગલ પ્રભાત
૪ આપેલ તમામની

🎭 ગાંધીજીએ સૌપ્રથમ વકીલાત કયા શરૂ  કરી?

૧ મુંબઈ ✅
૨ રાજકોટ
૩ અમદાવાદ
૪ દક્ષિણ આફ્રિકા

💁🏻‍♂  *મુંબઈમાં મોમીબાઈ નો કેસ લડ્યા હતા નામ યાદ રાખજો એ પણ પુછાસે*

🎭 ગાંધીજીના દક્ષિણ આફ્રિકામાં કેટલા મિત્રો હતા?

૧ ૬
૨ ૫
૩ ૪
૪ ૩✅

🎭  ગાંધીજીને વકીલાતના પ્રથમ કેસમાં કેટલા રૂપિયા પ્રાપ્ત થયા હતા?

૧ ૧૦૦ રૂપિયા
૨ ૫૦ રૂપિયા
૩ ૩૦ રૂપિયા ✅
૪ ૧૦ રૂપિયા

💁🏻‍♂ *૧૦ રૂપિયા ધોરણ ૬ મા શિષ્યવૃત્તિ મળી હતી*

🎭 ગાંધીજીના દક્ષિણ આફ્રિકા ના ત્રણ મિત્રોમાં મહિલા મિત્રનું નામ શું હતું?

૧ ટેસી થોમસ
૨ હેલનબેક
૩ સ્લેઝિન✅
૪ એલિઝાબેથ બેથ

✍🏻📖 *Sharing is Caring*📖✍🏻

*Copy* કરી જરુરીયાતમંદને *Share* કરો ✍🏻...

*👉 āŠķિāŠ•્āŠ·āŠ• āŠĶિāŠĻ 👇*

*👉 શિક્ષક દિન 👇*

*👉 શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે, જે ૫ ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિન તરીકે મનાવાય છે. ભારતમાં શિક્ષક દિન દર વર્ષની ૫ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎નો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.*

*👉 5 સેપ્ટેમ્બરના રોજ  ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎નો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. તે શિક્ષાના પ્રત્યે ખૂબ સમર્પિત હતા અને એક અધ્યેતા રાજનયિક ભારતના રાષ્ટ્રપતિ અને ખાસ કરીને એક શિક્ષકના રૂપમાં ઓળખાય છે. ડા સર્વપલ્લી રાધાકૃષ્ણનન રાષ્ટ્રપતિ પહેલા ચેન્નઈની પ્રેસીડેંડ કૉલેજમાં મલયાલમ ભાષાના શિક્ષક હતા.*

*👉 આપણાં જીવનને શણગારવા માટે શિક્ષક એક મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સફળતા માટે આપણને ઘણી મદદ કરે છે. જેમ કે આપણાં જ્ઞાન,  કૌશળના સ્તર, વિશ્વાસ અને આત્મવિશ્વાસને વધારે છે અને આપણાં જીવનને યોગ્ય આકારમાં લાવે છે. એવા આપણાં નિષ્ઠાવાન શિક્ષક માટે આપણી પણ કેટલીક જવાબદારીઓ બને છે. આપણે બધાએ એક આજ્ઞાકારી વિદ્યાર્થીના રૂપમાં આપણાં શિક્ષકનો દિલથી અભિનંદન કરવાની જરૂર છે અને જીવનભર નિસ્વાર્થ સેવા માટે અગણિત વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ નાખે છે તેનો આભાર અને ધન્યવાદ આપવું જોઈએ.*

*🙏☺🇮🇳 વિરુ ભાઈ 🇮🇳☺🙏*

Monday 3 September 2018

: *History*🏔

🌴 *King 👑 Quiz Group* 🌴

Subject : *History*🏔

🎯 *Copy & Save* 🎯

*Please Save 💦Water*💧

🌋અણસાર’ નવલકથાના લેખક કોણ છે?

*વર્ષા અડલજા*✅
કવિ નમઁદ

🌋સૌ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે ’ નાં કવિ કોણ છે ?

કલાપી
*નર્મદ*✅
અખો ભગત

🌋ધરતીનું લુણ’ નાં લેખક કોણ છે ?

*સ્વામી આનંદ*✅
સ્વામી સચિદાનંદ

🌋પ્રથમ  ગુજરાતી નવલકથા ‘કરણઘેલો’ નું પ્રકાશન ક્યારે થયું હતું ?

૧૮૫૬
૧૮૬૦
*૧૮૬૬*✅
૧૮૭૬

🌋ગુજરાતમાં સૌથી મોટા વેદાંતી જ્ઞાની કવિ કોણ છે ?

સુબો
*અખો*✅
કલાપી

🌋રા.વી.પાઠકે સૌ પ્રથમ ક્યાં ઉપનામથી લખવાની શરૂઆત કરી હતી ?

યાત્રાળુ
*જાત્રાળુ*✅
માયાળુ

🌋જયશંકર ભોજક ક્યાં નાટકથી જયશંકર સુંદરી તરીકે ઓળખાવા લાગ્યા ?

અખંડ સુંદરી
*સૌભાગ્ય સુંદરી*✅
સુહાગ સુંદરી

🌋‘બત્રીસ લક્ષણા’ કોની કૃતિ છે ?

અખો
ધનશયામ
*બકુલ ત્રિપાઠી*✅

🌋દુર્વાસા આખ્યાન’ અને‘ધ્રુવાખ્યાન’ નાં લેખક કોણ છે ?

કવિ ઞાપજકર
બ. ક. ઠાકોર
*ભાલણ*✅

🌋કનૈયાલાલ મુનશી નું ઉપનામ શું છે ?

રામશયામ
*ઘનશ્યામ*✅
કનૈયા

🌋 નીચે ના માંથી કોને અમદાવાદ ની અમુક ઇમારતો નુ નિર્માણ કર્યું હતું?
*A) લા કર્બુઝિયર*✅
B) ચાર્લ્સ કોરીયા
C) જેકબસન
D) એક પણ નહિ

🌋 શબરી કુંભમેળા નું સ્થળ ગુજરાત ના કયા જિલ્લા માં આવેલું છે?
*A)ડાંગ*✅
B) નર્મદા
C) સુરત
D) વલસાડ

🌋ચિત્ર વિચિત્ર નો મેળો કાયા જિલ્લા માં ભરાય છે?
A)સાબરકાંઠા
B) મેહસાણા
*C)બનાસકાંઠા*✅
D) અરવલ્લી

🌋ઔદ્યોગિક ક્રાંતિ નો સમય કયો છે?
A) 1730-1830
B) 1700-1850
*C) 1740-1850*✅
D) 1710-1860

🌋 ભારત માં હરિત ક્રાંતિ ક્યારે થઇ?
A)1950
*B) 1960*✅
C)1970
D)1980

🌋 ગૌતમ બુદ્ધ ને બીજા કયા નામે ઓળખાવા માં આવે છે?
A) ભારત ના જ્યોતિપુંજ
B) શ્રીલંકા ના જ્યોતિપુંજ
C) બિહાર ના જ્યપુઈપુંજ
*D) એશિયા ના જ્યોતિપુંજ*✅

🌋 લોથલ માં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું?
A) ખીલો
*B) ધક્કો*✅
C) થાંભલો
D) જાળી

🌋  ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લા માં આવેલી છે?
*A) રાજકોટ*✅
B) જૂનાગઢ
C) પોરબંદર
D) જામનગર

🌋 સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશ ની માહિતી આપે છે?
A) વાઘેલા વંશ
*B) ચાવડા વંશ*✅
C) સોલંકી વંશ
D) મૈત્રક વંશ

🌋1920 માં ગૂજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલા માં શરુ કરવામાં આવી હતી?
A) સર ચીનુભાઈ બેરોનેટ
B) શેઠ અંબાલાલ સારાભાઈ
C) બેરિસ્ટર જીવણલાલ દેસાઈ
*D) ડાહ્યાભાઈ મેહતા*✅

🌋 પારસી સમાજ ની સેવા કરવા માટે અંગ્રેજ સરકાર ઘ્વારા "ખાન બહાદુર મેડલ" ઘ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના ઉદ્યોગપતિનું નામ જણાવો.
*A) શેઠ નવરોજી પેસ્તનજી વકીલ*✅
B) દાદાભાઈ નવરોજી
C) ખારશેદજી ફરદુનજી પારેખ
D) વકીલ બેજનજી માણેકજી અંકેલસરીયા

🌋મહાગુજરાત ચળવળ ના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક નો આશ્રમ ક્યાં આવેલો છે?
*A) નેનપુર*✅
B) અમદાવાદ
C) નડિયાદ
D) માંગરોળ

🌋 શિવાજીનો રાજ્યાભિષેક ક્યા સ્થળે થયો હતો?
A) બિજાપુર
*B) રાયગઢ*✅
C)જુન્નાર
D) સિંહગઢ

🌋બાબરી મસ્જિદ ધ્વંસની ઘટનાની તાપસ માટે કયું પંચ નિમાયું હતું?
A) જસ્ટિસ વર્મા પંચ
*B) જસ્ટિસ લિબરહાન પંચ*✅
C) જસ્ટિસ નાણાવટી પંચ
D) જસ્ટિસ ઠક્કર પંચ

🌋પ્રાચીન ભારત નો સૌ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો ગણાય છે?
*A) રાજતરંગિણિ*✅
B)પૃથ્વીરાજરાસો
C) વિક્રમદેવચરિત
D) હર્ષચરિત

🌋"ધ આર્કીટેક હોમમાં ઈન ધ વેદાઝ" ("The Architect's Home in the Vedas" )ગ્રંથ ના લેખક કોણ છે?
*A) બાળગંગાધર તિલક*✅
B) સ્વામી વિવેકાનંદ
C) વિનોબા ભાવે
D) ગાંધીજી

🌋ભારતના લોકોને સ્વરાજ શબ્દ ની ભેટ કોણે આપી?
*A) દાદાભાઈ નવરોજી*✅
B) સુભાસચંદ્ર બોઝ
C) ગાંધીજી
D) લોકમાન્ય તિલક

🌋નીચેનામાંથી કયું જોડકું સાચું નથી.
A) દુર્ગાવતી - ગોંડવાનાની રાણી
B) ચાંદબીબી - અહમહદનગરની શાહજાદી
C) મહામ અનગા - અકબર ની ધાંઇમાતા
*D) અર્જુમંદબાનું - નૂરજહાં*✅

🌋વિક્રમસંવતની શરૂઆત કયા શાસકના સમયમાં થઇ હતી?
A) ચંદ્રગુપ્ત
*B) ચંદ્રગુપ્ત બીજો* ✅
C) સમુદ્રગુપ્ત
D) શ્રીગુપ્ત

🌋નીચેનામાંથી કોણ ઇન્ડિયન નેશનલ આર્મીના સેનાપતિ હતા?
A) ડૉ. એની બેસન્ટ
B) મેડમ ભીખાઈજી કામા
*C) કેપ્ટન લક્ષ્મી સેહગલ* ✅
D) અરુણા અસફ અલી

🌋બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વસાઇરોય તરીકે કોણ હતું?
A) લોર્ડ  કર્ઝન
B) લોર્ડ મિન્ટો
*C) લોર્ડ હાર્ડિંગ* ✅
D) લોર્ડ ચેમ્સફર્ડ

🌋સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા?
A) વિજયાલક્ષ્મી પંડિત
B) વલ્લભભાઈ પટેલ
*C) વિનોબા ભાવે*✅
D) વિક્રમ સારાભાઈ

🌋શક સંવતની શરૂઆત કયા ભારતીય મહિનાથી થાય છે?
A) કારતક
*B) ચૈત્ર*✅
C) વૈશાખ
D) આસો

🌋 ઉપનિષદોની સંખ્યા કેટલી?
A) 18
B) 11
*C) 108*✅
D) 6

🌋પદ્ય સ્વરૂપે રચાયેલ ઉપનિષદ નું નામ જણાવો.
A) બૃહદારણ્ય ઉપનિષદ
B) છાંદોગ્ય ઉપનિષદ
*C) કૅશોપનિષદ*✅
D) કઠોપનિષદ

🌋ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીકકન્યા હેલન કોની પુત્રી હતી?
A) મેગેસ્થનીઝ
*B) સેલ્યુકસ*✅
C) એલેક્ઝાન્ડર
D) ફિલિપ

🌋સંગમ સાહિત્ય ની ભાષા કઈ હતી?
*A) તમિલ*✅
B) તેલુગુ
C) મલયાલમ
D) કન્નડ

🌋કૌરવ પાંડવ યુદ્ધ વર્ણવતા ગ્રંથ મહાભારતનું મૂળ નામ શુ હતું?
A) બૃહદ સંહિતા
B) ગ્રહ સંહિતા
C) યુદ્ધ સંહિતા
*D) જય સંહિતા*✅

🌋નૂતન પાષાણ યુગ પછી કયો યુગ શરૂ થયો?
*A. ધાતુ યુગ*✅
B. મધ્ય પાષાણ
C. ગાંધીયુગ
D. ગુપ્ત વાંકાટક યુગ

🌋ભારત માં અતિ પ્રાચીન કાલે ચોખાની ખેતીની શરૂઆત કઈ જાતિએ કરેલી?
A. આર્ય જાતી
B. દ્રવિડ જાતિ
C. ડીનારીક જાતિ
*D. ઓસ્ટ્રીક જાતિ*✅

🌋મોહે જો દડો  અને હડપ્પા એ બે નગરો વચ્ચે કેટલું અંતર હતું ?
A. 260km
B. 498km
*C. 560km*✅
D. 360km

🌋અર્થવેદ ને સમાજ માં પ્રચલિત કરનાર કયા ઋષિમુની હતા?
A. કપિલમુની
B. કનાદમુની
C. વાસત્યન મુનિ
*D. ભૃગુ મુનિ*✅

🌋આર્યોના વિશાલ રાજ્યને વિવિધ પ્રાંતો માં વહેંચવામાં આવ્યું હતું , એ દરેક પ્રાંત ના વડા (અધિકારી)ને ક્યાં નામે થી ઓળખવામાં આવે છે?
A. પન્યાધ્યક્ષ
*B. સ્થપતિ*✅
C. પતિવેદક
D. પુરોહિત

🌋 12વર્ષની ઉગ્ર તપસ્યા, ધ્યાન અને સાધના ને અંતે મહાવીર સ્વામી ક્યાં ઉપનામ થી ઓળખયા ?
*A. જીતેન્દ્રિય*✅
B. ઉપસગ્રી
C. પુણ્યોપાર્જન

🌋ગૌતમ બુદ્ધ ભારત ભર માં ફરીને ઠેરઠેર કઈ બે બાબતો નો ઉપદેશ આપ્યો ?
A. સત્ય અને અહિંસા
*B. ચાર આર્ય સત્યો અને  અષ્ટાંગ માર્ગ*✅
C. દયા અને કરુણા
D. સ્નેહ અને સહાનુભૂતિ

🌋કોટિલયના અર્થશાસ્ત્ર ની તુલના ક્યાં સુપ્રસિદ્ધ ગ્રન્થ સાથે કરવામાં આવી છે ?
A. એ . પી. જે. અબ્દુલ કલામ નું વિગ્ઝ ઓફ ફાયર
*B. મેકિયાવેલી ધી પ્રિન્સ*✅
C. કવિ કાલિદાસનું મેઘદૂત
D. વિલ ડયુરોનું ધી લાઈફ ઓફ ગ્રીસ

🌋 ચીની મુસાફર ફહિયાન કોનાં સમય માં હિન્દ આવેલો ?
A. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય
*B. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો*✅
C. સમ્રાટ સ્કદ ગુપ્ત
D. સમ્રાટ સમુદ્રગુપ્ત

🌋લીલાવતી અંકગણિત ગ્રન્થ કોને લખ્યો છે ?
A. આર્યભટ્ટ
B. ભાસ્કરાચાર્ય
*C. વરાહમિહિર*✅
D. બ્રભર્મગુપ્ત

🌋હરિસેન કવિ ક્યાં રાજા ના દરબારી કવિ હતા ?
A. સમ્રાટ સકન્ડગુપ્ત
*B. સમ્રાટ સમુદ્રગુપ્ત*✅
C. સમ્રાટ હર્ષ વર્ધન
D. સમ્રાટ વિક્રમાદિત્ય

🌋 ગ્વાલિયરપાસે કઈ ગુફાઓ આવેલી છે ?
A. બાધ ની ગુફાઓ
*B. ઉદયગીરી*✅
C. ધાક અને ઉપરકોટ ની ગુફાઓ
D. અજંતા ઇલોરા ની ગુફાઓ

🌋 તક્ષશિલા અને રાવલપિંડી પાસે ના ક્યાં બે સ્તૂપો સુપ્રસિધ્ધ છે?
A. સાચી અને સારનાથ
*B. ધર્મરાજિકા અને મણિકમાલનો*✅
C. બોરીયા અને ઇતવાનો
D. લોરીયા અને નંદનગડ

🌋 તક્ષશિલા રાજ્ય નો રાજા કોણ હતો ?
A. આભિ કુમાર
*B. શશિ ગુપ્ત*✅
C. સેલ્યુક્સ
D. પવર્તક

🌋 પાણીપતનાં પ્રથમ યુદ્ધની લડાઈ કોની કોની વરચે થઇ?
✅ - * બાબર અને ઈબ્રાહીમ લોદી વરચે 1526*

🌋 બાબરને પોતાની આત્મકથા ક્યાં પુસ્તકમાં લખી?
✅ - *બાબરનામાં*

🌋 ખાનવાનું યુદ્ધ કોની કોની વરચે થયું?
 ✅- * રાણા સાંગા અને બાબર વરચે*

🌋 ચૌસાનું યુદ્ધ કોની કોની વરચે થયું?
✅ *1539 શેર શાહ સુરી અને હુમાયુ*

🌋  હુમાયુનામાની રચના કોને કરી ?
✅ *ગુલબદ બેગમ*

🌋 ભારતમાં ડાક પ્રથાનું પ્રચલન કોને કર્યું?  -  
✅ *શેરશાહ સૂરી*

🌋દિન-એ-ઇલાહી ધર્મ સ્વીકાર કરવાવાળો પ્રથમ અને અંતિમ હિંદુ કોણ હતો?
✅ *બીરબલ*

🌋 અકબરના શાસનની પ્રમુખ વિશેષતા કઈ હતી?
✅ *મનસબદારી*

🌋પંચતંત્રનું ફારસીમાં અનુવાદ કોને કર્યું?  -
 ✅ *અબુલ ફજલ*

🌋 ન્યાય માટે જહાંગીર ને યાદ કરવા માં આવે છે પણ મુખ્ય વિશેસતા ?
✅ *રાણી નુરજહાનું શાસન પર નિયંત્રણ*

🌋 જિંદા પીર’ કોને કહેવામાં આવે છે?
✅ - * ઔરંગઝેબને*

🌋 અંતિમ મુઘલ સમ્રાટ કોણ હતું?  -
✅ *બહાદૂરશાહ*

🌋 ક્યાં મુઘલ શાસકને ‘આલમગીરી’ કહેવામાં આવતું?  
✅- * ઔરંગઝેબને*

🌋 ગ્રાન્ડ ટ્રક સડક ક્યાંથી ક્યાં સુધી જાય છે?  -
✅  *કોલકત્તાથી અમૃતસર*

🌋‘રામચરિત માનસ’ના રચયિતા કોના સમકાલીન હતા? 

✅ *અકબર*

🌋 ભારત પર આક્રમણ કરવાવાળો પહેલો મુસ્લિમ શાસક કોણ હતો? 
 -  ✅ *મોહમ્મદ બિન કાસીમ*

🌋 ભારતમાં આવવાવાળા પહેલો ચીની યાત્રી કોણ હતું? 
- ✅  *ફાહ્યાન*

🌋 ભારત પર આક્રમણ કરવાવાળો પહેલો યુરોપીય કોણ હતું?
 - ✅  *સિકંદર*

🌋 ભારતના રાજ્યની પહેલી મહિલા રાજ્યપાલ કોણ હતી?
 -✅ *સરોજની નાયડુ*

*ભૂલ 🛫ચૂક લેવી 🛬દેવી*

📚 *મેહુલ બજાણિયા*📚

🙏🏻 *B & R*
🙏🏻
📱 *૯૫૧૨૩૪૮૨૯૬*📲

🙏🏻#  *Plz share this post*#🙏🏻