🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ* 🏅
🎯 *ધોરણ - 10*
🎯 *વિષય:- ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય*
✍🏻 *'દીકરી' ગઝલનાં રચાયિતા કોણ છે ?*
A.ગની દહીંવાલા
B.અમૃત ઘાયલ
*C.અશોક ચાવડા* ✔
D.રાજેન્દ્ર શાહ
✍🏻 *અશોક ચાવડા 'બેદિલ' નું પૂરું નામ જણાવો.*
A.અશોક મણિશંકર ચાવડા
*B.અશોક પીતાંબર ચાવડા* ✔
C.અશોક રવિશંકર ચાવડા
D.અશોક શાન્તિલાલ ચાવડા
✍🏻 *વિરૂદ્ધાર્થી શબ્દોની કઈ એક જોડ અયોગ્ય છે ?*
A.શરમ × બેશરમ
*B.સમજ × ગેરસમજ*
C.ભીનું × સુકું
D.સ્વર્ગ × નર્ક
🎯 *સમજ × નાસમજ*
✍🏻 *ફડક* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.
A.સાડીનો પાલવ
B.વિસ્તાર
*C.ચિંતા* ✔
D.પલકારો
✍🏻 *ફલક* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.
A.ટૂકડો
*B.વિસ્તાર* ✔
C.ચિંતા
D.પલકારો
✍🏻 *ગુણવંત ભૂષણલાલ શાહનું વતન જણાવો.*
*A.સુરત જિલ્લાનું રાંદેર* ✔
B.કરછ જિલ્લાનું ખંભરા
C.અમરેલી જિલ્લાનું સાવરકુંડલા
D.ભરૂચ જિલ્લાનું મિયામાતર
✍🏻 *'કાર્ડિયોગ્રામ','રણ તો લીલાંછમ','વગડાને તરસ ટહૂકાની' અને 'વિચારોનાં વૃંદાવનમાં' નામના નિબંધસંગ્રહો કોના છે ?*
A.રતિલાલ બોરીસાગર
B.વિનોદ જોશી
*C.ગુણવંત શાહ* ✔
D.અશોક ચાવડા
✍🏻 *રતિલાલ મોહનલાલ બોરીસાગરનું જન્મસ્થળ જણાવો.*
A.અમરેલી
*B.સાવરકુંડલા* ✔
C.ધારી
D.બગસરા
✍🏻 *'સંભવામિ યુગેયુગે' હાષ્યનવલના કર્તા કોણ છે ?*
A.જ્યોતિન્દ્ર દવે
*B.રતિલાલ બોરીસાગર* ✔
C.હરીન્દ્ર દવે
D.ગુણવંત શાહ
✍🏻 *'ડાળખીથી સાવ છૂટા' કવિતાસંગ્રહ કયા સાહિત્યકારનો છે ?*
*A.અશોક ચાવડા* ✔
B.હરીન્દ્ર દવે
C.રમેશ પારેખ
D.ગુણવંત શાહ
✍🏻 *'પગલાં તળાવમાં' અને 'પગરવ તળાવમાં' નામની ગઝલસંગ્રહના રચાયિતા કોણ છે ?*
A.ગની દહીંવાલા
B.અમૃત ઘાયલ
*C.અશોક ચાવડા* ✔
D.રાજેન્દ્ર શાહ
✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*
A.દીકરી
B.ફરિયાદ
C.પુરસ્કૃત
*D.પ્રતિક*✔
🎯 *પ્રતીક*
✍🏻 ' *હાથ દેવો*' રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો.
A.મદદ આપવી
B.સહારો આપવો
C.હૂંફ આપવી
*D.ઉપરોક્ત ત્રણેય*✔
✍🏻 *નીચેનામાંથી કયું એક જોડકું અયોગ્ય છે ?*
*A.અભિનવ - અદાકારી* ✔
B.અલિ - ભમરો
C.ઉદર - પેટ
D.અફળ - નિષ્ફળ
🎯 *અભિનવ:- તદ્દન નવું*
*અભિનય:- અદાકારી*
✍🏻 *નીચેનામાંથી કયો એક શબ્દ સમાસ મધ્યમપદલોપી સમાસનો નથી ?*
A.કન્યાકેળવણી
B.મિલમજૂર
C.પત્રચેષ્ઠા
*D.ઉપરોક્ત ત્રણેય મધ્યમપદલોપી સમાસ છે.*✔
✍🏻નીચેના શબ્દોનો સમાસ ઓળખાવો.
*પમરેશ્વર,વૃદ્ધાવસ્થા,બાળવય*
A.દ્વન્દ્ધ
B.તત્પુરુષ
*C.કર્મધારય* ✔
D.અવ્યવીભાવ
✍🏻 *'ગાંધીના ચશ્મા' નામની કૃતિ કોની છે ?*
A.હરીન્દ્ર દવે
*B.ગુણવંત શાહ* ✔
C.અશોક ચાવડા
D.રતિલાલ બોરીસાગર
✍🏻 *'મરક મરક','આનંદલોક','એન્જોયગ્રાફી' અને 'તિલક કરતાં ત્રેસઠ થયાં' વગેરે હાષ્યલેખોનાં કર્તા કોણ છે ?*
A.જ્યોતિન્દ્ર દવે
B.વિનોદ જોશી
*C.રતિલાલ બોરીસાગર* ✔
D.ગુણવંત શાહ
✍🏻 *'કારગત' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.*
A.કારતક
B.ત્રાસ
*C.સફળ* ✔
D.વ્યર્થ
✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*
A.યુનિવર્સિટી
B.દિલગીરી
C.મિનિટ
*D.વિજળી*✔
🎯 *વીજળી*
✍🏻 *'સૂગ હોવી'* રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો.
A.અક્કલ હોવી
B.ગુસ્સો ચડવો
C.જાણકારી હોવી
*D.ચીતરી ચડવી*✔
✍🏻 *'મરો ત્યાં સુધી જીવો'માંથી નીચેનાપૈકી કયું એક પ્રકરણ લેવામાં આવ્યું છે ?*
*A.વાઈરલ ઈન્ફેક્શન(ગુણવંત શાહ)* ✔
B.છત્રી(રતિલાલ બોરીસાગર)
C.દીકરી(અશોક ચાવડા)
D.માધવને દીઠો છે ક્યાંય ?(હરીન્દ્રદવે)
✍🏻 *શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.*
પવનની લહેર
A.વંટોળ
*B.લેરખી* ✔
C.લહેજત
D.સરવત
✍🏻 *'સોંઘારત* ' શબ્દનું શિષ્ટરૂપ આપો.
A.આભૂષણ
B.શાહુકાર
*C.સસ્તું* ✔
D.હવામાન
✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*
A.રિસેસ
*B.યાદગિરી* ✔
C.એસોસિએશન
D.રોજનીશી
🎯 *યાદગીરી*
✍🏻 *સાચી જોડણી શોધો.*
A.ટીકીટ
B.ટિકીટ
C.ટીકિટ
*D.ટિકિટ*✔
🙏🏻 *Share With Your Friends* 🙏🏻
No comments:
Post a Comment